Thursday, January 24, 2019

પ્રિયકાંત મણિયાર --- Priyakant Maniar

🎋🎋🎋🎋🎋🎋🎋🎋
પ્રિયકાંત મણિયાર 
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. એમણે કવિ તરીકે ગુજરાતી ભાષાને અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ
વિરમગામ , જિ. અમદાવાદ ખાતે થયો હતો. તેમણે ફક્ત ૯ ધોરણ સુધી કરેલો. તેમનું અવસાન ૨૫ જૂન ,
૧૯૮૫ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.

કાવ્યગ્રંથો અને સન્માન
કાવ્યગ્રંથો: પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ,વ્યોમલિપિ, લીલેરો ઢાળ.

સન્માન: ૧૯૮૨ – સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર