Tuesday, April 23, 2019

વિશ્વ પુસ્તક દિન --- World Book Day

જ્ઞાન સારથિ, [23.04.17 10:54]
[Forwarded from Yuvirajsinh Jadeja]
📚📙📙📚📙📙📙📙📙

પુસ્તક સાહિત્યનો પ્રાણ છે , એનાથી અંતરનો વિકાસ છે

જ્ઞાન પીપાષુઓ માટે પુસ્તકો અખૂટ ને અમુલ્ય ભંડાર છે

પુસ્તકો આપણી એક ધાર્મિક વિરાસત છે,જ્ઞાન ભંડાર છે

પુસ્તક એક પ્રેરણા છે, વિચારોના વહન માટેનું સાધન છે

ગાગરમાં સાગર સમાવતો એક પ્રેરક ને સાચો મિત્ર છે