Thursday, January 31, 2019

Brahmavarapurav Shastriji Maharaj --- બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ



31 જાન્યુઆરી એ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પક્ષી તરીકે મોર ની જાહેરાત કરી હતી


🦆🦆🦆🦆🦆🦆🦆🦆🦆🦆🦆
*31 જાન્યુઆરી એ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પક્ષી તરીકે મોર ની જાહેરાત કરી હતી*
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
 

*🦆 ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે,તેનું લેટીન નામ ” પાવો ક્રીસ્ટેટસ ” છે.*

*🦆ભારતીય ” વન્ય સુરક્ષા અધિનિયમ-1972 ” મુજબ સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત થયેલ છે.*

Monday, January 28, 2019

લાલા લાજપતરાય - Lala Lajpatrai

 

 Lala Lajpat Rai

Lajpat Rai was an Indian independence activist. He played a pivotal role in the Indian Independence movement. He was popularly known as Punjab Kesari. He was one of the three Lal Bal Pal triumvirate. Wikipedia
Born: 28 January 1865, Dhudike
Died: 17 November 1928, Lahore, Pakistan
Nickname: Punjab Kesari

Rajendra Shah - રાજેન્દ્ર શાહ

Rajendra Shah

Poet
Rajendra Keshavlal Shah was a lyrical poet who wrote in Gujarati. Born in Kapadvanj, he authored more than 20 collections of poems and songs, mainly on the themes of the beauty of nature, and about the everyday lives of indigenous peoples and fisherfolk communities. Wikipedia
Born: 28 January 1913, Kheda
Died: 2 January 2010, Mumbai

લાલા લાજપતરાય --- Lala Lajpat Rai

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 17 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💐👏🙏👏🙏💐👏🙏💐👏🙏
*💐💐લાલા લાજપતરાય💐💐💐*
💐👏🙏💐👏🙏💐👏🙏💐👏

*🎯💠👉લાલા લાજપત રાય (જન્મ: ૨૮ જાન્યુઆરી ૧૮૬૫; મૃત્યુ: ૧૭ નવેમ્બર ૧૯૨૮) ભારત દેશના આગળ પડતા સ્વતંત્રતા સેનાનીઓ પૈકીના એક હતા. એમને 🔶🔶પંજાબ કેસરી🔶🔶 તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પંજાબ 🔷નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના પણ કરી આવી હતી.🔷 તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 🔥ગરમ દળના પ્રમુખ નેતા હતા.🔥 💥💥ઈ. સ. ૧૯૨૮ના સમયમાં એમણે સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ આંદોલન દરમ્યાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે એમનું અવસાન થયું હતું.💥💥*

Saturday, January 26, 2019

કલાપી -- Kalpi /// ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી --- Gohil Surasinhji Takhtasinhji

Kalapi

Poet
Sursinhji Takhtasinhji Gohil, popularly known by his pen name, Kalapi was a Gujarati poet and the Thakor of Lathi state in Gujarat. He is mostly known for his poems depicting his own pathos. He lived in Lathi-Gohilwad, which is located in the Saurashtra region of Gujarat. Wikipedia
Born: 26 January 1874, Lathi
Died: 9 June 1900, Lathi
Full name: Sursinhji Takhtasinhji Gohil
Notable works: Kalapino Kekarav (1903); Kashmirno Pravas (1912)

World Leprosy Abolition Day - વિશ્વ રક્તપિત્ત નાબૂદી દિવસ

 

26 January 2020
On World Leprosy Day, Sunday 26 January 2020, ILEP and its Members call for States to use the UN Principles and Guidelines for the elimination of discrimination against persons affected by leprosy and their family members, which were adopted by the Human Rights Council in 2010.

૨૬મી જાન્યુઆરી : આપણો પ્રજાસતાક દિવસ

🇮🇳🇮🇳૨૬મી જાન્યુઆરી : આપણો પ્રજાસતાક દિવસ🇮🇳🇮🇳


🎯૨૬મી જાન્યુઆરીએ આપણા ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આપણે તેને પ્રજાસતાક દિન તરીકે પણ ઓળખીએ છીએ. પણ શું ગણતંત્ર કે પ્રજાસતાકનો ખરો અર્થ આપણે જાણીએ છીએ? એ જાણતાં પહેલાં થોડી બીજી રસપ્રદ ચર્ચા કરીએ.રાષ્ટ્રિય દિવસ તરીકે મોટા ભાગનાં રાષ્ટ્રો પોતાના આઝાદી દિનની અથવા પ્રજાસતાક દિનની ઉજવણી કરે છે. તો કેટલાક દેશોમાં આ દિવસ તેમનાં રાજા કે કોઈ મહાન સંતનાં જન્મદિવસે પણ ઉજવાય છે.

Thursday, January 24, 2019

પ્રિયકાંત મણિયાર --- Priyakant Maniar

🎋🎋🎋🎋🎋🎋🎋🎋
પ્રિયકાંત મણિયાર 
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. એમણે કવિ તરીકે ગુજરાતી ભાષાને અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ
વિરમગામ , જિ. અમદાવાદ ખાતે થયો હતો. તેમણે ફક્ત ૯ ધોરણ સુધી કરેલો. તેમનું અવસાન ૨૫ જૂન ,
૧૯૮૫ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.

કાવ્યગ્રંથો અને સન્માન
કાવ્યગ્રંથો: પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ,વ્યોમલિપિ, લીલેરો ઢાળ.

સન્માન: ૧૯૮૨ – સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર

Wednesday, January 23, 2019

બાલ કેશવ ઠાકરે

જ્ઞાન સારથિ, [17.11.16 09:34]
બાલ કેશવ ઠાકરેને બાલાસાહેબ ઠાકરે તરીકે
ઓળખવામાં આવતાં. તેમનો જન્મ તા.23મી
જાન્યુઆરી 1926નાં એક મરાઠી પરિવારમાં
થયો હતો. તેમને 'હિન્દુ હૃદય સમ્રાટ' તરીકે પણ
ઓળખવામાં આવતાં. શિવસેનાના સ્થાપક
બાળાસાહેબે મહારાષ્ટ્રના રાજકારણ પર
છાપ છોડી છે.
ઠાકરેએ અંગ્રેજી અખબાર 'ધ ફ્રી પ્રેસ જનરલ'માં
કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી
હતી. વર્ષ 1960માં તેમણે પોતાનું રાજકીય
સામયિક 'માર્મિક' શરૂ કરવા માટે નોકરી
છોડી દીધી. બાલ ઠાકરેએ મુંબઈમાં વસતા
ગુજરાતીઓ, મારવાટીઓ અને દક્ષિણ
ભારતીયોનાં વધતાં જતાં પ્રભાવ સામે ચળવળ
ચલાવી હતી. વર્ષ 1966માં શિવસેનાની
સ્થાપના કરીને બાલ ઠાકરેએ રાજકીય વ્યાપ
વધારવાનો પ્રયાસ કર્યો.
બાલ ઠાકરેની વિચારધારા પર હતી આમની
અસર
બાલ ઠાકરે મરાઠીઓની હિમાયત કરતા, તેમની
આ વિચારધારા પાછળ કેશવ સિતારામ ઠાકરેનું
મોટું પ્રદાન હતું. તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર
ચળવળના અગ્રણી નેતા હતા. તેમણે ભાષાના
આધારે મહારાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો
આપવાની હિમાયત કરી. આગળ જતા રાજકીય
અને વ્યવસાયિક ફલક પર મરાઠીઓને આગળ
લાવવા માટે તેમના પુત્ર બાલ ઠાકરેએ
શિવસેનાની સ્થાપના કરી.
કેશવ ઠાકરેને પ્રબોધનકર ઠાકરે તરીકે પણ
ઓળખવામાં આવતાં. કારણ કે તેઓ પ્રબોધન
નામના રાજકીય પાક્ષિકમાં ઉગ્ર વિચારો
લખતા. તેઓ સામાજીક કાર્યકર પણ હતા અને
લેખક પણ. તેણે જ્ઞાતિ આધારીત વિભાજન
સામે અવાજ ઉઠાવ્યો હતો.
શિવસેનાની સ્થાપના
'મરાઠી માણુસ'ના હક્કની લડાઈ લડવા માટે
તા. 19મી જૂન 1966ના દિવસે શિવસેનાની
સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતનાં
તબક્કામાં તેનો હેતુ મરાઠી મૂળનાં લોકોનાં
અધિકારોની રક્ષા કરવાનો અને તેમને
રોજગાર અપાવવાનો હતો. શિવસેનાને લાગતું
હતું કે, ગુજરાતીઓ, મારવાડીઓ અને દક્ષિણ
ભારતમાંથી આવેલાં મજૂરોનાં કારણે મરાઠી
લોકોને રોજગાર મળતો નથી. આગળ જતા
મુંબઈનાં મોટાભાગનાં ટ્રેડ યુનિયન્સ પર તેમણે
પ્રભુત્વ મેળવી લીધું. આ બધા સંગઠનો પર અગાઉ
કોમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રભુત્વ હતું. શિવસેનાના
કાર્યકરોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે
છે. તેઓ બાલ ઠાકરેને 'હિન્દુ હૃદય સમ્રાટ'ના
હુલામણા નામથી સંબોધતા
હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દા પર ભાજપ અને
શિવસેનાની વચ્ચે યુતિ સધાઈ. વર્ષ 1995માં
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં યુતિને
બહુમત મળ્યું. વર્ષ 1995-1999 દરમિયાન બાલ
ઠાકરેને 'રિમોટ કંટ્રોલ' તરીકે ઓળખવામાં
આવતાં. એવું કહેવાતું કે મહારાષ્ટ્રની સરકારને
બાલ ઠાકરે રિમોટ કંટ્રોલ દ્વારા ચલાવે છે.
જોકે, 1996નું વર્ષ બાલ ઠાકરે માટે ખરાબ રહ્યું
હતું. તેમના પત્ની મીના ઠાકરેનું સપ્ટેમ્બર
મહિનામાં નિધન થયું. એપ્રિલ મહિનામાં
તેમના મોટાપુત્ર બિન્દુ માધવ ઉર્ફે બિન્દાનું
નિધન થયું
આરોગ્ય
જુલાઈ મહિનામાં શિવસેનાના વડા બાલ
ઠાકરે લીલાવતી હોસ્પિટલની આઈસીયુમાં
દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે શ્વાસની
તકલીફની ફરિયાદ કરી હતી. ત્યારબાદ
નવેમ્બર મહિનામાં પણ બાલ ઠાકરેની તબિયત
લથડી હતી. શિવસેનાના ધારાસભ્યો
અને સાંસદોની એક બેઠક  અચાનક જ
બોલાવવામાં આવી હતી.જોકે, આ બેઠક બાદ
અને
પછી શિવસેનાના મુખપત્ર સામનામાં લેખ
દ્વારા બાલ ઠાકરેએ પોતે સ્વસ્થ
હોવાનાં અણસાર આપવાનો પ્રયાસ કરેલો.
.
Join my telegram channel
.

https://telegram.me/gujaratimaterial

Subhash Chandra Bose ---- સુભાષચન્દ્ર બોઝ

Subhas Chandra Bose
Political leader
Image result for Subhash Chandra Bose

Description

Subhas Chandra Bose was an Indian nationalist whose defiant patriotism made him a hero in India, but whose attempt during World War II to rid India of British rule with the help of Nazi Germany and Imperial Japan left a troubled legacy. Wikipedia
Born23 January 1897, Cuttack
Died18 August 1945, Taipei, Taiwan
SpouseEmilie Schenkl (m. 1937–1945)

23 Jan

👉23 જાન્યુઆરી - નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નો જન્મદિન
👉23 જાન્યુઆરી 1897 નાં રોજ જન્મ્યા
👉આદોલનકાર
👉ગાંધીજી નાં મીઠાં નાં સત્યાગ્રહ ને "નેપોલિયન ની પેરિસ યાત્રા" નામ આપ્યું
👉આઝાદ હિન્દ ફૌઝ ની રચના કરી

બાલાસાહેબ ઠાકરે -- Bala Saheb Thackeray

👁‍🗨💠🔰♻️👁‍🗨♻️🔰👁‍🗨♻️🔰💠
હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે
🔰💠🔰👁‍🗨🔰💠👁‍🗨🔰💠👁‍🗨🔰

સામાન્ય કાર્યકરથી શરૂ કરી હતી કેરિયર, 'રિમોટ કંટ્રલ'થી ચલાવતા મહારાષ્ટ્ર સરકાર

*બાલ કેશવ ઠાકરેને બાલાસાહેબ ઠાકરે તરીકે ઓળખવામાં આવતાં. તેમનો જન્મ તા.23મી જાન્યુઆરી 1926નાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમને 'હિન્દુ હૃદય સમ્રાટ' તરીકે પણ ઓળખવામાં આવતાં. શિવસેનાના સ્થાપક બાળાસાહેબે મહારાષ્ટ્રના રાજકારણ પર છાપ છોડી છે.*

*ઠાકરેએ અંગ્રેજી અખબાર 'ધ ફ્રી પ્રેસ જનરલ'માં કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1960માં તેમણે પોતાનું રાજકીય સામયિક 'માર્મિક' શરૂ કરવા માટે નોકરી છોડી દીધી. બાલ ઠાકરેએ મુંબઈમાં વસતા ગુજરાતીઓ, મારવાટીઓ અને દક્ષિણ ભારતીયોનાં વધતાં જતાં પ્રભાવ સામે ચળવળ ચલાવી હતી. વર્ષ 1966માં શિવસેનાની સ્થાપના કરીને બાલ ઠાકરેએ રાજકીય વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો.*

🎯બાલ ઠાકરેની વિચારધારા પર હતી આમની અસર

लेक्ज़ॅन्डर कॅनिंघम --- Leczander Canningham

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
*प्रसिद्धि 'भारत के पुरातत्त्व अन्वेषण के पिता'*
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✅✅✅✅कनिंघम♦️♦️♦️♦️
👇👇👇👇👇👇👇👇👇👇👇
पूरा नाम अलेक्ज़ॅन्डर कॅनिंघम

👉जन्म 23 जनवरी, 1814
💐💐मृत्यु 18 नवम्बर, 1893

कर्म-क्षेत्र पुरातत्त्व अन्वेषक

*अन्य जानकारी कॅनिंघम ने अनेक पुरातत्त्व-स्थलों की खोज की तथा इस विषय पर कई ग्रंथ भी लिखे, जिनका महत्त्व आज भी है।*

"भारत के पुरातत्त्व अन्वेषण का पिता" कहा जाता है। कॅनिंघम एक ब्रिटिश पुरातत्वशास्त्री तथा सेना में अभियांत्रिक पद पर नियुक्त थे। इनके दोनों भाई फ़्रैन्सिस कॅनिंघम एवं जोसफ़ कॅनिंघम भी अपने योगदानों के लिए ब्रिटिश भारत में प्रसिद्ध हुए थे।

*🔰🔰भारत आगमन*

1833 ई. में एक सैनिक शिक्षार्थी के रूप में वह ब्रिटेन से भारत आये थे, सैनिक इंजीनियर बनकर युद्धों में भाग लिया तथा बाद में बर्मा (वर्तमान म्यांमार) और पश्चिमोत्तर प्रांत के मुख्य अभियंता रहे। वर्ष 1861 ई. में सेवानिवृत्त होने पर वह पुरातत्त्व के काम में लग गये तथा अपने अध्ययन के आधार पर मृदाशास्त्र के अधिकारी विद्वान् माने जाने लगे।

Tuesday, January 22, 2019

વાસી અબ્બાસ અબ્દુલ અલી -- Wasi Abbas Abdul Ali


👉 સવિશેષ પરિચય

🔶🔶🔶   મરીઝ 🔷🔷🔷🔷

🔸વાસી અબ્બાસ અબ્દુલઅલી, ‘મરીઝ’ (૨૨-૧-૧૯૧૭, ૧૯-૧૦-૧૦૮૩) : ગઝલકાર. જન્મ સુરતમાં, અભ્યાસ બે ધોરણ સુધી, વ્યવસાયે પત્રકાર.

🔹આ  થોડીક નઝમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંની અનેક બીજાઓને વહેંચેલી-વેચેલી એમ કહેવાય છે. પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે. એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ (૧૯૭૫) અને બીજો ‘નકશા’ (મરણોત્તર, ૧૯૮૪) છે. આ ઉપરાંત અન્ય સાથે એમની રચનાઓ ‘દિશા’ (૧૯૮૦)માં સંપાદિત થયેલી છે.

‘મરીઝ’ની ગઝલ એની સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમી ઊંચી કવિતા સિદ્ધ કરી શકી છે. એમની ગઝલોમાં ઉત્તમ શેરોની સંખ્યા ઘણી છે. કેટલીક તો સાદ્યન્તસિદ્ધ ગઝલો છે. એમણે જીવન વિશે, પોતાની અવદશા વિશે, ભગ્નપ્રણયની વ્યથા વિશે, દોસ્તો વિશે અને પરવરદિગાર વિશે કલાત્મક અભિવ્યક્તિવાળા અશઆર આપ્યા છે, જેમાંના ઘણા યાદગાર છે. એમના શેરની વિશેષતા એ છે કે તે સાદી સરળ વાણીમાં અર્થઘન અને માર્મિક વાત કહે છે. એમાં કવિનો મર્મ કે ક્યારેક કટાક્ષ એવી રીતે ધ્વનિત થતો હોય છે કે તે સહસા પમાય નહીં. આમ, ઊંડાણ અને અસરકારકતાના ગુણોને કારણે કાવ્યરસિકો એમને ગાલિબ સાથે સરખાવવા પ્રેરાયા છે. તેઓ ગુજરાતી ગઝલક્ષેત્રે સાચકલી કવિતાના સર્જક છે.

Monday, January 21, 2019

રજની પટેલ - Rajni Patel

જ્ઞાન સારથિ, [18.03.17 16:52]
સાહિત્ય સુગમ: રજની પટેલ

દલપતરામ

ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યોમાં છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં જાન્યુઆરી ૨૧, ૧૮૨૦ના રોજ થયો હતો. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે.

Saturday, January 12, 2019

સ્વામી વિવેકાનંદ --- Swami Vivekananda

Raj Rathod, [02.07.19 00:21]
[Forwarded from જ્ઞાન ગંગા એકેડમી (a m pandya)]
આજનો દિન વિશેષ 🌺
●●●●●●●●●●●●●●●●●●●●
📌સવામી વિવેકાનંદ જન્મતિથિ
➡️ સવામી વિવેકાનંદ
✅ જન્મ : ૧૨/૦૧/૧૮૬૩ સંવત ૧૯૧૯ પોષવદ સાતમ

, સોમવાર, મકરસંક્રાંતિના પવિત્ર પર્વે
✅ જન્મસ્થળ : કોલકાતાના સિમુલિયા (સિમલા) પરગણામાં
✅ માતાનું નામ : ભુવનેશ્વરીદેવી
✅ પિતાનું નામ : વિશ્વનાથ દત્ત
✅ પિતાનો વ્યવસાય : વકીલાત
✅ મળનામ : નરેન્દ્રનાથ
✅ લાડકું નામ : બિલે
✅ બાળપણમાં નરેન્દ્રના તોફાનો :
✅ બહેનોને ચીઢવવી
થાળી – વાટકા ફેંકવા
- પ્યાલા – રકાબી ફોડી નાખવા
- માતાના ઠપકાને ન ગણકારવો
- ઘરની સામગ્રીને બહાર ફેંકી દેવી

Thursday, January 10, 2019

12 Oct

💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*ઈતિહાસમાં ૧૨ ઓક્ટોબરનો દિવસ*
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*💠🙏💠રામ મનોહર લોહિયા💐💠*

'ભારત છોડો આંદોલન' અને હિંદીને રાષ્ટ્ર ભાષા જાહેર કરવામાં મહત્ત્વનું યોગદાન આપનારા આઝાદીની ચળવળના લડવૈયા રામ મનોહર લોહિયાનું દેહાવસાન વર્ષ ૧૯૬૭માં આજના દિવસે દિલ્હીમાં થયું હતું. 

*🔶🌊🔶🌊કોલંબસ ડે🔷🌊🔷🌊*

યુરોપથી ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવાની કવાયત દરમિયાન વર્ષ ૧૪૯૨માં આજના દિવસે ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકા પહોંચી ગયો હતો. અમેરિકામાં આજનો દિવસ કોલંબસ ડે તરીકે ઉજવાય છે અને જાહેર રજા પણ રાખવામાં આવે છે.

*🛡🔶🛡બાલી ટાપુ એટેક🛡🔶🛡*

ઇન્ડોનેશિયાના ખૂબસુરત બાલી ટાપુ પર વર્ષ ૨૦૦૨માં આજના દિવસે ઇસ્લામિક ત્રાસવાદી જૂથ 'જેમાહ ઇસ્લામિયા' દ્વારા કરવામાં આવેલા સુસાઇડલ બોમ્બ વિસ્ફોટમાં ૨૦૨ લોકોના મોત થયા હતા અને ૩૦૦ ઘાયલ થયા હતા. 

Wednesday, January 9, 2019

ડો. હરગોવિંદ ખુરાના --- Dr. Hargovind Khurana

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*🔶🔶ડો. હરગોવિંદ ખુરાના🔷*
🔶🔷🔶🔷🔶🔷🔶🔶🔷🔷
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨

પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝની ભૂમિકા શું છે તે કેવી રીતે આ ભૂમિકા ભજવે છે તે વિશે અત્યારસુધી ઘણી શોધ થઈ ચૂકી છે, પણ આ શોધના પ્રણેતા વિશે આજે આપણે વાત કરવાની છે, આ શોધના પ્રણેતા મૂળ ભારતના છે. તેમના વિશે વિગતે થોડી માહિતી મેળવીએ.

*ભારતના મેઘાવી જીવ રસાયણશાસ્ત્રી ડો. હરગોવિંદ ખુરાનાનો જન્મ તા. ૯/૧/૧૯૨૨ના રોજ ભારતના (અંગ્રેજી હકુમત હેઠળ આવેલા) પંજાબ રાજ્યના રાયપુર (હાલમાં પકિસ્તાનમાં) ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો. તેમના પિતા પટવારી હતા. બાળપણથી જ તેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. એમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાધારણ આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને પણ એમના પિતાએ એમને વધુ શિક્ષણ અપાવવા પ્રયત્ન શરૂ કર્યા. પિતાના પ્રયત્નોના ફળસ્વરૂપ એમણે મહેનતથી અભ્યાસ કર્યો. પંજાબ યુનિવર્સિટીમાંથી ઈ. સ. ૧૯૪૩ના વર્ષમાં તેઓ સ્નાતક થયા. પછી ઈ. સ. ૧૯૪૫ના વર્ષમાં તેઓ રસાયણશાસ્ત્ર તથા જૈવિક રસાયણશાસ્ત્ર (બાયોકેમેસ્ટ્રી) વિષય અનુસ્નાતક પણ થયા. અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા. અહિંથી એમણે ઈ.સ. ૧૯૪૮માં પી. એચ. ડી.ની પદવી પણ મેળવી.*

હિમા દાસ --- Hima Das

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
🥇🥇🥇🥇🥇
છઠ્ઠો ગોલ્ડ...
🥇🥇🥇🥇🥇
હેલો પપ્પા,
તમે લોકો જ્યારે સુઈ ગયા હતા ત્યારે મેં ઇતિહાસ સર્જી ગોલ્ડ મેડલ જીત્યો છે.

બેટા, અમે પણ તને રેસમાં દોડતી જોવા માટે જાગ્યા હતા...

અને હિમા દાસ ભાવુક થઈ ફોન પર રડી પડી....

12મી જુલાઈના રોજ ફિનલેન્ડના ટેમ્પિયર શહેરના રેટિના સ્ટેડિયમમાં આયોજિત વર્લ્ડ અન્ડર-20 એથ્લેટિક્સ સ્પર્ધામાં મહિલાઓની 400 મીટર દોડમાં બંદૂકમાંથી ગોળી છૂટે એમ દોડી 51.46 સેકન્ડમાં દોડ પુરી કરી સુવર્ણચંદ્રક મેળવનારી હિમા દાસનો 20 દિવસમાં આ  પાંચમો ગોલ્ડ મેડલ હતો.

દીકરીની આ સિદ્ધિનો પ્રતિભાવ આપતા હિમાના પિતા રંજીતદાસે મીડિયાને કહ્યું કે હું 'ને મારી પત્ની જોનાલી ગઈ રાત્રે ઊંઘી શક્યા ન હતા. કારણકે અમને ચિંતા હતી કે હિમાની સફળતા બાદ અભિનંદન આપવા આવનારાઓને અમે પૂરતું ભોજન આપી શકીશું કે નહીં..? શાકભાજી તો ખૂટી નહીં પડે ને. ?

Hima das

Hima Das
Olympic athlete

Description

Hima Das, nicknamed the Dhing Express, is an Indian sprint runner from the state of Assam. She holds the current Indian national record in 400 metres with a timing of 50.79 s that she clocked at the 2018 Asian Games in Jakarta, Indonesia. Wikipedia
Born9 January 2000 (age 19 years), Dhing
Height1.67 m
Weight52 kg