Wednesday, August 21, 2019

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા -- Gaurishankar Uday Shankar Oza

🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
🎯ગૌરીશંકર ઉદયશંકર ઓઝા🔰
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા કે ગગા ઓઝા આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી હતાં. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સન્યાસ લીધો હતો અને સચ્ચિદાનંદ સરસ્વતિના નામે ભાવનગર શહેરની બહાર આશ્રમ બનાવીને રહેતા હતાં તથા સંન્યાસી જીવન ગાળતા હતાં.

જન્મની 👉 ઓગસ્ટ ૨૧, ૧૮૦૫
ભાવનગર રાજ્યમાં ઘોઘા પરગણું
મૃત્યુની વિગત ડિસેમ્બર ૧, ૧૮૯૧
ભાવનગર રાજ્યમાં ભાવનગર શહેર
મૃત્યુનું કારણ⭕️ કુદરતી
અભ્યાસ ગુજરાતી પ્રાથમિક્ શિક્ષણ
વ્યવસાય મુખ્ય કારભારી, ભાવનગર રાજ્ય

21 Aug 2019 --- NC