Monday, April 22, 2019

વિશ્વ પૃથ્વી દિવસ --- World Earth Day

જ્ઞાન સારથિ, [22.04.17 22:36]
🀄️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🀄️
🌎🌍🌏🌎🌍🌏🌎

  વિશ્વ પૃથ્વી દિવસ

🌎🌍🌏🌏🌎🌏🌏🌍
(વિશ્વ પૃથ્વી દિવસ અને  પૃથ્વી ની સંપૂર્ણ માહિતી 🗳PDF માં)

🌒🌑The theme for 2017 is “Environmental & Climate Literacy”, and aims empower everyone with the knowledge of climate change in order to inspire action towards environmental protection.

🌓🌔પર્યાવરણીય વિનાશની સમસ્યાઓ વધતી જાય છે અને પર્યાવરણ સુરક્ષા પ્રાપ્ત કરવા માટે તેની જરૂરિયાતો વિશે લોકોમાં જાગરૂકતા લાવવાં માટે દર વર્ષે ૨૨ એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે.


🌎🌎આજે વિશ્વના 192 દેશોના લોકો પૃથ્વી દિવસ દ્વારા ઉજવણી કરી.

લોર્ડ ડેલહાઉસી --- Lord Dalhousie

♦️✅⭕️💠🎯♦️✅💠♦️⭕️💠🎯
*લોર્ડ ડેલહાઉસીના જન્મ દિવસે જોઈએ એને ભારત માં કરેલ ફેરફાર અને યોગદાન વિશે* લોર્ડ ડેલહાઉસી (1848- 1856):-
🇮🇳🔰🇮🇳🔘🔰🇮🇳🔘🔰🇮🇳🔘🔰🇮🇳
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*- સૌથી નાની વયે ગવર્નર જનરલનું પદ શોભાવનાર,* 🎯👉ખાલસાનીતિ અમલમાં, *સિમલા ઉનાળું પાટનગર બનાવ્યું,* *ગુરખા રેજીમેન્ટની સ્થાપના, 🚞🚋🚃1853માં રેલ્વે, 🚠🚡પી.ડબલ્યુ.ડી.ની સ્થાપના, 📮📤પ્રથમ ટેલીગ્રાફિક્ લાઈનની શરુઆત.*

*- રૂડકીમાં ઈજનેરી કોલેજની સ્થાપનામાં વિશેષ રુચિ, અડધા આનાના દરવાળી ‘ 🏷📧📑પોસ્ટકાર્ડ પ્રથા’ દાખલ કરી.*

*- 1853 માં સનદી ધારાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુદત અનિશ્ચિત બની, ખાલસા નીતિ દ્વારા પંજાબ-ખાલસા તેમજ ઝાંસી, નાગપુર, સંભલપુર, વરડ –ખાલસા , અવધ-ખાલસા.*

*📇📇ડેલહાઉસી બ્રિટિશરો ની ભેટ છે. અંગ્રેજો એ આને ૧૮૫૪માં વિકસાવ્યું હતું. તથા વાયસરોય લોર્ડ ડેલહૌઝી ના નામ પરથી આ જગ્યાનું નામ ડેલહાઉસી રાખવામાં આવ્યું. આ એક સુંદર એવું હિલસ્ટેશન છે. ઉપરાંત આ એકદમ શાંત શહેર છે. ડેલહાઉસી સમુદ્ર સપાટીથી લગભગ 7000 ફીટ ઊંચું છે.*

🔰ડેલહાઉસી ઘૌઘાધાર પર્વત શૃંખલાઓ ની મધ્ય માં સ્થિત ખુબ જ સુંદર પર્યટક સ્થળ છે. આ પર્વતીય સ્થળ હિમાચલ પ્રદેશના ચંબામાં આવેલ છે. ડેલહાઉસી (Dalhousie) એક ખુબ જ સુંદર એવું પર્યટક સ્થળ છે. પર્વતો થી ઘેરાયેલ આ જગ્યા જોવાલાયક છે. જોકે, આ સિઝનમાં અહીનો બરફ પીગળવા લાગે છે.