Monday, July 8, 2019

ICJ में अब तक के भारतीय जज --- Indian judges till now in ICJ

*🌍ICJ में अब तक के भारतीय जज🌍* 
👇👇👇👇👇👇👇👇👇

*💎💎1950 के बाद अबतक चार भारतीयों को आईसीजे का जज बनने का अवसर मिला है। आईसीजे में अभी *जस्टिस दलवीर भंडारी हैं,जो सुप्रीम कोर्ट के जज रह चुके हैं।*
*जस्टिस दलवीर भंडारी को कुल 193 देशों में से 122 देशों का समर्थन मिला था। उन्होंने सिक्‍युरिटी काउंसिल में भी 15 में से 13 वोट हासिल किए। जज चुने जाने के लिए महासभा में 97 और सुरक्षा परिषद में 8 वोटों की जरूरत होती है। इंटरनेशनल कोर्ट में आम तौर पर जज का चयन 9 साल के लिए होता है।*
*1950 के बाद इस आईसीजे में भारत के चार जजों को मौका मिला है। इनमें दलवीर भंडारी और डॉ नगेंद्रसिंह का संबंध राजस्थान से है।*

કુલભૂષણ જાધવ --- kulbhushan-jadhavs

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
કુલભૂષણ જાધવની ફાંસી પર સ્ટેઃ 

ઇન્ટરનેશનલ કોર્ટમાં(ધ હેગ (નેધરલેન્ડ્સ)) કોણે શું કહ્યું
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🕵🕵આઈસીજેના પ્રેસિડન્ટ, ન્યાયમૂર્તિ રોની અબ્રાહમે💂💂💂

જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવની ફાંસીની સજા ઉપર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં નિર્ણયની કાર્યવાહી ચાલુ છે. 


🎓વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન ડિવિઝનના વડા તરીકે કામગીરી બજાવતા દીપક મિત્તલ
💃ભારતમ વિદેશપ્રધાન સુષમા સ્વરાજ

- પાકિસ્તાનના જાધવના જાસૂસ હોવાના આરોપ સાચા માની શકાય નહીંઃભારત

- ભારતે જાધવની ફાંસીની સજા રદ્દ કરવા માટેની માંગણી કરી

🇵🇰આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ કેસમાં ભારતે દલીલમાં કહ્યું કે પાક વિયેના સંધિનો ભંગ કરી રહ્યું છે. વળી, કુલભૂષણને કાઉન્સિલર એક્સેસ પણ અપાયો નથી. ભારતની એ પણ દલીલ રહી કે પાકે કુલભૂષણના માતા-પિતાને મળવા માટે પણ વિઝા ન આપ્યા.

😡😡😡આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ મામલે પાકિસ્તાને દલીલો કરી, પણ કોર્ટે તે માન્ય ન રાખી. પાકિસ્તાને આ મામલાને રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો ગણાવવાથી માંડીને તે જાસૂસ હોવાની દલીલો કરી.

OBOR-One Belt One Road

👆👆👆
*🌷OBOR* Project🌷Part-1

*💥OBOR-One Belt One Road*
*💥ઑબૉર-વન બેલ્ટ વન રોડ*

👉ચીનની મહત્વાકાંક્ષી યોજના
👉ચીન આ યોજના થકી આખુ ય એશિયા વિંધિને છેક યુરોપ અને આફ્રિકાને રોડ,રેલવે અને સમુદ્રમાર્ગેથી સાંકળીને પોતાનુ વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે

*💥આ યોજના અંતર્ગત ચીન કુલ 6 મહામાર્ગ (સુપર હાઇએ) તૈયાર કરશે*

1-ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર

2-બાંગ્લાદેશ-ચીન-ભારત-મ્યાનમાર ઇકોનોમિક કોરિડોર

3-ન્યુ ઇરેશિયન લેન્ડ બ્રિજ

4-ચીન-મંગોલિયા-રશિયા ઇકોનોમિક કોરિડોર

5-ચીન-મધ્ય એશિયા-પચ્છિમ એશિયા ઇકોનોમિક કોરિડોર

6-ચીન-ઇન્ડોચાઇના કોરિડોર

ડો.એડવર્ડ જેનર --- Dr. Edward Jenner

🌀🌀🌀🌀🌀
ડૉ.એડવર્ડ જેનર
✳️✳️✳️✳️✳️

૧૮મી સદીના અંત સુધીમાં શીતળા કેવો કાળો કેર વર્તાવ્યો હતો તે સમયે યુરોપમાં લગભગ છ કરોડ લોકો શીતળાના રોગના કારણે અવસાન પામ્યા હતા. 

✳️આજે તો ભારત જેવા ગરીબ દેશોમાં પણ શીતળા નાબૂદ થઇ ગયો છે. આજે સમગ્ર વિશ્વમાં શીતળા રોગ નાબૂદ થઇ ચૂક્યો છે. ✳️❇️તેનો પ્રાથમિક શ્રેય ડૉ.એડવર્ડ જેનર નામના અંગ્રેજ તબીબને ફાળે જાય છે. 
💹✳️આ તબીબે શીતળાની રસી મુકવાનો સિધ્ધાંત ઈ.સ. ૧૭૯૬માંશોધી કાઢ્યો હતો. આવા મહાન વિજ્ઞાનીનો જન્મ તા. ૧૭/૫/૧૭૪૯ના રોજ ઈંગ્લેન્ડમાં આવેલા બર્કલે પરગણામાં પાદરી પરિવારમાં થયો હતો.

આદિ શંકરાચાર્ય ---- Adi Shankaracharya

Adi Shankara
Indian philosopher

Description

Adi Shankaracharya was an early 8th century Indian philosopher and theologian who consolidated the doctrine of Advaita Vedanta. He is credited with unifying and establishing the main currents of thought in Hinduism. His works in Sanskrit discuss the unity of the ātman and Nirguna Brahman "brahman without attributes".Wikipedia
Born788 AD, Kalady
Died820 AD, Kedarnath
Full nameShankara

સિક્કિમ ---- Sikkim

🏴🏁🏴🏁સિક્કિમ⛱🗿⛱🗿

🔺🔻🔺🔻🔺🔻🔻🔻🔺
સિક્કિમના ધારાગૃહે રાજાશાહીનો અંત અને ભારતના બંધારણીય ભાગ તરીકે ભળવાનો ઠરાવ કર્યો એટલે ભારતના બંધારણના ૩૬માં સુધારા દ્વારા સિક્કિમ ભારતનું રાજ્ય બન્યું.

રાજધાની+= ગંગટોક

🔷રાજ્યપાલ શ્રીનિવાસ દાદાસાહેબ પાટીલ

• મુખ્યમંત્રી પવન ચામલિંગ (સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ, SDF)

🔶અધિકૃત ભાષા

નેપાળી (lingua franca)
અંગ્રેજી
સિક્કિમીઝ, અને લેપ્ચા (૧૯૭૭ થી)
લિંબુ (૧૯૮૧ થી)
નેવારી, ગુરુંગ, મગાર, શેરપા, અને તમાંગ (૧૯૯૫ થી)
સુંવાર (૧૯૯૬ થી)

प्रमुख देशों के राष्ट्रीय चिह्न --- National mark

प्रमुख देशोँ के राष्ट्रीय चिह्न

1. भारत: अशोक चक्र
2. अमरीका: गोल्डेन रॉड
3. आस्ट्रेलिया: कंगारू
4. जर्मनी: कॉर्न फ्लॉवर
5. बांग्लादेश: वाटर लिली
6. फ्रांस: लिली
7. नीदरलैण्डस: शेर
8. ईरान: गुलाब का फूल
9. श्रीलंका: स्वर्ण कमल घेर शेर
10. स्पेन: गरूड पक्षी
11. तुर्की: चाँद-तारा
12 जापान: गुलदाऊदी
13. इटली: सफेद लिली
14. कनाडा: चिनार का पत्ता
15. ग्रेट ब्रिटेन: गुलाब का फूल
16. डेनमार्क: समुद्री तट
17. नार्वे: शेर
18. पाकिस्तान: चाँद-तारा
19. न्यूजीलैंड: कीवी
20. जिम्बाब्वे: ढाल

નરસિંહ મહેતા એવોર્ડ --- Narsingh Mehta Award

🏆નરસિંહ મહેતા એવોર્ડ🏆


✔નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. 
✔આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે. 
✔આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે.
✔ આ સન્માનમાં મહાનુભાવને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિચિન્હ આપવામાં આવે છે.

રણજિતરામ સુવર્ણચંદ્રક ---- Ranjitram Gold Medal

👁‍🗨રણજિતરામ સુવર્ણચંદ્રક👁‍🗨 

✔રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. 
✔આ પુરસ્કાર ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર રણજિતરામ મહેતાની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે. 
✔હાલમાં રણજિતરામ સુવર્ણચંદ્રકના નિર્ણય માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિમાંથી એક નિર્ણાયક સમિતિ નીમવામાં આવી છે અને 
✔એની મદદથી આ રણજિતરામ સુવર્ણચંદ્રક અંગેનો નિર્ણય ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિ કરે છે.