Tuesday, May 28, 2019

લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા ---- Lok Bharti Gram Vidyapith, Sunsara

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏡🏚🏡🏚🏡🏚🏡🏚🏡🏚🏡🏚

🏡લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા

🏯🏟🏯🏟🏯🏟🏯🏟🏯🏯🏟
(સંપૂર્ણ માહિતી PDF મા)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા , ૨૮ મે ૧૯૫૩ ના રોજ પ્રખર 🎯ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકર અને તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના હાથે થયું હતું. 

🎯ગુજરાતની સર્વપ્રથમ આ ગ્રામવિદ્યાપીઠને ‘લોકભારતી’– એવું મઝાનું નામ કવિ-મનિષીઉમાશંકર જોશીએ આપ્યું હતું. આ નામ જ સૂચવે છે કે આ વિદ્યાપીઠમાં લોક અને ‘ભારતી’ કહેતા સરસ્વતીરૂપ વિદ્યાનું સુભગ મિલન રચાવાનું છે ! ઉદ્¬ઘાટક ઢેબરભાઈએ આ સંસ્થાને ‘એક અકિંચન બ્રાહ્મણની મહાન – અમૂલી ભેટ’ ગણાવી હતી.

🎯🎯 આ સંસ્થા મહાત્મા ગાંધીનાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. 

28 May

🐾🐾ઈતિહાસમાં ૨૮ મેનો દિવસ🐾🐾


💢♦️વિનાયક દામોદર સાવરકર♦️💢

' હિંદુત્ત્વ ' શબ્દની બહોળી વ્યાખ્યા આપી સામાજિક એકતાની નવી જ ફિલોસોફી રજૂ કરનારા સ્કોલર ' વીર સાવરસકર' નો જન્મ વર્ષ ૧૮૮૩માં આજના દિવસે નાસિક પાસેના ભગુરમાં થયો હતો .
👏સ્વતંત્ર સેનાની અને "ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ" પુસ્તકના લેખક વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર) નો જન્મ થયો.

⛺️🏰🏰૧૯૫૩ - લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ ,
સણોસરા , ભાવનગર જિલ્લો ,ગુજરાત , ની સ્થાપના.🏕⛩⛩⛩

🏡ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે ઘઉંની જાત લોક-1 (લોક-વન કે
લોકવન ) અહીં શોધવામાં આવી હતી જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.
🙏🙏શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા , ૨૮ મે ૧૯૫૩ ના રોજ પ્રખર ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકર નાં વરદ હસ્તે ખુલ્લી મુકાઇ. આ સંસ્થા મહાત્મા ગાંધીનાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે. શ્રી
મનુભાઈ પંચોળી આ સંસ્થાનાં સહસ્થાપક છે.

વિનાયક દામોદર સાવરકર --- Vinayak Damodar Savarkar

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🇮🇳🙏
🇮🇳🇮🇳વિનાયક દામોદર સાવરકર🙏🙏
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

💢જન્મ ૨૮ મે ૧૮૮૩
ભાગુર, નાસિક , મહારાષ્ટ્ર
💢મૃત્યુ ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬
મુંબઈ , મહારાષ્ટ્ર
💢મૃત્યુનું કારણ આમરણાંત ઉપવાસ 

♦️અન્ય નામો ♦️સ્વાતંત્યવીર સાવરકર, વીર સાવરકર, બડા બાબુ, તાત્યારાવ

💢વંશીયતા મરાઠી
✏️શિક્ષણ બી.એ., બેરિસ્ટર (લંડન)
🔆🔆માતૃસંસ્થા મુંબઈ યુનિવર્સિટી, ગ્રેસ ઇન