Thursday, December 19, 2019

પ્રતિભા પાટીલ -- Pratibha Patil

👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀
*👵👳‍♀👵પ્રતિભા પાટીલ👵👳‍♀👵*
👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*🧑પ્રતિભા દેવીસિંહ પાટિલ પ્રજાસત્તાક ભારતના ૧૨માં અને આ પદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. 
*👉તેમણે 25 જૂલાઇ, 2007ના રોજ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના અનુગામી બની ભારતના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા.*
*👉૨૫ જૂલાઈ, ૨૦૧૨નાં રોજ નિવૃત થયા. તેમના અનુગામી પ્રણવ મુખર્જીએ ૨૫ જૂલાઈ, ૨૦૧૨ના આ પદ સંભાળ્યું.*

👁‍🗨જન્મ👉૧૯ ડિસેમ્બર ૧૯૩૪
નાદગાંવ, મહારાષ્ટ્ર
👁‍🗨કાર્યકાળ👉 જુલાઇ ૨૫, ૨૦૦૭ - જુલાઇ ૨૪, ૨૦૧૨
👁‍🗨ઉપરાષ્ટ્રપતિ 👉મોહમદ હમિદ અન્સારી

*💠ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)ના સભ્ય, શ્રીમતિ પ્રતિભા પાટિલની નિયુક્તિ સત્તા પર રહેલી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્ઝ અને ભારતીય ડાબેરીઓ દ્વારા કરવામાં આવી હતી.*
*💠19 જૂલાઇ, 2007ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી તેઓ નજીકના પ્રતિસ્પર્ધી ભૈરવ સિંઘ શેખાવતને હરાવીને જીતી ગયા હતા.*
💠 પાટિલ મહારાષ્ટ્ર વિધાન સભાના (1962-1985) સભ્ય તરીકે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એદલાબાદ મતદારક્ષેત્રનું પ્રતિનિધીત્વ કરતા હતા, અને તેઓ રાજ્ય સભાના નાયબ અધ્યક્ષા (1686-1988), અમરાવતીથી લોક સભાના સંસદ સભ્ય (1991-1996), અને 24મા તેમજ *પ્રથમ મહિલા રાજસ્થાનના ગવર્નર હતા* (2004-2007).

ગોવા મુક્તિ દિન --- Goa Liberation Day

🏛➖🏛➖🏛➖🏛➖🏛➖🏛
*🔶🔶🔶ગોવા મુક્તિ દિન🔷🔷🔷*
💠👁‍🗨♻️🔘🔰💠👁‍🗨♻️🔘🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*૧૯ ડિસેમ્બરે સંઘ પ્રદેશ દિવનો ૫૭મો મુક્તિ દિવસ*

*🔰👉18dec ૧૯૬૧માં ભારતે દિવ પર હુમલો કરીને પોર્ટુગીજોના શાસનમાંથી દિવને મુક્ત કરાવ્યુ હતું*

👁‍🗨💠👁‍🗨દમણ,

*૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારતને અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી હતી. પરંતુ ભારત સાથે જોડાયેલા સંઘ પ્રદેશ દિવ અને દમણ પર પોર્ટુગલોનું શાસન યથાવત રહ્યુ હતું. 💠👉🎯દિવ અને દમણની જનતાને પોર્ટુગીજના શાસનમાંથી મુક્ત કરાવવા ભારતે ૧૮ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ દિવ, દમણ અને ગોવા પર હુમલો કરીને આ ત્રણેય સંઘ પ્રદેશ પર કબજો જમાવ્યો હતો. ત્યારથી 🎯👉૧૯ ડિસેમ્બરના દિવસને મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુક્તિ દિવસની ઉજવણીને લઈને સંઘ પ્રદેશમાં ૩ દિવસ માટે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ .*
🎯👉આ ઉપરાંત સ્થાનિકો તેમજ બહારથી આવતા મહેમાનો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
* 🎯👉ઉલ્લેખનીય છે કે, ઈસ.૧૪૮૭થી ૧૪૯૫ સુધી પોર્ટુગીજોએ ભારતમાં પ્રવેશવા માટે સમુદ્ર માર્ગ શોધવાના પ્રયાસ કર્યા હતા. 🎯👉જેમણે ૧૪૯૬માં ભારત આવવાનો જળમાર્ગ શોધી લીધો હતો. પોર્ટુગીજોએ ભારતના પશ્ચિમ કિનારે આવેલા મહત્વના બંદરો પર વર્ચસ્વ સ્થાપીને વેપાર શરૂ કર્યો હતો. 🎯👉ઈસ.૧૫૩૧માં પોર્ટુગીજોએ👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨 સરદાર તુન દુ - હુનિયાએ 👁‍🗨👁‍🗨👁‍🗨દિવ પર કબજો જમાવ્યો હતો અને દિવને પોર્ટુગીજોનુ મુખ્ય મથક બનાવી દીધુ હતું. દિવ પરથી પોર્ટુગીજોનુ શાસન પડાવી લેવા માટે સુલ્તાન બહાદુરશાહના ભત્રીજા સુલ્તાન મહંમદે પોર્ટુગીજોના કિલ્લા પર હુમલો કર્યો હતો. 🎯પરંતુ દિવ કબજે કરવામાં તેમને સફળતા મળી નહતી. 🇮🇳🇮🇳🔰ભારતની આઝાદીના ૧૪ વર્ષ બાદ સરકારે દિવ પર હુમલો કર્યો હતો અને પોર્ટુગીજોના શાસનમાંથી દિવ, દમણ અને ગોવાને મુક્ત કરાવ્યા હતા.*