🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
ઈતિહાસમાં ૧૯ ઓગસ્ટનો દિવસ
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎤🎤🎤અમૃત ઘાયલ📚📋📚
' કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે ' સહિત અનેક અમર ગુજરાતી ગઝલોના સર્જક અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ એટલે કે 'અમૃત ઘાયલ 'નો જન્મ વર્ષ ૧૯૧૫માં આજના દિવસે રાજકોટના સરધારમાં થયો હતો .
💻📲💻સત્યા નાદેલા💻🖥💻
વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના CEO અને મૂળ ભારતીય સત્યાનો જન્મ ૧૯૬૭માં આજના દિવસે હૈદરાબાદમાં થયો હતો . તેમણે પહેલી નોકરી સન માઇક્રોસિસ્ટમ્સમાં કરી હતી .
🔋📡પહેલો કમ્યુનિકેશન સેટેલાઇટ📡
પ્રથમ કમ્યુનિકેશન સેટેલાઇટ Syncom 3 વર્ષ ૧૯૬૪માં આજના દિવસે અમેરિકાએ અંતરિક્ષમાં મૂક્યો હતો . પૃથ્વીથી ૩૬, ૦૦૦ કિલોમીટર દૂર આ ભ્રમણ કક્ષામાં તમામ કમ્યુનિકેશન સેટેલાઇટ તરતા મૂકાય છે .
ઈતિહાસમાં ૧૯ ઓગસ્ટનો દિવસ
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎤🎤🎤અમૃત ઘાયલ📚📋📚
' કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે ' સહિત અનેક અમર ગુજરાતી ગઝલોના સર્જક અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ એટલે કે 'અમૃત ઘાયલ 'નો જન્મ વર્ષ ૧૯૧૫માં આજના દિવસે રાજકોટના સરધારમાં થયો હતો .
💻📲💻સત્યા નાદેલા💻🖥💻
વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના CEO અને મૂળ ભારતીય સત્યાનો જન્મ ૧૯૬૭માં આજના દિવસે હૈદરાબાદમાં થયો હતો . તેમણે પહેલી નોકરી સન માઇક્રોસિસ્ટમ્સમાં કરી હતી .
🔋📡પહેલો કમ્યુનિકેશન સેટેલાઇટ📡
પ્રથમ કમ્યુનિકેશન સેટેલાઇટ Syncom 3 વર્ષ ૧૯૬૪માં આજના દિવસે અમેરિકાએ અંતરિક્ષમાં મૂક્યો હતો . પૃથ્વીથી ૩૬, ૦૦૦ કિલોમીટર દૂર આ ભ્રમણ કક્ષામાં તમામ કમ્યુનિકેશન સેટેલાઇટ તરતા મૂકાય છે .