Tuesday, April 30, 2019

સોનલ માનસિંગ ---- Sonal Mansingh

જ્ઞાન સારથિ, [30.04.17 22:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
💢♦️💢♦️💢♦️💢♦️

સોનલ માનસિંગ

🐾🔆🐾🔆🐾🔆🐾🔆

🐾✏️સપ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના સોનલ માનસિંગનો જન્મ તા.૩૦/૪/૧૯૪૪માં સંસ્કાર અને સંપત્તિ ધરાવતા પરિવારમાં મુંબઈમાં થયો હતો.
 પિતાનું નામ અરવિંદભાઈ પકવાસા અને માતાનું નામ પૂર્ણિમા પકવાસા હતું.

Monday, April 29, 2019

રણછોડલાલ છોટાલાલ --- Ranchhodlal Chhotalal

જ્ઞાન સારથિ, [30.04.17 01:09]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

⚙️⛓⚙️⚖️⚙️⛓⚙️⚖️⚙️⛓⚖️⚙️
રણછોડલાલ છોટાલાલ
⛓⚙️⚖️⛓⚙️⚖️⛓⚙️⚖️⛓⚙️⚖️

🚩🚩ગજરાતના મિલ ઉદ્યોગના ભીષ્મપિતામહ અને દેશના પ્રથમ મેયર રણછોડલાલ છોટાલાલ

📎📎૧૦૭ વર્ષ જૂની આર.સી.ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટનું નામ જેના પરથી પડયું છે તે ગુજરાતનાં મિલ ઉદ્યોગનાં ભીષ્મપિતામહ અને દેશનાં પ્રથમ મેયર રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ
📍૧૯૪ની જન્મજયંતી

 ( ઓગત્રીસમી એપ્રિલ , ૧૮૨૩– છવ્વીસમી ઓક્ટોબર, ૧૮૯૮

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ---- International dance day --- 29 April

જ્ઞાન સારથિ, [29.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
💃🚶💃🚶💃🚶💃🚶

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

👯👯‍♂👯👯‍♂👯👯‍♂👯👯‍♂
, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા 'અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન' દ્વારા
યુનેસ્કોનાં સહયોગમાં, ૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે.
🚶💃♦️💢💃🚶 29 એપ્રિલ એટલે ઇન્ટરનેશનલ ડાન્સ ડે. ફ્રેન્ચ ડાન્સર તથા બેલે માસ્ટર જીન જ્યોર્જેસ નોવરેના જન્મ દિવસે તેમની સ્મૃતિમાં દર વર્ષે ડાન્સ ડેની ઊજવણીની શરૂઆત યુનેસ્કોએ 1982થી કરી હતી.
🚩આ ઉજવણી ૧૯૮૨ થી,યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વ્રારા, શરૂ કરાયેલ છે.
‼️આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને,નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનોં છે.નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

Sunday, April 28, 2019

રાજા રવિ વર્મા ---- Raja Ravi Verma

જ્ઞાન સારથિ, [28.04.17 20:36]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎨🎯🎨🎯🎨🎯🎨🎯🎨🎯
રાજા રવિ વર્મા
🎨🎨🎨🎨🎨🎨🎨
(સંપૂર્ણ માહિતી PDF માં)

🎨રાજા રવિ વર્મા નાં તૈલચિત્રો ખુબ પ્રિય છે.

♻️રાજા રવિ વર્મા ભારતના સૌથી જાણીતા અને પ્રભાવશાળી ચિત્રકારોમાંના એક છે.
♻️૧૯મી સદીના અંતમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પાશ્ચાત્ય ચિત્ર શૈલી સાથે સંગમ કરીને અનેક પ્રખ્યાત ચિત્રો બનાવ્યા છે. 🔱૧૮૭૩માં વિયેના કલા પ્રદર્શનમાં તેમને પ્રથમ પારિતોષિક મળ્યું હતું.
🕉☪️ ભારતીય દેવી-દેવતાઓને સૌપ્રથમવાર કાગળ ઉપર ઉતારનાર અને મંદીરની બહાર લાવનાર આ ચિત્રકાર છે.

Friday, April 26, 2019

કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય તખ્તસિંહજી -------Colonel Maharaja Rao, Sir Shree Bhavsinghji, secondly, Takhtasinhji

જ્ઞાન સારથિ, [22.04.17 11:01]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👑👮🀄️👑👮🀄️👑👮🀄️👑👮🀄️
⚔️કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય⚔️
👑👮🀄️👑👮🀄️👑👮🀄️👑👮🀄️
(🔘ભાવસિંહજી (બીજા),કૃષ્ણકુમારસિંહ ગોહીલ અને ભાવનગર રજવાડું 🔚 સપૂર્ણ માહિતી 📩PDF માં)
⚔️👇👇👇👇👇👇👇👇👇⚔️

👮👑🎩કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય તખ્તસિંહજી, KCSI (૨૬ એપ્રિલ ૧૮૭૫ - ૧૬ જુલાઇ ૧૯૧૯) ગોહિલ વંશના મહારાજા હતા જેમણે ભાવનગર પર ૧૮૯૬ થી ૧૯૧૯ સુધી શાસન કર્યું હતું

👦🏻👑 તઓ તખ્તસિંહજીના સૌથી મોટા પુત્ર હતા અને તેમનો જન્મ ૨૬ એપ્રિલ, ૧૮૭૬ના રોજ થયો હતો.

🔖📊તમનું શિક્ષણ રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે થયું હતું.

Thursday, April 25, 2019

દીપચંદભાઇ ગાર્ડી --- Deepchabadi Gardi

🔶🔷♦️⭕️🔶🔷♦️⭕️🔶🔷♦️
*🐾🐾દીપચંદભાઇ ગાર્ડી🐾🐾*
🔶🔷⭕️✅🔶🔷👇✅🔶🔷⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

દીપચંદભાઈ ગાર્ડી (એપ્રિલ ૨૫, ૧૯૧૫ - જાન્યુઆરી ૭, ૨૦૧૪) જાણીતા દાનવીર હતા.

જન્મની વિગત👉 એપ્રિલ ૨૫, ૧૯૧૫
પડધરી 
મૃત્યુની વિગત 👉જાન્યુઆરી ૭, ૨૦૧૪
મુંબઈ 

અભ્યાસનું સ્થળ👉 ઈંગ્લેન્ડ 

તેમનો જન્મ રાજકોટ જિલ્લાનાં પડધરી ગામમાં થયો હતો. એમણે ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

ભાવનગરમાં ફઇના ઘરે રહીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ એમણે માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં મેળવ્યું હતું. અભ્યાસમાં તેજસ્વી હોવાના કારણે એમને સ્કોલરશીપ મળતી. ઇંગ્લેંડ જઇને બેરીસ્ટર થયા પછી એમણે મુંબઇને પોતાની કર્મભૂમિ બનાવ્યું હતું.

વિશ્વ મેલેરિયા દિવસ --- World Malaria Day

જ્ઞાન સારથિ, [25.04.17 07:44]
✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
🐝🐜🐝🐜🐝🐜🐝🐜🐝

વિશ્વ મેલેરિયા દિવસ
🐜🐛🐜🐛🐜🐛🐜🐛🐜

📨➖દર વર્ષે ૨૫ એપ્રિલ ના રોજ મેલેરિયાની જાગૃતિ લાવવા માટે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

📨➖“મેલેરિયાની વૈશ્વિક ટેકનીકલ વ્યૂહરચના ૨૦૧૬-૨૦૩૦” અનુસાર દીર્ઘકાલીન લક્ષ્યાંકોને પહોચી વળવા વિશ્વને મેલેરિયા મુક્ત કરવા માટે આ વર્ષનો વિષય સારી પ્રગતિ માટે મેલેરિયાનો નાશ કરો.

📨➖મ  ,૨૦૧૫માં વિશ્વ સ્વાસ્થ્ય મહાસભા દ્વારા આવનારા ૧૫ વર્ષમાં વૈશ્વિક મેલેરિયાની ખામીને ઘટાડવા માટેનો ધ્યેય નિર્ધારિત કરવામાં આવ્યો છે.આ મજબુત ધ્યેયો છે :

Wednesday, April 24, 2019

સચિન તેંડુલકર --- Sachin Tendulkar

જ્ઞાન સારથિ, [24.04.17 16:52]
Yuvirajsinh Jadeja:
🏏🏏🏏🏏🏏🏏🏏

સચિન તેંડુલકર

🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂

લીટલ માસ્ટર, તેન્ડીયા,  માસ્ટર બ્લાસ્ટર,  ધ માસ્ટર,ધ લીટલ ચેમ્પિયન

🔔જન્મ દિવસ 24 એપ્રિલ 1973📣

🍰🎂🍰🍰કરિકેટના ભગવાન સમાન ગણાતાં સચિન તેંડૂલકરનો આજે 44મો જન્મદિવસ છે. આ દિગ્ગજ ખેલાડીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાને ચાર વર્ષ પુરા થઇ ગયા, પરંતુ આજે પણ તેનો જાદુ બરકરાર છે. સચિને ક્રિકેટ જગતને ઘણું બધુ આપ્યું છે, તેના નામ પર ઘણા એવા રેકર્ડ છે જેને તોડવા અશક્ય છે. બેટિંગનો કદાચ જ એવો કોઇ રેકર્ડ હશે જે સચિનના નામ પર ના હોય.

🔆📚સચિન અપનાલય સંસ્થા દ્વારા ૨૦૦ બાળકોના અભ્યાસનો ખર્ચ ઊઠાવે છે.🙏

📙📚📙📚 તમની આત્મકથા પ્લેઇંગ ઈટ માય વે ગયા વર્ષે નવેમ્બરમાં આવી અને તેણે વેચાણના રેકોર્ડ પણ તોડી નાખ્યા.📚📙📰


પંચાયતી રાજ સ્થાપના --- Panchayati Raj

જ્ઞાન સારથિ, [24.04.17 11:16]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩
24 April 1993
ભારતમાં , પંચાયતી રાજ સ્થાપના કરતો ૭૩મો સંવિધાનીક સુધારો અમલમાં આવ્યો.
🚩🚩🚩🚩🚩🚩🚩

🀄️પચાયતી રાજ મુખ્યત્વે ભારત , પાકિસ્તાન, અને
નેપાળમાં આવેલ દક્ષિણ એશિયાઇ રાજકીય પ્રથા છે.

✋"પંચાયત" શબ્દ પાંચ (પંચ) અને વિધાનસભા (આયત) પરથી આવ્યો છે. પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કેરાયેલ પાંચ વડીલોનો સમુહ.

Tuesday, April 23, 2019

વિશ્વ પુસ્તક દિન --- World Book Day

જ્ઞાન સારથિ, [23.04.17 10:54]
[Forwarded from Yuvirajsinh Jadeja]
📚📙📙📚📙📙📙📙📙

પુસ્તક સાહિત્યનો પ્રાણ છે , એનાથી અંતરનો વિકાસ છે

જ્ઞાન પીપાષુઓ માટે પુસ્તકો અખૂટ ને અમુલ્ય ભંડાર છે

પુસ્તકો આપણી એક ધાર્મિક વિરાસત છે,જ્ઞાન ભંડાર છે

પુસ્તક એક પ્રેરણા છે, વિચારોના વહન માટેનું સાધન છે

ગાગરમાં સાગર સમાવતો એક પ્રેરક ને સાચો મિત્ર છે

Monday, April 22, 2019

વિશ્વ પૃથ્વી દિવસ --- World Earth Day

જ્ઞાન સારથિ, [22.04.17 22:36]
🀄️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🀄️
🌎🌍🌏🌎🌍🌏🌎

  વિશ્વ પૃથ્વી દિવસ

🌎🌍🌏🌏🌎🌏🌏🌍
(વિશ્વ પૃથ્વી દિવસ અને  પૃથ્વી ની સંપૂર્ણ માહિતી 🗳PDF માં)

🌒🌑The theme for 2017 is “Environmental & Climate Literacy”, and aims empower everyone with the knowledge of climate change in order to inspire action towards environmental protection.

🌓🌔પર્યાવરણીય વિનાશની સમસ્યાઓ વધતી જાય છે અને પર્યાવરણ સુરક્ષા પ્રાપ્ત કરવા માટે તેની જરૂરિયાતો વિશે લોકોમાં જાગરૂકતા લાવવાં માટે દર વર્ષે ૨૨ એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે.


🌎🌎આજે વિશ્વના 192 દેશોના લોકો પૃથ્વી દિવસ દ્વારા ઉજવણી કરી.

લોર્ડ ડેલહાઉસી --- Lord Dalhousie

♦️✅⭕️💠🎯♦️✅💠♦️⭕️💠🎯
*લોર્ડ ડેલહાઉસીના જન્મ દિવસે જોઈએ એને ભારત માં કરેલ ફેરફાર અને યોગદાન વિશે* લોર્ડ ડેલહાઉસી (1848- 1856):-
🇮🇳🔰🇮🇳🔘🔰🇮🇳🔘🔰🇮🇳🔘🔰🇮🇳
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*- સૌથી નાની વયે ગવર્નર જનરલનું પદ શોભાવનાર,* 🎯👉ખાલસાનીતિ અમલમાં, *સિમલા ઉનાળું પાટનગર બનાવ્યું,* *ગુરખા રેજીમેન્ટની સ્થાપના, 🚞🚋🚃1853માં રેલ્વે, 🚠🚡પી.ડબલ્યુ.ડી.ની સ્થાપના, 📮📤પ્રથમ ટેલીગ્રાફિક્ લાઈનની શરુઆત.*

*- રૂડકીમાં ઈજનેરી કોલેજની સ્થાપનામાં વિશેષ રુચિ, અડધા આનાના દરવાળી ‘ 🏷📧📑પોસ્ટકાર્ડ પ્રથા’ દાખલ કરી.*

*- 1853 માં સનદી ધારાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુદત અનિશ્ચિત બની, ખાલસા નીતિ દ્વારા પંજાબ-ખાલસા તેમજ ઝાંસી, નાગપુર, સંભલપુર, વરડ –ખાલસા , અવધ-ખાલસા.*

*📇📇ડેલહાઉસી બ્રિટિશરો ની ભેટ છે. અંગ્રેજો એ આને ૧૮૫૪માં વિકસાવ્યું હતું. તથા વાયસરોય લોર્ડ ડેલહૌઝી ના નામ પરથી આ જગ્યાનું નામ ડેલહાઉસી રાખવામાં આવ્યું. આ એક સુંદર એવું હિલસ્ટેશન છે. ઉપરાંત આ એકદમ શાંત શહેર છે. ડેલહાઉસી સમુદ્ર સપાટીથી લગભગ 7000 ફીટ ઊંચું છે.*

🔰ડેલહાઉસી ઘૌઘાધાર પર્વત શૃંખલાઓ ની મધ્ય માં સ્થિત ખુબ જ સુંદર પર્યટક સ્થળ છે. આ પર્વતીય સ્થળ હિમાચલ પ્રદેશના ચંબામાં આવેલ છે. ડેલહાઉસી (Dalhousie) એક ખુબ જ સુંદર એવું પર્યટક સ્થળ છે. પર્વતો થી ઘેરાયેલ આ જગ્યા જોવાલાયક છે. જોકે, આ સિઝનમાં અહીનો બરફ પીગળવા લાગે છે.

Saturday, April 20, 2019

INS Imphal


INS Imphal
Ship

Description

INS Imphal is the third ship of the Visakhapatnam-class stealth guided-missile destroyers of the Indian Navy. She is being constructed at Mazagon Dock Limited and has been launched on 20 April 2019. The ship is expected to get commissioned by 2023.Wikipedia
Length163 m
Construction started19 May 2017
Launched20 April 2019
CommissionedEst. 2023
Displacement7,300 t (7,200 long tons; 8,000 short tons) full load

Friday, April 19, 2019

તારાબહેન મોડક ----- Taraben Modak

જ્ઞાન સારથિ, [19.04.17 19:50]
🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📮તારાબહેન મોડક 📮

📨➖ભલકાંઓના સાથી અને લેખિકા શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ 19/4/1892 ના રોજ થયો હતો.

📨➖અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને એમણે બાલશિક્ષણમાં વાપરી, તેનો રચનાત્મક ઉપયોગ કરી, સમાજની સેવા કરી.

📨➖રાજકોટની બાર્લ્ટન ફીમેલ ટ્રેઇનીંગ કૉલેજની પ્રિન્સિપાલ પદની મોટા પગારની અને અધિકારની નોકરી છોડી તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયા.

Champaklalan Nayak ---- ચંપકલાલન નાયક

જ્ઞાન સારથિ, [19.04.17 19:49]
🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📮ચપકલાલ નાયક📮
                 
📨➖ગજરાતના સુપ્રસિદ્ધ પુષ્ટિમાર્ગીય કીર્તનકાર ચંપકલાલનો જન્મ તા. ૧૯/૪/૧૯૦૯ના રોજ પાટણમાં થયો હતો.

📨➖તમના પિતા છબીલદાસ બે પેઢીથી દ્વારકાધીશ મંદિરમાં કીર્તનકાર હતા.

📨➖ પોતાને ત્યાં ગામ પરગામથી આવતાં સુપ્રસિદ્ધ કીર્તાન્કારોને સાંભળવાનો તેમણે લ્હાવો મળતો હતો. પિતાની સાથે મંદિરે જતા.

Thursday, April 18, 2019

World Heritage Day --- 18 April

જ્ઞાન સારથિ, [19.04.17 19:47]
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે
*નવયુગ નોલેજ સોસાયટી જસદણ*
અલ્પેશ સર
-->-->----->------>------>------>-----

💥 *18-4-17*💥

*🕌World Heritage Day🕌*
*🗽વિશ્વ વિરાસત દિવશ🗽*
*🗼International Day for Monument and Sites🗼*

▶️વિશ્વભરમા દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરીટેજ ડે (વિશ્વ વિરાસત દિવસ)ની ઉજવણી કરવામા આવે છે

*🌴ઉદ્દેશ--*
👉દનિયાના કોઇપણના ખુણામા માનવજાતની સહિયારી વિરાસતની જાળવણી અને સુરક્ષા માટે લોકોમા જાગૃતિ લાવવા માટે વિશેષ રૂપે વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી કરવામા આવે છે

Tuesday, April 16, 2019

પ્રથમ યાત્રી રેલ્વે સેવા -------- First passenger rail service

જ્ઞાન સારથિ, [19.04.17 22:41]
🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂
૧૬ એપ્રિલ ૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલ્વે સેવાની શરૂઆત,જે બોરીબંદર,મુંબઇથી થાણે સુધી શરૂ કરાઇ.

🚂🚂🚂🚂🚂🚂🚂🚂

🚂🚞ભારતમાં રેલ માળખાની યોજના સર્વપ્રમથમ 1832માં બનાવવામાં આવી હતી, પરંતુ એક દસકા સુધી આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નહી. 1844માં ભારતના ગવર્નર જનરલ 🚂લોર્ડ હાર્ડિંગે 🚂ભારતમાં રેલ માળખુ સ્થાપવા માટે ખાનગી
ઉદ્યોગ સાહસિકોને મંજૂરી આપી.
🚂 ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ (અને બાદમાં બ્રિટિશ સરકારે) જમીન પૂરી પાડવાની અને કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન પાંચ ટકા સુધીના વળતરની ખાતરી સાથેની યોજના દ્વારા ખાનગી રોકાણ ધરાવતી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું.
🚞 કપનીઓ સાથે 99 વર્ષના ભાડાપટ્ટે લાઈનના નિર્માણ અને સંચાલનના કરાર કરવામાં આવ્યા હતા, જો કે આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા ખરીદીનો વિકલ્પ પણ ખુલ્લો રખાયો હતો.

16 April

જ્ઞાન સારથિ, [17.04.17 00:18]
💥 News💥16-4-17

👇આજે ખાશ👇
💐👇Happy Birthday👇💐
▶️ભારતીય રેલવે
▶️આકાશવાણી-અમદાવાદ
▶️સનેહરશ્મિ

💥ઈસ્ટર સન્ડે
💥પરધાનમંત્રી ગુજરાત પ્રવાશ

Sunday, April 14, 2019

ડૉ.બી.આર.આંબેડકર ----- Dr. BR Ambedkar

B. R. Ambedkar
Indian jurist
Image result for Dr Bhimarao Ambedkar

Description

Bhimrao Ramji Ambedkar, popularly known as Dr. Babasaheb Ambedkar, was an Indian jurist, economist, politician and social reformer who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the untouchables, while also supporting the rights of women and labour. Wikipedia
Born14 April 1891, Dr. Ambedkar Nagar
Died6 December 1956, Delhi
Full nameBhimrao Ramji Ambedkar

Life should be great rather than long.
I measure the progress of a community by the degree of progress which women have achieved.
I like the religion that teaches liberty, equality and fraternity.

Saturday, April 13, 2019

जलियांवाला हत्याकांड --- Jallianwala massacre


Jallianwala Bagh massacre

Description

The Jallianwala Bagh massacre, also known as the Amritsar massacre, took place on 13 April 1919 when Acting Brigadier-General Reginald Dyer ordered troops of the British Indian Army to fire their rifles ... Wikipedia
Date13 April 1919
Deaths379-1,600
WeaponsLee-Enfield rifles