Showing posts with label People. Show all posts
Showing posts with label People. Show all posts

Tuesday, December 31, 2019

લોર્ડ કોર્નવોલીસ --- Lord Cornwallis

⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*લોર્ડ કોર્નવોલીસ ( 1786-1793)*
✅💠✅💠✅💠✅💠✅💠✅
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

🎯👉કોર્ન વોલીસને તેના વહીવટી અને ન્યાયિક કાર્યમાં મદદ કરવા સર જ્હોન વિલિયમ જ્હોન્સ, જ્હોન શોર, ચાર્લ્સ ગાન્ટ, જેમ્સ ગાન્ટ, જોનાથન ડંકન , જેવા કાબેલ માણસો, કંપનીના નોકરોને *લાંચ અને ભેટસોગાદો* લેવા પર તેમજ તેમના દ્વારા ચાલતા *ખાનગી વ્યાપાર* પર પ્રતિબંધ, 
👉🎯👉તેણે હિંદુઓને ઉચ્ચ પ્રકારની *સનદી જાહેર નોકરીઓમાંથી બાકાત રાખેલા –વહીવટી વ્યવસ્થાનું યુરોપીકરણ કર્યું.*
*⭕️💠⭕️- 1793 ના માર્ચના કાયદાથી કાયમી જમાબંધી મહેસૂલ પધ્ધતિનો કાયદો અમલમાં* –
🎯🔰સૌથી પ્રથમ એ જમાંબંધીનો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અમલ.
*🎯👉ઢાકા અને પટણા એમ ચાર પ્રાંતીય અદાલતોની સ્થાપના દિવાની અદાલતોમાં હિંદુ અને મુસ્લિમ કાનૂન પ્રમાણે પ્રજાને ઇન્સાફ મળે તે માટે કોર્ન વોલિસે સર વિલિયમ જ્હોન્સ જેવા નિષ્ણાત કાયદાશાસ્ત્રીની મદદથી તૈયાર કરાવેલા ✅‘કોર્નવોલીસ કોડ’✅. તેના શાસનમાં ત્રીજા એંગ્લો –મૈસુર વિગ્રહ ( 1790-92) લડયો*

Saturday, December 28, 2019

ધીરુભાઈ અંબાણી-- 'મેન ઓફ સેન્ચ્યુરી' ---- Dhirubhai Ambani - 'Man of Century'

💠✅💠✅💠✅💠✅🎯✅💠✅
ધીરુભાઈ અંબાણી-- 'મેન ઓફ સેન્ચ્યુરી'
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉કેટલાંક લોકો જનમે જ છે સિલ્વર સ્પૂન સાથે, તો કેટલાંક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. એટલું કે, અન્યને તેમનામાંથી પ્રેરણા મળે.

👉1962 માં મસાલા ઉદ્યોગ થી સરું કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ભારતના (હવે ગુજરાત રાજ્યના જૂનાગઢના) ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવાર ના સભ્ય. જેમના શબ્દો👇👇

🔰🔰હું મારા સપના બદલતો રહું છું. તમે સપના જોશો, ત્યારે જ તેને સાકાર કરી શકશો."" મોટું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો કોઈની જાગીર નથી

🔰🔰"આપણા સપના વધારે મોટા જ હોવા જોઈએ. આપણી મહત્વાકાંક્ષા ઊંચી હોવી જોઈએ. આપણી પ્રતિબદ્ધતા વધારે ઊંડી જોઈએ. અને આપણા પ્રયત્ન વધારે મહાન જોઈએ. રીલાયન્સ અને ભારત માટેનું આ મારું સપનું છે."

Arun Jaitley --- અરુણ જેટલી

Arun Jaitley
Member of Rajya Sabha
Image result for arun jaitley

Description

Arun Jaitley was an Indian politician and attorney. A member of the Bharatiya Janata Party, Jaitley served as the Minister of Finance and Corporate Affairs of the Government of India from 2014 to 2019.Wikipedia
Died24 August 2019 Trending
Born28 December 1952, New Delhi
OfficeMember of Rajya Sabha since 2018
Previous officesMinister of Finance of India (2019–2019), MORE

Thursday, December 26, 2019

Tarak Mehta

જ્ઞાન સારથિ, [01.03.17 19:08]
MATERIAL ADDA
🙏🙏 તારક મહેતા 🙏🙏
👉🏻26 december 1929 અમદાવાદ ખાતે જન્મ.

👉🏻1 march 2017
88 વર્ષ ની વયે નિધન.

👉🏻તરિઅંકી નાટકો એકાંકી ઓ માટે જાણીતા

👉🏻પરજાતંત્ર દૈનિક ના ઉપતંત્રી,
Action replay નામ ની આત્મકથા

👉🏻નવું આકાશ નવું ધરતી(1964)

👉🏻'દુનિયા ને ઊંધા ચશ્માં' કૉલમ 1965 માં પુસ્તક તરીકે પ્રકાશિત થઈ.

👉🏻તારક મહેતા ની ડાયરી ભાગ 1-2.

👉🏻ચિત્રલેખા માં કામ કર્યું હતું.

👉🏻મબઈ ની ભવન્સ કોલેજ માં થી M.A.  ની પદવી.

👉🏻2015 માં પદ્મશ્રી થી સન્માનિત.
For more materials please join us @ https://t.me/gujaratimaterial



Wednesday, December 25, 2019

મદન મોહન માલવીયા -- Madan Mohan Malviya

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 12 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👏🙏💠👏🙏💠👏🙏💠👏🙏
*🔰🔰મદન મોહન માલવીય🔰🔰*
👏🙏💠👏🙏💠👏🙏👏💠🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

જન્મ👉ડિસેમ્બર ૨૫, ૧૮૬૧
અલ્હાબાદ 

*મૃત્યુ👉નવેમ્બર ૧૨, ૧૯૪૬
વારાણસી*

🎯🏆👉ભારત સરકારે તાજેતરમાં દેશનો સર્વોચ્‍ચ એવોર્ડ ‘‘ભારતરત્‍ન'' આપણી વચ્‍ચે હજુ હયાત એવા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી ઉપરાંત વીતેલી પેઢીના ભારતના એક મહાન સપૂત પંડિત મદન માલવીયાને એનાયત કર્યો છે.

*👉💠કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના પ્રણેતા એવા મહામના પંડિત મદન મોહન માલવીયાનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેઓ તેમના માતાપિતાનાં સંતાનો (પાંચ છોકરાઓ અને બે છોકરીઓ)માં પાંચમા હતા. એમનાં લગ્ન ઇ. સ. ૧૮૭૮ના વર્ષમાં કુંદનદેવી સાથે થયા હતાં, તેમજ તેમને ત્યાં પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓનો જન્મ થયો હતો.*

મહમદ અલી ઝીણા --- Mahmud Ali Jinnah

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)🙏909940723*
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
*૧૯૪૮ - મહમદ અલી ઝીણાનુ અવસાન*
💠💠💠💠💠💠💠💠💠💠
અવસાન 11 સપ્ટેમ્બર 1948 (71 વયે)
Karachi, Pakistan
*ઝીણાના જન્મ સ્થળને લઇને થોડો વિવાદ છે. કેટલાક લોકોની માન્યતા છે કે મહમદ અલી ઝીણાનો જન્મ સિંધ પ્રાંતના કરાંચી જિલ્લાના વજીર મેસનમાં થયો હતો, પરંતુ કેટલાક પુસ્તકોમાં તેમનુ જન્મ સ્થળ ઝર્ક બતાવે છે.*

🔰🔰રાજકિય પક્ષ 🔰🔰
ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (૧૯૦૬–૨૦)
ભારતીય મુસ્લિમ લીગ (૧૯૧૩–૪૭)
મુસ્લિમ લીગ પાકિસ્તાન (૧૯૪૭–૪૮)

*મહમદ અલી ઝીણા ડિસેમ્બર ૨૫, ૧૮૭૬ - સપ્ટેમ્બર ૧૧, ૧૯૪૮) બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ. પાકિસ્તાનમાં તેમને કૈદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે. મહમદ અલી ઝીણાનો જન્મ ભારત દેશના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી (તા. ઉપલેટા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝીણાભાઈ પુંજાભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું.*

અટલ બિહારી વાજપેયી -- Atal Bihari Vajpayee

🔶🔷🔶➖🔷🔶🔷➖🔶🔷🔶➖
વિપક્ષીનેતામાંથી વડા પ્રધાન બનેલા અટલ બિહારી વાજપેયીન
🙏👏💐🙏👏🙏👏🙏👏🙏👏🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

રાજકીય વિરોધીઓ ભણી ય આદર ધરાવતા વાજપેયી

*· સ્વજનોએ જ ‘ધોતી બિકી આઠ કરોડ મેં’ના નારા લગાવી  પિતાતુલ્ય વ્યક્તિત્વને વ્યથા પહોંચાડી હતી*

*·અટલજી ઉવાચ  : પદ, પૈસા ઔર પ્રતિષ્ઠા કે પીછે પાગલ હોનેવાલોં કે લિયે હમારે યહાં કોઈ જગહ નહીં હૈ*

🔰👉·         હાર-જીતને સમભાવથી લેનારા વાજપેયી રાજકીય વિરોધીઓને શત્રુ નહીં, પણ સ્વજનભાવે નિહાળતા

🔰·         કવિ કૈદીરાય કહેતા હતા કે જિનમેં આત્મસન્માન કા અભાવ હોં, વે દરબાર મેં જાકર મુજરે ઝાડે

Tuesday, December 24, 2019

નારાયણ દેસાઈ --- Narayan Desai

નારાયણ દેસાઈ
📝✏️📝✏️📝✏️📝✏️📝✏️📝✏️
*📒નારાયણ દેસાઈ (૨૪ ડિસેમ્બર ૧૯૨૪ – ૧૫ માર્ચ ૨૦૧૫) ભારતીય ગાંધીવાદી અને લેખક હતા.📕*
📙📘📕📙📕📙📒📙📒📙📕📙
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*જન્મ📌📍૨૪ ડિસેમ્બર, ૧૯૨૪
વલસાડ, ગુજરાત, ભારત*

મૃત્યુ📍📌૧૫ માર્ચ, ૨૦૧૫
સુરત, ગુજરાત

🏆૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

Monday, December 23, 2019

Chaudhary Charan Singh

🌿🐾🌱🌿🐾🌱🌿🐾🌱🌿🐾
*☃☃☃શ્રી ચરણસિંહ⛄️⛄️⛄️*
🌱🐾🌿🌱🐾🌿🌱🐾🐉🌱🐾🌿
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*☄શ્રી ચરણસિંહનો જન્મ 1902માં ઉત્તરપ્રદેશના મેરઠના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો.*
👉 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. 
👉કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 👉1929માં મેરઠમાં પાછા ફર્યા અને કોંગ્રેસમાં જોડાયા હતા.
👉1937માં તેઓ છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ 
*👉1946, 1952, 1962,1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.* 
*👉1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી, વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી.* 
👉જૂન 1951માં રાજ્યમાં કેબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા. 
👉1952માં ડો.સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં તેઓ મહેસૂલ અને કૃષિ કેબિનેટ મંત્રી રહ્યા હતા. 
👉એપ્રિલ, 1959માં તેમણે મંત્રીપદેથી રાજીનામું આપ્યું ત્યારે મહેસૂલ અને પરિવહન વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા. 

Sunday, December 22, 2019

એસ .રામાનુજમ્ --- S.Ramanujam

➿➰〰✖️➗➖➕➿➰➖➰
*એસ .રામાનુજમ્ – ગણિત શાસ્ત્રી*
➕➖➗✖️➕➖➗✖️➕➖➗
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*આજનો દિવસ ૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ તરીકે ગણિતના પ્રોફેસરો યાદ રાખે છે *.

*↪️એસ . રામાનુજમ્ નો જન્મ તમિલનાડુના ઈરોડમાં ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં થયો હતો .તેમના પિતાનું નામ શ્રીનિવાસ અને માતાનું નામ કોમલતામ્મલ હતું . તેમના પિતા કાપડની દુકાનમાં નોકરી કરતા હતા .તેઓ નાનપણથી જ ભણવામાં ખુબજ હોંશિયાર હતા .તેમનાથી મોટા તેમના સ્કૂલના મિત્રો તેમનાથી પ્રભાવિત રહેતા હતા .તેઓ સ્કૂલમાંઘણીવાર પ્રશ્નો પૂછી શિક્ષકને પણ મુંજવણમાં મૂકી દેતા હતા .*

➡️તેમને મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મેળવી હતી . તેમને ગણિત વિષય પ્રત્યે એટલો બધો રસ હોવાથી બીજા વિષય પ્રત્યે તેમનું ધ્યાન ઓછુ કે નહિવત હતું .તેઓએ કોલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો પર ધ્યાન ના આપતા આર્ટસમાં બે વાર નાપાસ થયા હતા . તેમણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે જ લાયબ્રેરીમાંથી લોનેનો ત્રિકોણમિતિ નો અભ્યાસ કરી નાખ્યો હતો . તેમનો અભ્યાસનો ખર્ચ તેમના પિતાને પોષાતો ન હતો .તેઓ રસ્તામાંથી મળતા પસ્તી પર ગણતરી કરતા હતા .

Saturday, December 21, 2019

પી. એન. ભગવતી --- P. N. Bhagwati

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
🐾🐾🐾પી. એન. ભગવતી🐾🐾🐾
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨દેશમાં ન્યાયતંત્રમાં સક્રિયતાના પ્રવર્તક માનવામાં આવતા ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પી. એન. ભગવતી (૯૫)નું ટુંકી માંદગી બાદ ગુરુવારે નિધન થયું હતું. 

✅🎯ભારતીય ન્યાયતંત્રમાં જનહિત અરજીનો વિચાર તેમણે નાખ્યો હતો.

👁‍🗨👉ભારતના ૧૭મા ચીફ જસ્ટિસ હતા અને જુલાઈ-૧૯૮૫થી ડિસેમ્બર-૧૯૮૬ સુધી સર્વોચ્ચ પદે રહ્યા હતા. 

👁‍🗨✅👁‍🗨આ પહેલાં તેઓ ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ હતા.

👁‍🗨✅2010મા ભારતના ભૂતપૂર્વ પ્રધાન ન્યાયાધીશ ન્યાયમૂર્તિ પી એન ભગવતીને નાઈજીરિયાની સરકારે સત્તાનો દુરપયોગ રોકવા અને વંચિત લોકો માટે ન્યાય સુનિશ્વિત કરવા માટે કહ્યું હતું..

♦️નાઈજીરિયાના ઉન્નત વિધિક સંસ્થાનના હોલ ઑફ ફેમમાં શામેલ કરવામાં આવેલા 88 વર્ષીય ભગવતીએ અહીં એક સમારોહમાં કહ્યું હતું... સરકાર પાસે સમાજના વંચિત તબક્કાઓના અધિકારીઓની રક્ષા અને તેમના માટે ન્યાય સુનિશ્વિત કરવાનો અવસર છે.

♦️વર્ષ 1985-86 દરમિયાન ભારતના પ્રધાન ન્યાયાધીશ રહેલા ન્યાયમૂર્તિ પી એન ભગવતી એવા પ્રથમ વ્યક્તિ છે જેમણે નાઈજીરિયાઈ ઈંસ્ટીટ્યૂટ ઑફ એડવાંસ્ડ લીગલ સ્ટડીજના 'હોલ ઓફ ફેમ' માં શામેલ કરવામાં આવ્યાં છે.

Thursday, December 19, 2019

પ્રતિભા પાટીલ -- Pratibha Patil

👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀
*👵👳‍♀👵પ્રતિભા પાટીલ👵👳‍♀👵*
👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*🧑પ્રતિભા દેવીસિંહ પાટિલ પ્રજાસત્તાક ભારતના ૧૨માં અને આ પદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. 
*👉તેમણે 25 જૂલાઇ, 2007ના રોજ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના અનુગામી બની ભારતના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા.*
*👉૨૫ જૂલાઈ, ૨૦૧૨નાં રોજ નિવૃત થયા. તેમના અનુગામી પ્રણવ મુખર્જીએ ૨૫ જૂલાઈ, ૨૦૧૨ના આ પદ સંભાળ્યું.*

👁‍🗨જન્મ👉૧૯ ડિસેમ્બર ૧૯૩૪
નાદગાંવ, મહારાષ્ટ્ર
👁‍🗨કાર્યકાળ👉 જુલાઇ ૨૫, ૨૦૦૭ - જુલાઇ ૨૪, ૨૦૧૨
👁‍🗨ઉપરાષ્ટ્રપતિ 👉મોહમદ હમિદ અન્સારી

*💠ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)ના સભ્ય, શ્રીમતિ પ્રતિભા પાટિલની નિયુક્તિ સત્તા પર રહેલી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્ઝ અને ભારતીય ડાબેરીઓ દ્વારા કરવામાં આવી હતી.*
*💠19 જૂલાઇ, 2007ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી તેઓ નજીકના પ્રતિસ્પર્ધી ભૈરવ સિંઘ શેખાવતને હરાવીને જીતી ગયા હતા.*
💠 પાટિલ મહારાષ્ટ્ર વિધાન સભાના (1962-1985) સભ્ય તરીકે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એદલાબાદ મતદારક્ષેત્રનું પ્રતિનિધીત્વ કરતા હતા, અને તેઓ રાજ્ય સભાના નાયબ અધ્યક્ષા (1686-1988), અમરાવતીથી લોક સભાના સંસદ સભ્ય (1991-1996), અને 24મા તેમજ *પ્રથમ મહિલા રાજસ્થાનના ગવર્નર હતા* (2004-2007).

Tuesday, December 17, 2019

મહંમદ હિદાયતુલ્લાહ --- Mohammad Hidayatullah

🔷💠⭕️✅♦️🔷💠✅♦️🔷💠✅
*🔰🔘મોહમદ હિદાયતુલ્લાહએ💠👁‍🗨*
👏🔶💐👏🔶💐👏🔶💐👏🔶💐
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*👁‍🗨🎯સાયદ આ વ્યક્તિના નામ થી બહુ ઓછા લોકો પરિચિત હશે....*

* ખબર નહી કેમ કોઈ પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકોમાં આ વિભૂતિની જાણકારી આપવામાં આવતી નથી.....*

*🔰જસ્ટિસ હિદાયતુલ્લાહએ ૩૪ દિવસ રાષ્ટ્રપતિનો ચાર્જ સંભાળેલો*

*- રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી*

*૩ મે ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા ચીફ જસ્ટિસ મહંમદ હિદાયતુલ્લાહએ ૨૦ જુલાઇથી ૨૪ ઓગસ્ટ સુધી રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી. *👁‍🗨ફરજ પરના રાષ્ટ્રપતિનું અવસાન થાય તો તેનો ચાર્જ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંભાળશે એ અંગે સંસદમાં પ્રેસિડેન્ટ ડિસ્ચાર્જ ઓફ ડયૂટી એકટ પસાર કરવામાં આવ્યો હતો. જોગાનુંજોગ તેમનું પદ પણ ખાલી હોયતો સર્વોચ્ચ ન્યાયાલયના વરિ જજ આ જવાબદારી સંભાળે તેવી પણ જોગવાઇ હતી.*

Sunday, December 15, 2019

गीता फोगाट --- Gita Fogat

गीता फोगाट (अंग्रेज़ी: Geeta Phogat, जन्म- 15 दिसंबर, 1988, भिवानी ज़िला, हरियाणा) भारतीय महिला फ्रीस्टाइल पहलवान हैं, जिन्होंने पहली बार भारत के लिए राष्ट्रमंडल खेलों में स्वर्ण पदक जीता है। गीता ने 55 किलो वजन के अंतर्गत 2010 राष्ट्रमंडल खेलों में स्वर्ण पदक जीतकर देश का नाम रोशन किया। साथ ही गीता पहली भारतीय महिला पहलवान हैं जिन्होंने ओलंपिक में भारत का प्रतिनिधित्व किया था।[1]

जन्म एवं परिचय
गीता फोगाट का जन्म 15 दिसंबर, 1988 को हरियाणा में भिवानी ज़िले के छोटे से गाँव बलाली के हिन्दू-जाट परिवार में हुआ था, जो अपने पिता से विरासत में मिली पहलवानी को आगे बढ़ा रही हैं। गीता फोगाट की माँ दया कौर एक गृहणी हैं। परिवार में गीता की तीन बहनें बबीता, रितु, संगीता और एक भाई दुष्यंत हैं। गीता और बबीता पहले ही अंतर्राष्ट्रीय स्तर की महिला पहलवान हैं और रितु अभी अपने पिता से पहलवानी का प्रशिक्षण ले रही हैं। साथ ही गीता की सबसे छोटी बहन संगीता और भाई दुष्यंत भी पहलवानी के रास्ते पर हैं। गीता के पिता पेशे से एक ग्रीक-रोमन स्टाइल के पहलवान हैं, जो कभी मेट पर तो कभी मिट्टी में ही पहलवानी कर लिया करते हैं। वे एक द्रोणाचार्य पुरस्कार प्राप्तकर्ता हैं और गीता फोगाट के कोच भी हैं। अपनी पहलवानी से अच्छे-अच्छे पहलवानों के छक्के छुड़ाने वाले महावीर सिंह फोगाट धन से गरीब थे, पर लड़कियों के प्रति विचारों को लेकर धनी हैं।

Saturday, December 14, 2019

અભિનેતા રાજ કપૂર --- Actor Raj Kapoor

🎬📽🎥📽🎥📽🎥📽🎥
બહુવિધ પ્રતિભાશાળી અભિનેતા રાજ કપૂર
📽🎥📽🎥📽🎥📽🎥🎥
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


👌👉રાજ કપૂરને ૧૯ વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમીનેશન મળ્યા હતા : જેમાંથી નવ વાર ફિલ્મફેર એવોર્ડઝ મળ્યા વર્ષ ૨૦૦૨માં સ્ટાર - સ્ક્રીન એવોર્ડ ‘🌟‘શો-મેન ઓફ ધી મિલેનિયમ''🌟 થી સન્માનિત કરવામાં આવ્યા વર્ષ ૨૦૦૧માં BEST DIRECTOR OF MILLENNIUM નામક સ્ટારડસ્ટના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા 

🏆ભારતના રાષ્ટ્રપતિ વેંકટરામનના હસ્તે ૧૯૮૭માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો 
🎯રાજ કપૂર - જન્મ - ૧૪ ડિસેમ્બર ૧૯૨૪ પેશાવર 💐💐અવસાન- ૨ જૂન ૧૯૮૮ દિલ્હી 
👑ભારત સરકારે ૧૯૭૧માં રાજ કપૂરને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા જીવનપર્યંત શ્રેષ્ઠ સંગીતવાળા ફિલ્મો આપવા છતાં 🎋આર. કે.🎋 બેનર હેઠળની શંકર જયકિશનનાં સંગીતને માત્ર એક ફિલ્મને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો તે ફિલ્મ હતી 🏆‘‘મેરા નામ જોકર''

યોગાચાર્ય બી. કે. એસ. આયંગર --- Yogacharya B. That S. Iyengar

🕉☢☸☣🕉☢☸☣🕉☢☸
*💮યોગાચાર્ય બી. કે. એસ. આયંગરની જન્મજયંતી💮*
☸☣🕉☢☸☣🕉☢☸☣🕉
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

👁‍🗨✅ *💠👉બેલૂર કૃષ્ણમાચાર સુંદરરાજ આયંગરનો જન્મ 14 ડિસેમ્બર, 1918ના રોજ કર્ણાટકના બેલૂર ગામમાં થયો.*

💠🎯👉યોગાચાર્ય બી. કે. એસ. આયંગર એક જીવંત દંતકથારૂપ હતા. તેમણે રાજવી પરિવારોથી લઇ આમઆદમી સુધી સૌ કોઇને યોગનું શિક્ષણ આપ્યું. જે. કૃષ્ણામૂર્તિ અને ઓલ્ડસ હડસલે જેવા બુદ્ધિજીવીઓથી લઇ માનસિક રીતે અક્ષમ લોકોને તેમણે યોગ શીખવ્યો. તેમણે પોતાની બીમારીનો ઇલાજ કરવા યોગ શીખવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ કરોડો લોકોને યોગ દ્વારા તંદુરસ્તી આપી ગયા. આબાલવૃદ્ધ સૌ કોઇમાં તેઓ લોકપ્રિય હતા.

*આયંગર યોગના પરિચયમાં આવ્યા એ સમયે યોગ ઓછો જાણીતો, રહસ્યમય અને એકાંતવાસીઓનો વિષય ગણાતો. આજે માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ યોગ ઘર-ઘરકી કહાની બની ગયો છે.* 
🔰👉 યોગે માનવસર્જિત તમામ રાજકીય, ધાર્મિક, ભૌગોલિક, ભાષાકીય અને સામાજિક સીમાડા પાર કરી લીધા છે.

Friday, December 13, 2019

જ્યોર્જ સ્ટીફન્સ --- George Stephens

George Stephens
Archeologist
Image result for George Stephens

Description

George Stephens was an English archeologist and philologist, who worked in Scandinavia, especially on interpreting runic inscriptions. Born at Liverpool, Stephens studied at University College London. In 1834, he married Mary Bennett and moved to Sweden, studying Scandinavian medieval literature and folklore. Wikipedia
Born13 December 1813, Liverpool, United Kingdom
Died9 August 1895, Copenhagen, Denmark