💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
💠ઈતિહાસમાં ૧૨ સપ્ટેમ્બરનો દિવસ
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*
*🔘☑️🔘હૈદરાબાદ પર ચઢાઈ🔘☑️🔘*
૧૯૪૭માં આઝાદી મેળવ્યા બાદ ભારતના મધ્ય-દક્ષિણ હિસ્સાના સૌથી મોટા રાજ્ય નિઝામ શાસિત હૈદરાબાદને ભારતીય સંઘમાં સામેલ કરવા માટે ભારતીય લશ્કરે વર્ષ ૧૯૪૮માં આજના દિવસે ચઢાઈ કરી હતી.
*🖲🕹🖲વોર ઓન ટેરર🖲🕹🖲*
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાના બીજા દિવસે તત્કાલિન રાષ્ટ્ર પ્રમુખ જ્યોર્જ બુશે ત્રાસવાદ સામે યુદ્ધની જાહેર કર્યુ હતું. જોકે, ૮ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ અમેરિકાએ અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક શરૂ કરીને ખરું યુદ્ધ શરૂ કર્યુ હતું.
ન્યૂક્લિયર ચેઇન રિએક્શન
*🕹🕹૧૯૩૩માં લીઓ ઝિલાર્ડ નામના🕹*
ભૌતિકશાસ્ત્રીને લંડનમાં ચાર રસ્તાની લાલ લાઇટ પર થોભીને આવેલા એક વિચારે ન્યૂક્લિયર ચેઇન રિએક્શનની શોધ કરી હતી. તેના આધારે વીજળી ઉત્પન્ન કરતી પરમાણુ ભઠ્ઠી અને અણુ બોમ્બ બન્યા છે.
💠ઈતિહાસમાં ૧૨ સપ્ટેમ્બરનો દિવસ
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*
*🔘☑️🔘હૈદરાબાદ પર ચઢાઈ🔘☑️🔘*
૧૯૪૭માં આઝાદી મેળવ્યા બાદ ભારતના મધ્ય-દક્ષિણ હિસ્સાના સૌથી મોટા રાજ્ય નિઝામ શાસિત હૈદરાબાદને ભારતીય સંઘમાં સામેલ કરવા માટે ભારતીય લશ્કરે વર્ષ ૧૯૪૮માં આજના દિવસે ચઢાઈ કરી હતી.
*🖲🕹🖲વોર ઓન ટેરર🖲🕹🖲*
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાના બીજા દિવસે તત્કાલિન રાષ્ટ્ર પ્રમુખ જ્યોર્જ બુશે ત્રાસવાદ સામે યુદ્ધની જાહેર કર્યુ હતું. જોકે, ૮ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ અમેરિકાએ અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક શરૂ કરીને ખરું યુદ્ધ શરૂ કર્યુ હતું.
ન્યૂક્લિયર ચેઇન રિએક્શન
*🕹🕹૧૯૩૩માં લીઓ ઝિલાર્ડ નામના🕹*
ભૌતિકશાસ્ત્રીને લંડનમાં ચાર રસ્તાની લાલ લાઇટ પર થોભીને આવેલા એક વિચારે ન્યૂક્લિયર ચેઇન રિએક્શનની શોધ કરી હતી. તેના આધારે વીજળી ઉત્પન્ન કરતી પરમાણુ ભઠ્ઠી અને અણુ બોમ્બ બન્યા છે.