Tuesday, December 31, 2019

લોર્ડ કોર્નવોલીસ --- Lord Cornwallis

⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*લોર્ડ કોર્નવોલીસ ( 1786-1793)*
✅💠✅💠✅💠✅💠✅💠✅
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

🎯👉કોર્ન વોલીસને તેના વહીવટી અને ન્યાયિક કાર્યમાં મદદ કરવા સર જ્હોન વિલિયમ જ્હોન્સ, જ્હોન શોર, ચાર્લ્સ ગાન્ટ, જેમ્સ ગાન્ટ, જોનાથન ડંકન , જેવા કાબેલ માણસો, કંપનીના નોકરોને *લાંચ અને ભેટસોગાદો* લેવા પર તેમજ તેમના દ્વારા ચાલતા *ખાનગી વ્યાપાર* પર પ્રતિબંધ, 
👉🎯👉તેણે હિંદુઓને ઉચ્ચ પ્રકારની *સનદી જાહેર નોકરીઓમાંથી બાકાત રાખેલા –વહીવટી વ્યવસ્થાનું યુરોપીકરણ કર્યું.*
*⭕️💠⭕️- 1793 ના માર્ચના કાયદાથી કાયમી જમાબંધી મહેસૂલ પધ્ધતિનો કાયદો અમલમાં* –
🎯🔰સૌથી પ્રથમ એ જમાંબંધીનો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અમલ.
*🎯👉ઢાકા અને પટણા એમ ચાર પ્રાંતીય અદાલતોની સ્થાપના દિવાની અદાલતોમાં હિંદુ અને મુસ્લિમ કાનૂન પ્રમાણે પ્રજાને ઇન્સાફ મળે તે માટે કોર્ન વોલિસે સર વિલિયમ જ્હોન્સ જેવા નિષ્ણાત કાયદાશાસ્ત્રીની મદદથી તૈયાર કરાવેલા ✅‘કોર્નવોલીસ કોડ’✅. તેના શાસનમાં ત્રીજા એંગ્લો –મૈસુર વિગ્રહ ( 1790-92) લડયો*

ધ મેનહટન પ્રોજેક્ટ --- The Manhattan Project

🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡
🎯🎯🎯ધ મેનહટન પ્રોજેકટ🎯🎯
🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯👉 મેનહટન પ્રોજેકટ કહેવામાં આવતા પ્રોજેકટ અંતર્ગત, યુનાઈટેડ સ્ટેટ્સે, યુનાઈટેડ કિંગડમ અને કૅનેડાની ભાગીદારીમાં, તેમના અનુક્રમે ટ્યુબ ઍલોઈઝ અને ચાક રિવર લેબોરેટરીઝ નામના ગુપ્ત પ્રોજેકટો સાથે મળીને, પ્રથમ આણ્વિક બૉમ્બ ડિઝાઈન કર્યા અને બનાવ્યા. અમેરિકનભૌતિકવિજ્ઞાની જે. રોબર્ટ ઓપેનહેઈમર આ વૈજ્ઞાનિક સંશોધનને નિર્દેશિત કરી રહ્યા હતા અને આ સમગ્ર પ્રોજેકટયુ.એસ. આર્મી કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના જનરલ લેસ્લી ગ્રુવ્સની સત્તા હેઠળ હતો. હિરોશિમા પર નંખાયેલો બૉમ્બ, "લિટલ બૉય" એક તોપમાંથી નાખી શકાય તેવા પ્રકારનો બૉમ્બ હતો, જેને યુરેનિયમના દુર્લભ રાસાયણિક મૂળતત્ત્વનેખેંચવાથી મળતાં યુરેનિયમ-235નો ઉપયોગ કરીને ઓક રિજ, તેનિસીના વિશાળકાય કારખાનાઓમાં બનાવવામાં આવ્યો હતો. 
👉16 જુલાઈ 1945ના, આલમોગોર્ડો, ન્યૂ મૅકિસકો નજીક, ટ્રિનિટી સાઈટ પર આ અણુબૉમ્બનું પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું. 
🛡🛡પરીક્ષણ માટેનું શસ્ત્ર, "ધ ગેજેટ," અને નાગાસાકી પર નાખવામાં આવેલો, 💣"ફૅટ મૅન" 💣બૉમ્બ, એ બંને અંદરની તરફ સ્ફોટ થાય તે પ્રકારનાં શસ્ત્રો હતાં, જેમને મુખ્યત્વે હૅનફોર્ડ, વૉશિંગ્ટન ખાતે ન્યુકિલઅર રિએકટરમાંબનાવેલા એક કૃત્રિમ ઘટક, પ્લુટોનિયમ-239નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યાં હતાં.

Saturday, December 28, 2019

ધીરુભાઈ અંબાણી-- 'મેન ઓફ સેન્ચ્યુરી' ---- Dhirubhai Ambani - 'Man of Century'

💠✅💠✅💠✅💠✅🎯✅💠✅
ધીરુભાઈ અંબાણી-- 'મેન ઓફ સેન્ચ્યુરી'
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉કેટલાંક લોકો જનમે જ છે સિલ્વર સ્પૂન સાથે, તો કેટલાંક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. એટલું કે, અન્યને તેમનામાંથી પ્રેરણા મળે.

👉1962 માં મસાલા ઉદ્યોગ થી સરું કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ભારતના (હવે ગુજરાત રાજ્યના જૂનાગઢના) ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવાર ના સભ્ય. જેમના શબ્દો👇👇

🔰🔰હું મારા સપના બદલતો રહું છું. તમે સપના જોશો, ત્યારે જ તેને સાકાર કરી શકશો."" મોટું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો કોઈની જાગીર નથી

🔰🔰"આપણા સપના વધારે મોટા જ હોવા જોઈએ. આપણી મહત્વાકાંક્ષા ઊંચી હોવી જોઈએ. આપણી પ્રતિબદ્ધતા વધારે ઊંડી જોઈએ. અને આપણા પ્રયત્ન વધારે મહાન જોઈએ. રીલાયન્સ અને ભારત માટેનું આ મારું સપનું છે."

Arun Jaitley --- અરુણ જેટલી

Arun Jaitley
Member of Rajya Sabha
Image result for arun jaitley

Description

Arun Jaitley was an Indian politician and attorney. A member of the Bharatiya Janata Party, Jaitley served as the Minister of Finance and Corporate Affairs of the Government of India from 2014 to 2019.Wikipedia
Died24 August 2019 Trending
Born28 December 1952, New Delhi
OfficeMember of Rajya Sabha since 2018
Previous officesMinister of Finance of India (2019–2019), MORE

Thursday, December 26, 2019

Tarak Mehta

જ્ઞાન સારથિ, [01.03.17 19:08]
MATERIAL ADDA
🙏🙏 તારક મહેતા 🙏🙏
👉🏻26 december 1929 અમદાવાદ ખાતે જન્મ.

👉🏻1 march 2017
88 વર્ષ ની વયે નિધન.

👉🏻તરિઅંકી નાટકો એકાંકી ઓ માટે જાણીતા

👉🏻પરજાતંત્ર દૈનિક ના ઉપતંત્રી,
Action replay નામ ની આત્મકથા

👉🏻નવું આકાશ નવું ધરતી(1964)

👉🏻'દુનિયા ને ઊંધા ચશ્માં' કૉલમ 1965 માં પુસ્તક તરીકે પ્રકાશિત થઈ.

👉🏻તારક મહેતા ની ડાયરી ભાગ 1-2.

👉🏻ચિત્રલેખા માં કામ કર્યું હતું.

👉🏻મબઈ ની ભવન્સ કોલેજ માં થી M.A.  ની પદવી.

👉🏻2015 માં પદ્મશ્રી થી સન્માનિત.
For more materials please join us @ https://t.me/gujaratimaterial



Wednesday, December 25, 2019

મદન મોહન માલવીયા -- Madan Mohan Malviya

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 12 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👏🙏💠👏🙏💠👏🙏💠👏🙏
*🔰🔰મદન મોહન માલવીય🔰🔰*
👏🙏💠👏🙏💠👏🙏👏💠🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

જન્મ👉ડિસેમ્બર ૨૫, ૧૮૬૧
અલ્હાબાદ 

*મૃત્યુ👉નવેમ્બર ૧૨, ૧૯૪૬
વારાણસી*

🎯🏆👉ભારત સરકારે તાજેતરમાં દેશનો સર્વોચ્‍ચ એવોર્ડ ‘‘ભારતરત્‍ન'' આપણી વચ્‍ચે હજુ હયાત એવા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી ઉપરાંત વીતેલી પેઢીના ભારતના એક મહાન સપૂત પંડિત મદન માલવીયાને એનાયત કર્યો છે.

*👉💠કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના પ્રણેતા એવા મહામના પંડિત મદન મોહન માલવીયાનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેઓ તેમના માતાપિતાનાં સંતાનો (પાંચ છોકરાઓ અને બે છોકરીઓ)માં પાંચમા હતા. એમનાં લગ્ન ઇ. સ. ૧૮૭૮ના વર્ષમાં કુંદનદેવી સાથે થયા હતાં, તેમજ તેમને ત્યાં પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓનો જન્મ થયો હતો.*

મહમદ અલી ઝીણા --- Mahmud Ali Jinnah

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)🙏909940723*
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
*૧૯૪૮ - મહમદ અલી ઝીણાનુ અવસાન*
💠💠💠💠💠💠💠💠💠💠
અવસાન 11 સપ્ટેમ્બર 1948 (71 વયે)
Karachi, Pakistan
*ઝીણાના જન્મ સ્થળને લઇને થોડો વિવાદ છે. કેટલાક લોકોની માન્યતા છે કે મહમદ અલી ઝીણાનો જન્મ સિંધ પ્રાંતના કરાંચી જિલ્લાના વજીર મેસનમાં થયો હતો, પરંતુ કેટલાક પુસ્તકોમાં તેમનુ જન્મ સ્થળ ઝર્ક બતાવે છે.*

🔰🔰રાજકિય પક્ષ 🔰🔰
ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (૧૯૦૬–૨૦)
ભારતીય મુસ્લિમ લીગ (૧૯૧૩–૪૭)
મુસ્લિમ લીગ પાકિસ્તાન (૧૯૪૭–૪૮)

*મહમદ અલી ઝીણા ડિસેમ્બર ૨૫, ૧૮૭૬ - સપ્ટેમ્બર ૧૧, ૧૯૪૮) બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ. પાકિસ્તાનમાં તેમને કૈદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે. મહમદ અલી ઝીણાનો જન્મ ભારત દેશના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી (તા. ઉપલેટા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝીણાભાઈ પુંજાભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું.*

ક્રિસમસ --- Christmas

🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
*🎋🎋🎅ક્રિસ્ટમસ🎄💥💥*
🎅🤶🎅🤶🎅🤶🎅🤶🎅🤶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🎅આજે ક્રિસમસ ડે હજુ દિવસની શરૂઆત થઈ ને રાતથી લઈ અત્યારે સુધી માં મારા મોબાઈલ પર ૧૦૦૦ થી વધુ મેસેજ wish કરવા માટે આવ્યા અને હજુ તો કેટલાય આવશે ખબર નહી. જાણી ને નવાઈ લાગશે કે wish કરવાવાળા લોકો માંથી એક પણ ખ્રિસ્તી ના હતો. તો સાથે સાથે એવા પણ મેસેજ આવ્યા કે આપણે શુ કામ પારકા તહેવારો ઉજવીયે છીએ? (🎯આમાથી અમુક લોકો ને મે પૂછ્યું પણ કે આપણે કેમ હેપી ક્રિસ્ટમસ કહી છી. આ ઈશુ કોણ હતા.. હજુ એ લોકો માંથી કોઈના રીપ્લાય આવ્યાં નથી) 
આ બંન્ને પક્ષો નો મધ્યસ્થી બનવા ની ઈચ્છા થઈ તો મારા વિચાર ના ચક્રો ગતિમાન થઈ ગયા અને મને લાગ્યું કે મારે

*🔶➖ક્રિસ્ટમસ નો ઈતિહાસ🔷➖*

*☃બાઈબલ ના સંદર્ભ મુજબ ૨૫માર્ચ ના રોજ કુવારી મેરી ને ગર્ભ રહ્યો ને બરાબર નવ મહિના પછી ૨૫ ડિસેમ્બરે ઈશુ નો જન્મ થયો ( જુલિયન ક્લેન્ડર મુજબ  ૨૫ ડિસેમ્બર અને જ્યોર્જન ક્લેન્ડર મુજબ ૭જાન્યુઆરી ) મેરી મુળ યહુદિ હતી માટે ઇશુ મસિહા પણ કહેવાય છે મસિહા એટલે યહુદિ ના ઉદ્ગારક. ઈશુ નો જન્મ ઢોરો ને ચારો નાખવાના ગમાણ માં થયો હતો એમ મનાય છે. 😳😱😳😱😳પરંતુ ઈશુ એક કાલ્પનિક પાત્ર છે કે હકિકત એ પણ હજુ શંકાસ્પદ જ છે. Flavius Josephus નામના ઈતિહાસ કારે લગભગ ૧૨૬ ઈતિહાસ કારો ની રચના તપાસી જે લોકો ઈશુ ના જન્મ સમયે અથવા તેની પછી ના સમય માં થઈ ગયા પરંતુ કોઈ એ ઈશુ નો કોઈ ઉલ્લેખ નથી. BBC ચેનલે તો એવો દાવો કર્યો છે કે ઈશુ ક્રોસ પર મર્યા જ નથી તેઓ બચી ગયા હતા ને બાદ માં તે કશ્મીર આવી ને મૃત્યુ પામ્યા. ઈશુ જ નહિ પરંતુ કોઈ પણ પ્રકાર નો ઈતિહાસ વિવાદિત જ રહ્યો છે..* 

અટલ બિહારી વાજપેયી -- Atal Bihari Vajpayee

🔶🔷🔶➖🔷🔶🔷➖🔶🔷🔶➖
વિપક્ષીનેતામાંથી વડા પ્રધાન બનેલા અટલ બિહારી વાજપેયીન
🙏👏💐🙏👏🙏👏🙏👏🙏👏🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

રાજકીય વિરોધીઓ ભણી ય આદર ધરાવતા વાજપેયી

*· સ્વજનોએ જ ‘ધોતી બિકી આઠ કરોડ મેં’ના નારા લગાવી  પિતાતુલ્ય વ્યક્તિત્વને વ્યથા પહોંચાડી હતી*

*·અટલજી ઉવાચ  : પદ, પૈસા ઔર પ્રતિષ્ઠા કે પીછે પાગલ હોનેવાલોં કે લિયે હમારે યહાં કોઈ જગહ નહીં હૈ*

🔰👉·         હાર-જીતને સમભાવથી લેનારા વાજપેયી રાજકીય વિરોધીઓને શત્રુ નહીં, પણ સ્વજનભાવે નિહાળતા

🔰·         કવિ કૈદીરાય કહેતા હતા કે જિનમેં આત્મસન્માન કા અભાવ હોં, વે દરબાર મેં જાકર મુજરે ઝાડે

Tuesday, December 24, 2019

ગ્રાહક સુરક્ષા દિન --- Consumer Protection Day

🧒👦🏻👩🏻🧑👨👱‍♀👱‍♂🧔👵🧓👴
*🧙‍♂👨‍⚖👩‍⚖ગ્રાહક સુરક્ષા દિન👨‍🏫👨‍🍳*
💠👁‍🗨✅⭕️💠👁‍🗨✅⭕️💠✅⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👁‍🗨વૈશ્વિક અર્થકારણમાં ગ્રાહકોનું મહત્‍વ સ્‍વીકારી તેમનું શોષણ અને અન્‍યાય અટકાવવા માટે વિશ્વભરના રાષ્‍ટ્રોમાં ગ્રાહકોની જાગૃતિ માટે ઠોસ કદમ ઉઠાવવાના નિર્ધાર સાથે, સંયુકત રાષ્‍ટ્રોએ ૧૫મી માર્ચને જે રીતે વિશ્વગ્રાહક દિન જાહેર કરેલ છે તે જ રીતે આપણી રાષ્‍ટ્રીય સરકારે છેલ્લા ૧૨ વર્ષથી દેશભરમાં બહુરાષ્‍ટ્રીય કંપનીઓના આક્રમણ સામે ગ્રાહકોને રક્ષણ આપવા અને તેમાં જાગૃતિ લાવવા પ્રતિ વર્ષ ૨૪મી ડિસેમ્બરને ‘‘રાષ્‍ટ્રીય સુરક્ષા દિન'' તરીકે ઉજવવા નક્કી કરેલ છે.

*⏯ભારત સરકારે ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન"* તથા 
*⏭"૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન"* તરિકે ઉજવવાનું નક્કિ કરેલ છે. ▶️જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન" તથા "૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન" તરિકે ઉજવવામાં આવે છે. ▶️આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*


24 Dec

♻️♦️✅⭕️💠👁‍🗨👁‍🗨♦️♦️👁‍🗨👁‍🗨♻️
🔰ઈતિહાસમાં ૨૪ ડિસેમ્બરનો દિવસ🔰
♦️⭕️💠✅✅✅✅⭕️⛈💢💢💢
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*💽📞ભારતનું પહેલું ગ્રામોફોન રેકોર્ડિંગ📞☎️*

કલકતાના ક્લાસિક થિયેટરના સિંગર શશી મુખીએ વર્ષ 1902 ની 24 મી ડિસેમ્બરે ભારતનું પહેલું ગીત ગ્રામોફોન પર રેકોર્ડ કર્યું હતું. વન સાઇડેડ ગ્રામોફોન ડિસ્ક પર 25 cm લાબું સોંગ નાટક શ્રીકૃષ્ણ માટે રેકોર્ડ કર્યું હતું .

*📡📡વિશ્વનું પહેલું રેડિયો બ્રોડકાસ્ટ🎛📟*

વિશ્વમાં રેડિયો સિગ્નલના ઉપયોગથી બ્રોડકાસ્ટનો પહેલો બનાવ 1906 ની 24 મી ઓક્ટોબરે બન્યો હતો . કેનેડિયન સંશોધક રેજિનાલ્ડ ફેસેન્ડેને આ બ્રોડકાસ્ટમાં એક કવિતા વાંચી, વાયોલિન વગાડ્યું હતું .

*‼🎧🎼🎧મોહમ્મદ રફી🎤🎧🎤*

બોલીવૂડના મોસ્ટ રિસ્પેક્ટેબલ અને યાદગાર સિંગર રફી સાહેબનો જન્મ વર્ષ ૧૯૨૪માં આજના દિવસે થયો હતો . લાહોરના નાઇને ત્યાં જન્મેલા આ મહાન સિંગર ફકીરના ગીતોની નકલ કરવાની શરૂઆત કરીને સંગીત શીખ્યા હતા .

નારાયણ દેસાઈ --- Narayan Desai

નારાયણ દેસાઈ
📝✏️📝✏️📝✏️📝✏️📝✏️📝✏️
*📒નારાયણ દેસાઈ (૨૪ ડિસેમ્બર ૧૯૨૪ – ૧૫ માર્ચ ૨૦૧૫) ભારતીય ગાંધીવાદી અને લેખક હતા.📕*
📙📘📕📙📕📙📒📙📒📙📕📙
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*જન્મ📌📍૨૪ ડિસેમ્બર, ૧૯૨૪
વલસાડ, ગુજરાત, ભારત*

મૃત્યુ📍📌૧૫ માર્ચ, ૨૦૧૫
સુરત, ગુજરાત

🏆૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

Monday, December 23, 2019

Chaudhary Charan Singh

🌿🐾🌱🌿🐾🌱🌿🐾🌱🌿🐾
*☃☃☃શ્રી ચરણસિંહ⛄️⛄️⛄️*
🌱🐾🌿🌱🐾🌿🌱🐾🐉🌱🐾🌿
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*☄શ્રી ચરણસિંહનો જન્મ 1902માં ઉત્તરપ્રદેશના મેરઠના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો.*
👉 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. 
👉કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 👉1929માં મેરઠમાં પાછા ફર્યા અને કોંગ્રેસમાં જોડાયા હતા.
👉1937માં તેઓ છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ 
*👉1946, 1952, 1962,1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.* 
*👉1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી, વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી.* 
👉જૂન 1951માં રાજ્યમાં કેબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા. 
👉1952માં ડો.સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં તેઓ મહેસૂલ અને કૃષિ કેબિનેટ મંત્રી રહ્યા હતા. 
👉એપ્રિલ, 1959માં તેમણે મંત્રીપદેથી રાજીનામું આપ્યું ત્યારે મહેસૂલ અને પરિવહન વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા. 

23 Dec

♦️🔶⭕️♦️🔶⭕️🙏⭕️♦️🔶⭕️✅
🔰ઈતિહાસમાં ૨૩ ડિસેમ્બરનો દિવસ🔰
🛡🔶➖🛡➖🛡🔶➖🛡🔶➖🛡
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🔻પી. વી. નરસિમ્હારાવનું નિધન🔻*

ભારતમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનારા પૂર્વ વડાપ્રધાન નરસિમ્હારાવનું વર્ષ 2004 ની 23 મી ડિસેમ્બરે હૃદય રોગના કારણે નિધન થયું હતું . તેઓ 17 ભાષાઓ બોલી શકનારા પ્રકાંડ પંડિત હતા .

*🚩ભારતને લાઇસન્સ રાજમાંથી મુક્ત કરીને આર્થિક ઉદારીકરણના નવા યુગમાં પ્રવેશ કરાવનાર ૧૦મા વડાપ્રધાન નરસિંમ્હા રાવે ૨૦૦૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેમનો શાસનકાળ બાબરી ધ્વંસ સહિતના અનેક વિવાદોથી ચર્ચામાં રહ્યો હતો .*


*🔆🔆ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર🔆🔆*

ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર વિશ્વમાં પહેલી વાર વર્ષ 1947 ની 23 મી ડિસેમ્બરે જગત સામે મૂકવામાં આવ્યો હતો . જ્હોન બાર્ડિન અને વોલ્ટર બ્રેટેન નામના એન્જિનિયરોએ બેલ લેબોરેટરીમાં તેનું પ્રથમ નિદર્શન કર્યું હતું .

ઇલેક્ટ્રોનિક ડિવાઇસને સ્માર્ટ -નાના બનાવવા મહત્વનો ફાળો આપતા ટ્રાન્ઝિસ્ટરની શોધ વર્ષ 1947 ની 23 ડિસેમ્બરે થઈ હતી . અમેરિકાની બેલ લેબોરેટરીના સંશોધક જોહ્ન બર્ડિન અને વોલ્ટર બ્રેટેઇને આ શોધ કરી હતી .

Sunday, December 22, 2019

એસ .રામાનુજમ્ --- S.Ramanujam

➿➰〰✖️➗➖➕➿➰➖➰
*એસ .રામાનુજમ્ – ગણિત શાસ્ત્રી*
➕➖➗✖️➕➖➗✖️➕➖➗
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*આજનો દિવસ ૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ તરીકે ગણિતના પ્રોફેસરો યાદ રાખે છે *.

*↪️એસ . રામાનુજમ્ નો જન્મ તમિલનાડુના ઈરોડમાં ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં થયો હતો .તેમના પિતાનું નામ શ્રીનિવાસ અને માતાનું નામ કોમલતામ્મલ હતું . તેમના પિતા કાપડની દુકાનમાં નોકરી કરતા હતા .તેઓ નાનપણથી જ ભણવામાં ખુબજ હોંશિયાર હતા .તેમનાથી મોટા તેમના સ્કૂલના મિત્રો તેમનાથી પ્રભાવિત રહેતા હતા .તેઓ સ્કૂલમાંઘણીવાર પ્રશ્નો પૂછી શિક્ષકને પણ મુંજવણમાં મૂકી દેતા હતા .*

➡️તેમને મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મેળવી હતી . તેમને ગણિત વિષય પ્રત્યે એટલો બધો રસ હોવાથી બીજા વિષય પ્રત્યે તેમનું ધ્યાન ઓછુ કે નહિવત હતું .તેઓએ કોલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો પર ધ્યાન ના આપતા આર્ટસમાં બે વાર નાપાસ થયા હતા . તેમણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે જ લાયબ્રેરીમાંથી લોનેનો ત્રિકોણમિતિ નો અભ્યાસ કરી નાખ્યો હતો . તેમનો અભ્યાસનો ખર્ચ તેમના પિતાને પોષાતો ન હતો .તેઓ રસ્તામાંથી મળતા પસ્તી પર ગણતરી કરતા હતા .

22 Dec

✅♦️👁‍🗨💠✅💠👁‍🗨🔰✅👁‍🗨🔰✅
*🔰ઈતિહાસમાં ૨૨ ડિસેમ્બરનો દિવસ*
✅♦️🔰✅🔰♦️💠✅🔰♦️🔰⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🚂ભારતની પહેલી ગુડ્સ ટ્રેન 🚂🚂*

વર્ષ 1851 ની 22 મી ડિસેમ્બરે આજના ઉત્તરાખંડના રુરકી નજીક ભારતની પહેલી ગુડ્સ ટ્રેન કાર્યરત થઈ હતી . કેનાલના બાંધકામ માટે અંગ્રેજોએ આ ટ્રેનની ી વ્યવસ્થા ઊભી કરી હતી . જોકે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ ભારતમાં 16 એપ્રિલ 1853 ના રોજ મુંબઈ - થાણે વચ્ચે થયો હતો .

૧૮૫૧ : ભારતમાં પ્રથમ માલગાડી શરૂ
ભારતમાં સૌ પ્રથમ માલગાડી ઉત્તરપ્રદેશના રુડકીથી શરૂ થઈ.

*➖➗✖️શ્રીનિવાસ રામાનુજન✖️➗➕*

*ભારતના પ્રબુદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 1887 ની 22 મી ડિસેમ્બરે ચેન્નાઈમાં થયો હતો . ફોર્મલ એજ્યુકેશન ન હોવા છતાં ગણિતમાં પંડિત બનેલા રામાનુજનની આ ખાસિયતને પશ્ચિમી જગતે માની હતી . તેમનો જન્મદિન ✔️✔️રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે.*

Saturday, December 21, 2019

પી. એન. ભગવતી --- P. N. Bhagwati

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
🐾🐾🐾પી. એન. ભગવતી🐾🐾🐾
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨દેશમાં ન્યાયતંત્રમાં સક્રિયતાના પ્રવર્તક માનવામાં આવતા ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પી. એન. ભગવતી (૯૫)નું ટુંકી માંદગી બાદ ગુરુવારે નિધન થયું હતું. 

✅🎯ભારતીય ન્યાયતંત્રમાં જનહિત અરજીનો વિચાર તેમણે નાખ્યો હતો.

👁‍🗨👉ભારતના ૧૭મા ચીફ જસ્ટિસ હતા અને જુલાઈ-૧૯૮૫થી ડિસેમ્બર-૧૯૮૬ સુધી સર્વોચ્ચ પદે રહ્યા હતા. 

👁‍🗨✅👁‍🗨આ પહેલાં તેઓ ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ હતા.

👁‍🗨✅2010મા ભારતના ભૂતપૂર્વ પ્રધાન ન્યાયાધીશ ન્યાયમૂર્તિ પી એન ભગવતીને નાઈજીરિયાની સરકારે સત્તાનો દુરપયોગ રોકવા અને વંચિત લોકો માટે ન્યાય સુનિશ્વિત કરવા માટે કહ્યું હતું..

♦️નાઈજીરિયાના ઉન્નત વિધિક સંસ્થાનના હોલ ઑફ ફેમમાં શામેલ કરવામાં આવેલા 88 વર્ષીય ભગવતીએ અહીં એક સમારોહમાં કહ્યું હતું... સરકાર પાસે સમાજના વંચિત તબક્કાઓના અધિકારીઓની રક્ષા અને તેમના માટે ન્યાય સુનિશ્વિત કરવાનો અવસર છે.

♦️વર્ષ 1985-86 દરમિયાન ભારતના પ્રધાન ન્યાયાધીશ રહેલા ન્યાયમૂર્તિ પી એન ભગવતી એવા પ્રથમ વ્યક્તિ છે જેમણે નાઈજીરિયાઈ ઈંસ્ટીટ્યૂટ ઑફ એડવાંસ્ડ લીગલ સ્ટડીજના 'હોલ ઓફ ફેમ' માં શામેલ કરવામાં આવ્યાં છે.

21 Dec

🇮🇳🔰🔘🇮🇳🔘🇮🇳🔘🔰🇮🇳🔘🔰🇮🇳
*🐚ઈતિહાસમાં ૨૧ ડિસેમ્બરનો દિવસ*
🔘🔰🔘🔰🇮🇳🔰🇮🇳🔘🇮🇳🔘🇮🇳🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🎲🎲જસ્ટિસ પી. એન. ભગવતી🎲🎲*

સુપ્રીમ કોર્ટના ૧૭મા ચીફ જસ્ટિસ અને ગુજરાતી સ્કોલર પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતીનો જન્મ વર્ષ 1921 માં આજના દિવસે થયો હતો . ભારતમાં PIL અને જ્યુડિશિયલ એક્ટિવિઝમમાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું .

*🎥📽વિશ્વની પહેલી એનિમેટેડ ફિલ્મ📽🎥*
વર્ષ 1937 ની 21 મી ડિસેમ્બરે વિશ્વની પહેલી ફૂલ લેન્થ એનિમેટેડ ફિલ્મ Snow White and the Seven Dwarfs રિલિઝ કરવામાં આવી હતી . જર્મન ફેરી ટેલ આધારિત આ ફિલ્મે બોક્સ ઓફિસના અનેક વિક્રમો સર્જ્યા હતા .

🎭વિશ્વની પહેલી ફૂલ -લેન્થ એનિમેશન ફિલ્મ ‘ સ્નો વ્હાઇટ એન્ડ ધ સેવન ડ્વાર્ફ ’ 1937 ની 21 ડિસેમ્બરે વોલ્ટ ડિઝની દ્વારા પ્રોડ્યૂસ થઈ હતી . આ ફિલ્મે દોઢ લાખ ડોલરના ખર્ચ સામે 41 કરોડ ડોલરથી વધુની કમાણી કરી હતી .