Wednesday, January 23, 2019

બાલ કેશવ ઠાકરે

જ્ઞાન સારથિ, [17.11.16 09:34]
બાલ કેશવ ઠાકરેને બાલાસાહેબ ઠાકરે તરીકે
ઓળખવામાં આવતાં. તેમનો જન્મ તા.23મી
જાન્યુઆરી 1926નાં એક મરાઠી પરિવારમાં
થયો હતો. તેમને 'હિન્દુ હૃદય સમ્રાટ' તરીકે પણ
ઓળખવામાં આવતાં. શિવસેનાના સ્થાપક
બાળાસાહેબે મહારાષ્ટ્રના રાજકારણ પર
છાપ છોડી છે.
ઠાકરેએ અંગ્રેજી અખબાર 'ધ ફ્રી પ્રેસ જનરલ'માં
કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી
હતી. વર્ષ 1960માં તેમણે પોતાનું રાજકીય
સામયિક 'માર્મિક' શરૂ કરવા માટે નોકરી
છોડી દીધી. બાલ ઠાકરેએ મુંબઈમાં વસતા
ગુજરાતીઓ, મારવાટીઓ અને દક્ષિણ
ભારતીયોનાં વધતાં જતાં પ્રભાવ સામે ચળવળ
ચલાવી હતી. વર્ષ 1966માં શિવસેનાની
સ્થાપના કરીને બાલ ઠાકરેએ રાજકીય વ્યાપ
વધારવાનો પ્રયાસ કર્યો.
બાલ ઠાકરેની વિચારધારા પર હતી આમની
અસર
બાલ ઠાકરે મરાઠીઓની હિમાયત કરતા, તેમની
આ વિચારધારા પાછળ કેશવ સિતારામ ઠાકરેનું
મોટું પ્રદાન હતું. તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર
ચળવળના અગ્રણી નેતા હતા. તેમણે ભાષાના
આધારે મહારાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો
આપવાની હિમાયત કરી. આગળ જતા રાજકીય
અને વ્યવસાયિક ફલક પર મરાઠીઓને આગળ
લાવવા માટે તેમના પુત્ર બાલ ઠાકરેએ
શિવસેનાની સ્થાપના કરી.
કેશવ ઠાકરેને પ્રબોધનકર ઠાકરે તરીકે પણ
ઓળખવામાં આવતાં. કારણ કે તેઓ પ્રબોધન
નામના રાજકીય પાક્ષિકમાં ઉગ્ર વિચારો
લખતા. તેઓ સામાજીક કાર્યકર પણ હતા અને
લેખક પણ. તેણે જ્ઞાતિ આધારીત વિભાજન
સામે અવાજ ઉઠાવ્યો હતો.
શિવસેનાની સ્થાપના
'મરાઠી માણુસ'ના હક્કની લડાઈ લડવા માટે
તા. 19મી જૂન 1966ના દિવસે શિવસેનાની
સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતનાં
તબક્કામાં તેનો હેતુ મરાઠી મૂળનાં લોકોનાં
અધિકારોની રક્ષા કરવાનો અને તેમને
રોજગાર અપાવવાનો હતો. શિવસેનાને લાગતું
હતું કે, ગુજરાતીઓ, મારવાડીઓ અને દક્ષિણ
ભારતમાંથી આવેલાં મજૂરોનાં કારણે મરાઠી
લોકોને રોજગાર મળતો નથી. આગળ જતા
મુંબઈનાં મોટાભાગનાં ટ્રેડ યુનિયન્સ પર તેમણે
પ્રભુત્વ મેળવી લીધું. આ બધા સંગઠનો પર અગાઉ
કોમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રભુત્વ હતું. શિવસેનાના
કાર્યકરોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે
છે. તેઓ બાલ ઠાકરેને 'હિન્દુ હૃદય સમ્રાટ'ના
હુલામણા નામથી સંબોધતા
હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દા પર ભાજપ અને
શિવસેનાની વચ્ચે યુતિ સધાઈ. વર્ષ 1995માં
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં યુતિને
બહુમત મળ્યું. વર્ષ 1995-1999 દરમિયાન બાલ
ઠાકરેને 'રિમોટ કંટ્રોલ' તરીકે ઓળખવામાં
આવતાં. એવું કહેવાતું કે મહારાષ્ટ્રની સરકારને
બાલ ઠાકરે રિમોટ કંટ્રોલ દ્વારા ચલાવે છે.
જોકે, 1996નું વર્ષ બાલ ઠાકરે માટે ખરાબ રહ્યું
હતું. તેમના પત્ની મીના ઠાકરેનું સપ્ટેમ્બર
મહિનામાં નિધન થયું. એપ્રિલ મહિનામાં
તેમના મોટાપુત્ર બિન્દુ માધવ ઉર્ફે બિન્દાનું
નિધન થયું
આરોગ્ય
જુલાઈ મહિનામાં શિવસેનાના વડા બાલ
ઠાકરે લીલાવતી હોસ્પિટલની આઈસીયુમાં
દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે શ્વાસની
તકલીફની ફરિયાદ કરી હતી. ત્યારબાદ
નવેમ્બર મહિનામાં પણ બાલ ઠાકરેની તબિયત
લથડી હતી. શિવસેનાના ધારાસભ્યો
અને સાંસદોની એક બેઠક  અચાનક જ
બોલાવવામાં આવી હતી.જોકે, આ બેઠક બાદ
અને
પછી શિવસેનાના મુખપત્ર સામનામાં લેખ
દ્વારા બાલ ઠાકરેએ પોતે સ્વસ્થ
હોવાનાં અણસાર આપવાનો પ્રયાસ કરેલો.
.
Join my telegram channel
.

https://telegram.me/gujaratimaterial

Subhash Chandra Bose ---- સુભાષચન્દ્ર બોઝ

Subhas Chandra Bose
Political leader
Image result for Subhash Chandra Bose

Description

Subhas Chandra Bose was an Indian nationalist whose defiant patriotism made him a hero in India, but whose attempt during World War II to rid India of British rule with the help of Nazi Germany and Imperial Japan left a troubled legacy. Wikipedia
Born23 January 1897, Cuttack
Died18 August 1945, Taipei, Taiwan
SpouseEmilie Schenkl (m. 1937–1945)

23 Jan

👉23 જાન્યુઆરી - નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નો જન્મદિન
👉23 જાન્યુઆરી 1897 નાં રોજ જન્મ્યા
👉આદોલનકાર
👉ગાંધીજી નાં મીઠાં નાં સત્યાગ્રહ ને "નેપોલિયન ની પેરિસ યાત્રા" નામ આપ્યું
👉આઝાદ હિન્દ ફૌઝ ની રચના કરી

બાલાસાહેબ ઠાકરે -- Bala Saheb Thackeray

👁‍🗨💠🔰♻️👁‍🗨♻️🔰👁‍🗨♻️🔰💠
હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે
🔰💠🔰👁‍🗨🔰💠👁‍🗨🔰💠👁‍🗨🔰

સામાન્ય કાર્યકરથી શરૂ કરી હતી કેરિયર, 'રિમોટ કંટ્રલ'થી ચલાવતા મહારાષ્ટ્ર સરકાર

*બાલ કેશવ ઠાકરેને બાલાસાહેબ ઠાકરે તરીકે ઓળખવામાં આવતાં. તેમનો જન્મ તા.23મી જાન્યુઆરી 1926નાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમને 'હિન્દુ હૃદય સમ્રાટ' તરીકે પણ ઓળખવામાં આવતાં. શિવસેનાના સ્થાપક બાળાસાહેબે મહારાષ્ટ્રના રાજકારણ પર છાપ છોડી છે.*

*ઠાકરેએ અંગ્રેજી અખબાર 'ધ ફ્રી પ્રેસ જનરલ'માં કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1960માં તેમણે પોતાનું રાજકીય સામયિક 'માર્મિક' શરૂ કરવા માટે નોકરી છોડી દીધી. બાલ ઠાકરેએ મુંબઈમાં વસતા ગુજરાતીઓ, મારવાટીઓ અને દક્ષિણ ભારતીયોનાં વધતાં જતાં પ્રભાવ સામે ચળવળ ચલાવી હતી. વર્ષ 1966માં શિવસેનાની સ્થાપના કરીને બાલ ઠાકરેએ રાજકીય વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો.*

🎯બાલ ઠાકરેની વિચારધારા પર હતી આમની અસર

लेक्ज़ॅन्डर कॅनिंघम --- Leczander Canningham

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
*प्रसिद्धि 'भारत के पुरातत्त्व अन्वेषण के पिता'*
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✅✅✅✅कनिंघम♦️♦️♦️♦️
👇👇👇👇👇👇👇👇👇👇👇
पूरा नाम अलेक्ज़ॅन्डर कॅनिंघम

👉जन्म 23 जनवरी, 1814
💐💐मृत्यु 18 नवम्बर, 1893

कर्म-क्षेत्र पुरातत्त्व अन्वेषक

*अन्य जानकारी कॅनिंघम ने अनेक पुरातत्त्व-स्थलों की खोज की तथा इस विषय पर कई ग्रंथ भी लिखे, जिनका महत्त्व आज भी है।*

"भारत के पुरातत्त्व अन्वेषण का पिता" कहा जाता है। कॅनिंघम एक ब्रिटिश पुरातत्वशास्त्री तथा सेना में अभियांत्रिक पद पर नियुक्त थे। इनके दोनों भाई फ़्रैन्सिस कॅनिंघम एवं जोसफ़ कॅनिंघम भी अपने योगदानों के लिए ब्रिटिश भारत में प्रसिद्ध हुए थे।

*🔰🔰भारत आगमन*

1833 ई. में एक सैनिक शिक्षार्थी के रूप में वह ब्रिटेन से भारत आये थे, सैनिक इंजीनियर बनकर युद्धों में भाग लिया तथा बाद में बर्मा (वर्तमान म्यांमार) और पश्चिमोत्तर प्रांत के मुख्य अभियंता रहे। वर्ष 1861 ई. में सेवानिवृत्त होने पर वह पुरातत्त्व के काम में लग गये तथा अपने अध्ययन के आधार पर मृदाशास्त्र के अधिकारी विद्वान् माने जाने लगे।