Saturday, November 9, 2019

આરઝી હકુમત --- Arzy Rakup

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*9મી નવેમ્બરનો દિવસ જૂનાગઢની ઐતિહાસીક તવારીખ માટે મહત્વનો દિવસ છે.*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

🎯👉15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશે અંગ્રેજોના શાસનમાંથી મુકત થઇ આઝાદીની પ્રથમ હવા માણી હતી. પરંતુ આ આઝાદી જૂનાગઢવાસીઓ માટે ન હતી. *નવાબની ઇચ્છા પાકિસ્તાનમાં ભળવાની હોય ભારત આઝાદ થયાનાં 85 દિવસ બાદ જૂનાગઢને પૂર્ણરૂપે આઝાદી મળી હતી.* 
આ આઝાદી માટે *આરઝી હકુમતની સ્થાપના* સાથે આરઝી હકુમતના લડવૈયાઓએ બહુ મોટી કિંમત ચુકવવી પડી હતી. 
🎯🔰બાદમાં 9મી નવેમ્બરનાં રોજ જૂનાગઢનાં છેલ્લા નાયબ દિવાન હોર્વે જોન્સે જૂનાગઢ સ્ટેટનો કબ્જો વેસ્ટર્ન ઇન્ડીયા સ્ટેટનાં રિજીયોનલ કમિશ્નર નિલમ બુચને સોંપતા જ જૂનાગઢ સ્ટેટ પૂર્ણ રૂપે ભારતનો હિસ્સો બની ગયું હતું.

🇮🇳15 ઓગષ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે *જૂનાગઢ સ્ટેટનાં છેલ્લા નવાબ મહાબતખાનજીએ* જૂનાગઢ સ્ટેટને પાકિસ્તાન સાથે જોડાણ કરવા સહમત થતા જ જૂનાગઢની પ્રજામાં માતમ છવાઇ ગયું હતું. બહુવિધ હિન્દુ પ્રજા જૂનાગઢને પાકિસ્તાનના બદલે ભારત સાથે જોડવવાના પક્ષમાં હતી. 

🎯👉🔰તા.24 સપ્ટેમ્બર 1947ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે, જૂનાગઢ મે સે પાકિસ્તાન જાના ચાહિએ ‘’ જેના અનુસંધાને *25 સપ્ટેમ્બરનાં રોજ મુંબઇનાં માધવબાગ ખાતે ન્યાલચંદ મુલચંદ શેઠનાં અધ્યક્ષ સ્થાને મળેલી જંગી જાહેર સભામાં આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી અને આરજી હકુમતના સરનશીન તરીકે શામળદાસ ગાંધી પર કળશ ઢોળાયો તેમજ અમૃતલાલ શેઠે તેઓને સમશેર પણ ભેટ આપી હતી.*

9 Nov

🔰🔘🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
9 नवंबर की महत्त्वपूर्ण घटनाएँ
🔘🔰🔘🔘🔰🔘🔰🔘🔰🔘🔰

1236 - मुग़ल शासक रुकनुद्दीन फिरोज शाह की हत्या।
1580 - स्पेन की सेना ने आयरलैंड पर हमला किया।
1729 - ब्रिटेन, फ़्राँस और स्पेन ने सेवाइल की सन्धि पर हस्ताक्षर कर दो वर्षों से चल रहे आंग्ल-स्पेनी युद्ध को समाप्त किया।
1794 - रुसी सेनाओं ने पोलैंड की राजधानी वारसा पर कब्जा किया।
1887 - अमेरिका को पर्ल हार्बर हवाई के अधिकार मिले।
1917 - बोल्शेविक रूस की अस्थायी सरकार में जोसेफ स्टेलिन का प्रवेश।
1918 - जर्मनी एवं बोल्शेविक रूस के बीच ब्रेस्ट-लितोस्क की संधि; येरुशलम पर ब्रिटेन का अधिकार; एकेटरिंगबर्ग में जार, जारीना एवं उनके बच्चों को फाँसी; जर्मन क्रांति; सम्राट विलियम द्वितीय द्वारा देश-त्याग; जर्मन गणतंत्र की उद्घोषणा।
1937 - जापानी सेना ने चीन के शंघाई शहर पर कब्जा किया।
1948 - जूनागढ़ रियासत का भारत में विलय।
1949 - कोस्टारिका में संविधान को अंगीकार किया गया।

શ્રીમદ્ રાજચંદ્ર -- Shrimad Rajchandra

🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾
👁‍🗨👁‍🗨👁‍🗨શ્રીમદ્ રાજચંદ્ર💐💐💐
🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

🐾શ્રીમદ્ રાજચંદ્ર એ ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાતા હતા. 
🐾તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે. 
🐾તેમનો જન્મ
૯ નવેમ્બર ૧૮૬૭ અને દેવ દિવાળીને દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો. 
🐾દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ રાવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. 
🐾તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન’,(
મૂળ નામ લક્ષ્મીનંદન) પછીથી ‘રાયચંદ’ અને ત્યારબાદ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે પ્રસિદ્ધ થયા. 
🐾કહેવાય છે કે રાજચંદ્રને ૭ વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. 
🐾૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. 
🐾૯મા વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષેપ્ત પદોમાં લખ્યું. 
🐾૧૨થી ૧૬ વર્ષની વયમાં આઘ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. 
🐾📌📌📌તેઓ 👁‍🗨શતાવધાન👁‍🗨 અર્થાત એકસાથે સો ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં. 
🐾પત્ની ઝબકબાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આઘ્યાત્મ ઉન્નતિને પ્રાપ્ત કરી. 
🐾૩૩ વર્ષની વયે ૯ એપ્રિલ ૧૯૦૧નાં રોજ
💐રાજકોટ ખાતે મૃત્યુ પામ્યાં.💐

9 Nov 2019 -- NC