Sunday, July 14, 2019

ઉપેન્દ્ર ત્રિવેદી --- Upendra Trivedi

👁👁‍🗨👁‍🗨‍🗨ઉપેન્દ્ર ત્રિવેદી👁‍🗨👁‍🗨👁‍🗨
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯

👁‍🗨ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ તા. ૧૪/૭/૧૯૩૬ના રોજ થયો હતો. તેમનું વતન ઇડર નજીકનાં કુકડીયા ગામ હતું. પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ હતું. તેમના માતા-પિતા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતા. શરૂઆતમાં તેઓ પોતાના મોટાભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા. તેમના પિતા કે જે મિલમજૂર હતા તેમને પક્ષઘાત થયેલો ત્યારે તેમણે કૂલી તરીકે અને છત્રી બનાવવાના કારખાનામાં મજૂર તરીકે પણ કામ કરેલું. ઉપેન્દ્ર ત્રિવેદી
– ત્રણ ભાઈ અને એક બહેન એમ ચાર ભાંડુળાઓમાંના એક હતા. તેમણે
’બોમ્બે યુનિવર્સિટી’માંથી, આર્ટ્સ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી. 
👁‍🗨તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે. 
👁‍🗨તેઓ સક્રિય રાજકારણી પણ હતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા.
👁‍🗨ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના ખુબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંન્નેમાં અભિનય આપ્યો હતો.મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું.
👉તેમણે ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી. આ ઉપરાંત ‘ પારિજાત’ , ‘ આતમને ઓઝલમાં રાખ મા’, ‘ ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘ વેવિશાળ’
જેવા નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે ફ્રેન્ચ ફિલ્મ ‘ફેની’
પરથી ‘ રેતીનાં રતન’ નામક એક નાટક બનાવ્યું હતું જેને આંતરરાજ્ય નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન,
દિગ્દર્શન, અભિનયનાં પારિતોષિકો મળ્યાં હતા. 

14 July

🔳🔻🔳🔻🔳🔻🔳🔻🔳🔻🔳
🔘ઈતિહાસમાં ૧૪ જુલાઈનો દિવસ💠
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎧🎤🎧મદન મોહન🎤🎧🎤

બોલીવુડના મ્યુઝિક ડિરેક્ટર મદન મોહને ૧૯૭૫માં આજના દિવસે ૫૧ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા . ' લગ જા ગલે કે ફીર વો હંસી રાત ' જેવા ગીતો આજે પણ લોકો સાંભળવાનું ચૂકતા નથી .

🖲🎪🖲🎪શિકાગો ફાયર🕹🖲🕹🖲

વર્ષ ૧૮૭૪માં આજના દિવસે અમેરિકાના શિકાગોમાં લાગેલી આગે ૪૭ એકર જમીનમાં આવેલી ૮૧૨ ઇમારતોને લપેટમાં લીધી હતી . આ હોનારતમાં ૨૦ લોકો માર્યા ગયા હતા .

🔻🔻કારગિલમાં સૌથી લોહિયાળ જંગ🔻🔻

વર્ષ 1999ની 14 જુલાઈએ ભારતીય લશ્કરે કારગિલમાં તોલોલિંગ શિખર કબજે કરવા સૌથી લોહિયાળ જંગ ખેલ્યો હતો . ત્રણ સપ્તાહ લાંબી ચાલેલી આ લડાઈમાં ભારતીય લશ્કરે 23 જવાનોની આહુતિ આપીને કારગિલ યુદ્ધની બાજી પલટી નાખી હતી .

🌑🌒અન્ય ગ્રહનો પહેલો ક્લોઝઅપ🌒

1965ની 14 જુલાઈએ અમેરિકન યાન મરિનર - 4 દ્વારા મંગળ ગ્રહની નજીકથી પસાર થઈ જે તસવીર મોકલી હતી તે અન્ય ગ્રહની નજીકથી લેવાયેલી સૌથી પહેલી બની હતી . આ ઘટનાએ સૌર મંડળના અન્ય ગ્રહોના સંશોધનની સંભાવના ખોલી આપી હતી .

વાંસ : એક અદ્ભુત વનસ્પતિ --- Bamboo: A wonderful vegetable

[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
*🌾વાંસ : એક અદ્ભુત વનસ્પતિ :-🌾*


🎋 પથ્વી પર છ હજાર પ્રકારના ઘાસ થાય છે, વાંસ પણ ઘાસનો જ એક પ્રકાર છે, પણ સૌથી ટકાઉ અને મજબૂત છે અને સૌથી ઊંચુ ઘાસ છે.

🎋 વાંસ વાતાવરણમાંથી બીજી વનસ્પતિ કરતા ચાર ગણો કાર્બન ડાયોક્સાઇડ લઈ ૩૫ ટકા વધુ ઑક્સિજન છૂટો કરે છે.

🎋 વાંસ સૌથી વધુ ઝડપે વિકાસ પામે છે. યોગ્ય હવામાનમાં તે એક કલાકમાં દોઢથી બે ઇંચ વધે છે.

🎋 વાંસની લગભગ ૨૦૦ જાત છે. ચીનના લોકો વાંસની કૂંપળોને શાકની જેમ રાંધીને ખાય છે.

🎋 વાંસના મૂળ જમીનમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે.

🎋 સકા વાંસ પર ભેજની અસર ઓછી થાય છે. હજારો વર્ષથી તેનો મકાનો અને વહાણો બનાવવામાં ઉપયોગ થયો છે.

14 July

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/07/2019
📋 વાર : રવિવાર

🔳1636 :- શહેનશાહ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાના પુત્ર ઔરંગઝેબ ને દક્ષિણનો રાજ્યપાલ બનાવ્યો.

🔳1656 :- શીખ ધર્મના 8માં ગુરુ હરકિશનનો જન્મ થયો.

🔳1854 :- રામકૃષ્ણ પરમહંશનાં અનુયાઇ મહેન્દ્રનાથ ગુપ્તાનો જન્મ થયો.

🔳1856 :- સામાજિક કાર્યકર ગણેશ ગોપાલ અગરકરનો જન્મ થયો.

🔳1923 :- શિક્ષણવિદ્દ ઇકબાલ સિંહ ભાટિયાનો કોટલા, પાકિસ્તાનમાં જન્મ થયો.
🔳1942 :- કોંગ્રેસએ ભારત છોડો આંદોલનનો પ્રસ્તાવ રાજુ કાર્યો અને પસાર કાર્યો.

🔳1975 :- હિન્દી ફિલ્મના પ્રખ્યાત સંગીતકાર મદન મોહનનું અવસાન.

🔳1994 :- ચંદન ચોર વિરપ્પનને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો.

ચંદ્રયાન 2 --- Chandrayaan 2

Chandrayaan-2
Space mission

Description

Chandrayaan-2 is India's second lunar exploration mission after Chandrayaan-1. Developed by the Indian Space Research Organisation, the mission was launched from the second launch pad at Satish Dhawan Space Centre on 22 July 2019 at 2.43 PM IST to the Moon by a Geosynchronous Satellite Launch Vehicle Mark III. Wikipedia
Launch date14 July 2019 (planned) Trending
Orbital insertion20 August, 2019 (planned)

વિશ્વ બેંક -- World Bank

જ્ઞાન સારથિ, [13.07.19 19:43]
*👩‍🦱👩‍🦱👩‍🦱અશુલા કાન્ત👩‍🦱👩‍🦱👩‍🦱*
*🔖💥🎯અશુલા કાન્ત (ભારતીય) બન્યાં વિશ્વબેન્કના પ્રથમ મહિલા MD અને CFO👇❇️❇️👇*
👩‍🦱👥👩‍🦱👤👩‍🦱👥👩‍🦱
*✍🏻યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi

🤟🤟👏👏સટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના મેનેજિંગ ડિરેક્ટર અંશુલા કાન્તને વર્લ્ડ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
🙌👏વિશ્વ બેન્કના અધ્યક્ષ ડેવિડ મલ્પાસે શુક્રવારે આ જાણકારી આપી ઘોષણા કરી હતી. મલ્પાસે કહ્યું કે, મેનેજિંગ ડિરેક્ટર અને CFO તરીકે કાન્ત વિશ્વ બેન્ક ગ્રુપમાં નાણાકીય જોખમ સંચાલકની જવાબદારી સંભાળશે. તે અધ્યક્ષને રિપોર્ટ કરશે.

👏🤝 નાણાકીય, બેન્કિંગના 35 વર્ષનો અનુભવ છે. અન્ય મુખ્ય સંચાલક કામોમાં તે નાણાકીય રિપોર્ટિંગ, રિસ્ક મેનેજમેન્ટ અને અન્ય નાણાકીય સંસાધનોની ગતિવિધી પર વિશ્વ બેન્કના CEO સાથે મળીને કામ કરશે.
👐🙌SBIના CFO તરીકે કાન્તે 38 બિલિયન અમેરિકન ડોલરનું મહેસૂલ અને 500 બિલિયન અમેરિકન ડોલરની કુલ સંપતિનું સંચાલન કર્યું. તેમણે મૂડી આધારમાં ઘણા સુધાર કર્યા અને પોતાના જનાદેશમાં SBIની દીર્ધકાલિન સ્થિરતા પર ધ્યાન કેન્દ્રીત કર્યું. વિશ્વ બેન્કે જણાવ્યું કે, તે સપ્ટેમ્બર 2018થી મેનેજિંગ ડિરેક્ટર અને બોર્ડના સભ્ય છે.

આતંકવાદ --- Terrorism

જ્ઞાન સારથિ, [13.07.19 18:54]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*આવનારા જી.પી.એસ.સી અને ડી.વાય.એસ.ઓ પ્રિલિમનરી પરીક્ષા માટે ઉપયોગી મુદ્દો*
😈💩😈💩😈💩😈💩😈💩😈
*💩👽💩👽આતંકવાદ👻💀👻*
😈💩😈💩😈💩😈💩😈💩😈
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*👉 😈આતંકવાદ👿 આ શબ્દ આપણે છેલ્લા ધણા દિવસથી વધુ સાંભળવામાં આવી રહ્યો છે...*
*😏મિત્રો આ એક વૈશ્વિક સમસ્યા છે.*

*🤖👾👽આતંકવાદ: અર્થ: આતંક = ભય ---- વાદ= વિચાર અથવા સિદ્ધાંત એટલે કે હિંસા દ્વારા ભય અથવા ડર દ્વારા ઉત્પન્ન કરવાની વિચારધારા.*

*👽👾🤖મિત્રો, આતંકવાદને ‘ઓસામાવાદ’ તરીકે ઓળખી શકાય તેવો ટેરર ઉત્પન્ન કરનારનું પણ આખરેપતન થયું.*
પણ આ 👹આતંકવાદને સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં પ્રશ્નરૂપે કે નિબંધલેખનમાં સામેલ કરી શકાય તેવી માહિતી સ્વરૂપે જાણીએ.