Wednesday, May 15, 2019

તેનઝિંગ નોર્ગે ---- Heinzing Noah

Yuvirajsinh Jadeja:
🌄🗻🌄🗻🌄🗻🌄🗻
તેનઝિંગ નોર્ગે 
🌄🗻🌄🗻🌄🗻🌄🗻

જન્મ ૧૫ મે ૧૯૧૪ (અપનાવાયેલ જન્મતારીખ)
🌉 શેરપા પર્વતારોહક,પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર.(29 May 1953)

💐અવસાન ૯ મે ૧૯૮૬

🎋સૌપ્રથમ ૧૯૫૩માં ન્યૂ ઝીલેન્ડના સર એડમન્ડ હિલેરીએ નેપાળી શેરપા તેનઝિંગ નોર્ગે સાથે એવરેસ્ટ પર વિજય મેળવ્યો હતો.

Time named him one of the 100 most influential people of the 20th century.

👉Tenzing Norgay became the first Director of Field Training of the Himalayan Mountaineering Institute in Darjeeling , when it was set up in 1954.
👉In 1938, after Norgay's third Everest expedition as a porter, the Himalayan Club awarded him its Tiger Medal for high-altitude work.

देवेन्द्रनाथ ठाकुर --- Devendranath Thakur

Yuvirajsinh Jadeja:
🔰🚩🔰🚩🔰🚩
देवेन्द्रनाथ ठाकुर 
🙏🔰🙏🙏🙏
(15 मई 1817 – 19 जनवरी 1905) हिन्दू दार्शनिक, ब्रह्मसमाजी तथा धर्मसुधारक थे। १८४८ में ब्रह्म समाज के संस्थापकों में से एक थे।
📌🔰देवेन्द्रनाथ ठाकुर अथवा 'देवेन्द्रनाथ टैगोर' 
कलकत्ता निवासी श्री द्वारकानाथ ठाकुर के पुत्र थे, जो प्रख्यात विद्वान और धार्मिक नेता थे। अपनी दानशीलता के कारण उन्होंने 'प्रिंस' की उपाधि प्राप्त की थी। पिता से उन्होंने ऊँची सामाजिक प्रतिष्ठा तथा ऋण उत्तराधिकार में प्राप्त किया था। नोबेल पुरस्कार विजेता
रबीन्द्रनाथ ठाकुर देवेंद्रनाथ ठाकुर के पुत्र थे।

💢देवेंद्रनाथ ठाकुर का जन्म सन् १८१८ में बंगाल में हुआ था। इनकी शिक्षा-दीक्षा हिंदू कॉलेज में हुई जहाँ संशयवाद का पाठ पढ़ाया जाता था और उसकी प्रशंसा होती थी। इनका लालन पालन अपार धन तथा वैभव में हुआ।

📌२२ वर्ष की अवस्था में इन्होंने ' तत्वबोधिनी सभा' स्थापित की। इसका मुख्य ध्येय था लोगों को 'ब्राह्मधर्म' का पाठ पढ़ाना। इस सभा ने मौलिक शास्त्रों को जानने तथा वर्तमान समय तक उनमें किए गए परिवर्तनों के संबध में ज्ञान प्राप्त करने का निश्चय किया। इसने नैतिकता की एक परंपरा बनाई। धीरे धीरे देवेंद्रनाथ की यह सभा लोकप्रिय होने लगी और कुछ प्रभावशाली हिंदू इसके सदस्य बन गए।
हर सप्ताह इसकी एक बैठक होती थी जिसमें भगवद्भजन और प्रवचन होते थे।
📌 सन् १८४२ में देवेंद्रनाथ ने ब्रह्मसमाज में पदार्पण किया। राजा राममोहन राय के इंग्लैंड चले जाने पर ब्रह्मसमाज शिथिल पड़ने लगा। समाज में प्रति सप्ताह नाना प्रकार के लोग एकत्रित होते थे और भजन प्रवचन सुनकर चले जाते थे। इससे अधिक कुछ नहीं।

15 May

Yuvirajsinh Jadeja:
🔻🔻ઈતિહાસમાં 15 મે નો દિવસ‼️‼️


🔫🔫મશીન ગનની શોધ 🔫🔫

બ્રિટિશ સંશોધક જેમ્સ પકલે ધડાધડ ફાયરિંગ કરી શકે તેવી બંદુક શોધીને તેની પેટન્ટ વર્ષ 1718 ની 15 મી મેના રોજ મેળવી હતી . આ મશીન ગન સાત મિનિટમાં 63 રાઉન્ડ ફાયરિંગ કરતી હતી .

💡🔦💡NDAની સ્થાપના💡🔦💡

13 મહિનાની સરકાર પડી ગયા બાદ અટલ બિહારી વાજપેયીએ પ્રાદેશિક પક્ષોને ભેગા કરીને વર્ષ 1999 ની 15 મી મેના રોજ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ( NDA ) ની સ્થાપના કરી હતી અને સરકાર બનાવી હતી .

🐭🐭મિકી માઉસ🐹🐹
વોલ્ટ ડિઝનીના સૌથી લોકપ્રિય કાર્ટુન કેરેક્ટર મિકી માઉસ('પ્લેન ક્રેઝી')ને વર્ષ ૧૯૨૮માં આજના દિવસે પહેલીવાર દુનિયા સામે મૂકવામાં આવ્યું હતું. શરૂઆતમાં પોઝિટિવ રિસ્પોન્સ ન મળતાં થોડા સુધારા સાથે તેને ફરી લોન્ચ કરાયુ હતું .

સુખદેવ --- Sukhdev

💢♦️💢♦️💢♦️💢♦️
સુખદેવ 
💢♦️💢♦️💢♦️💢♦️
🙏🏻દિલ સે નિકલેગી મરકર ભી વતન કી ઉલ્ફત,
મેરી મિટીસે ભી ખુશબુએ વતન આયેગી...
🙏
( મે ૧૫ ૧૯૦૭ - માર્ચ ૨૩ , ૧૯૩૧).
🤘🏽જન્મ સ્થળ: લુધિયાના - પંજાબ
જન્મ: ૧૫ મે ૧૯૦૭
સ્વર્ગવાસ: ૨૩ માર્ચ ૧૯૩૧

💢🔆લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને
રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર💢♦️ જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની હત્યા કરી, 
🐾‼️🙏આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ,અને માર્ચ ૨૩ ,૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.

🙏🙏ભારતીય સ્વાધિનતા સંગ્રામમાં સુખદેવ થાપર એક એવું નામ છે જે માત્ર પોતાની દેશભક્તિ જ નહીં પરંતુ સાહસ, સફળ નેતૃત્વ, માતૃભૂમિ પર કૂરબાન થવા માટે જાણવા માં આવે છે .