Showing posts with label Event / Day. Show all posts
Showing posts with label Event / Day. Show all posts

Wednesday, December 25, 2019

ક્રિસમસ --- Christmas

🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
*🎋🎋🎅ક્રિસ્ટમસ🎄💥💥*
🎅🤶🎅🤶🎅🤶🎅🤶🎅🤶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🎅આજે ક્રિસમસ ડે હજુ દિવસની શરૂઆત થઈ ને રાતથી લઈ અત્યારે સુધી માં મારા મોબાઈલ પર ૧૦૦૦ થી વધુ મેસેજ wish કરવા માટે આવ્યા અને હજુ તો કેટલાય આવશે ખબર નહી. જાણી ને નવાઈ લાગશે કે wish કરવાવાળા લોકો માંથી એક પણ ખ્રિસ્તી ના હતો. તો સાથે સાથે એવા પણ મેસેજ આવ્યા કે આપણે શુ કામ પારકા તહેવારો ઉજવીયે છીએ? (🎯આમાથી અમુક લોકો ને મે પૂછ્યું પણ કે આપણે કેમ હેપી ક્રિસ્ટમસ કહી છી. આ ઈશુ કોણ હતા.. હજુ એ લોકો માંથી કોઈના રીપ્લાય આવ્યાં નથી) 
આ બંન્ને પક્ષો નો મધ્યસ્થી બનવા ની ઈચ્છા થઈ તો મારા વિચાર ના ચક્રો ગતિમાન થઈ ગયા અને મને લાગ્યું કે મારે

*🔶➖ક્રિસ્ટમસ નો ઈતિહાસ🔷➖*

*☃બાઈબલ ના સંદર્ભ મુજબ ૨૫માર્ચ ના રોજ કુવારી મેરી ને ગર્ભ રહ્યો ને બરાબર નવ મહિના પછી ૨૫ ડિસેમ્બરે ઈશુ નો જન્મ થયો ( જુલિયન ક્લેન્ડર મુજબ  ૨૫ ડિસેમ્બર અને જ્યોર્જન ક્લેન્ડર મુજબ ૭જાન્યુઆરી ) મેરી મુળ યહુદિ હતી માટે ઇશુ મસિહા પણ કહેવાય છે મસિહા એટલે યહુદિ ના ઉદ્ગારક. ઈશુ નો જન્મ ઢોરો ને ચારો નાખવાના ગમાણ માં થયો હતો એમ મનાય છે. 😳😱😳😱😳પરંતુ ઈશુ એક કાલ્પનિક પાત્ર છે કે હકિકત એ પણ હજુ શંકાસ્પદ જ છે. Flavius Josephus નામના ઈતિહાસ કારે લગભગ ૧૨૬ ઈતિહાસ કારો ની રચના તપાસી જે લોકો ઈશુ ના જન્મ સમયે અથવા તેની પછી ના સમય માં થઈ ગયા પરંતુ કોઈ એ ઈશુ નો કોઈ ઉલ્લેખ નથી. BBC ચેનલે તો એવો દાવો કર્યો છે કે ઈશુ ક્રોસ પર મર્યા જ નથી તેઓ બચી ગયા હતા ને બાદ માં તે કશ્મીર આવી ને મૃત્યુ પામ્યા. ઈશુ જ નહિ પરંતુ કોઈ પણ પ્રકાર નો ઈતિહાસ વિવાદિત જ રહ્યો છે..* 

Tuesday, December 24, 2019

ગ્રાહક સુરક્ષા દિન --- Consumer Protection Day

🧒👦🏻👩🏻🧑👨👱‍♀👱‍♂🧔👵🧓👴
*🧙‍♂👨‍⚖👩‍⚖ગ્રાહક સુરક્ષા દિન👨‍🏫👨‍🍳*
💠👁‍🗨✅⭕️💠👁‍🗨✅⭕️💠✅⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👁‍🗨વૈશ્વિક અર્થકારણમાં ગ્રાહકોનું મહત્‍વ સ્‍વીકારી તેમનું શોષણ અને અન્‍યાય અટકાવવા માટે વિશ્વભરના રાષ્‍ટ્રોમાં ગ્રાહકોની જાગૃતિ માટે ઠોસ કદમ ઉઠાવવાના નિર્ધાર સાથે, સંયુકત રાષ્‍ટ્રોએ ૧૫મી માર્ચને જે રીતે વિશ્વગ્રાહક દિન જાહેર કરેલ છે તે જ રીતે આપણી રાષ્‍ટ્રીય સરકારે છેલ્લા ૧૨ વર્ષથી દેશભરમાં બહુરાષ્‍ટ્રીય કંપનીઓના આક્રમણ સામે ગ્રાહકોને રક્ષણ આપવા અને તેમાં જાગૃતિ લાવવા પ્રતિ વર્ષ ૨૪મી ડિસેમ્બરને ‘‘રાષ્‍ટ્રીય સુરક્ષા દિન'' તરીકે ઉજવવા નક્કી કરેલ છે.

*⏯ભારત સરકારે ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન"* તથા 
*⏭"૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન"* તરિકે ઉજવવાનું નક્કિ કરેલ છે. ▶️જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન" તથા "૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન" તરિકે ઉજવવામાં આવે છે. ▶️આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*


Sunday, December 15, 2019

આંતરરાષ્ટ્રીય ચા દિવસ -- World Tea Day

☕️🍵☕️🍵☕️🍵☕️🍵☕️🍵
*આજે છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ--WorldTeaDay*
🍵☕️🍵☕️🍵☕️🍵☕️🍵☕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

મિત્રો આમ તો આવા પ્રશ્ન પૂછાતાં નથી કે આંતરરાષ્ટ્રીય ચા દિવસ કયારે ઉજવાય છે...પરંતુ અમુક ટોપિક ઉપર લખવાની મને ટેવ પડી ગઈ છે..સામાન્ય જન જીવનમાં *ચા* બહુ પીવાય છે... પરંતુ આના ફાયદા ગેરફાયદા કોઇ જાણતું નથી હતું.. બસ આવી વાતો પર પ્રકાશ પાડવાનો મારો ઉદ્દેશ્ય હોય છે....

*મિત્રો કહેવાય છે કે જેની ચા બગડે છે એનો દિવસ બગડે છે.*

અને આપણે તો એ દેશમાં રહી છીએ જ્યા આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પણ ભૂતકાળમાં ચા વેચતા હતા... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ

*હાલમાં જ એક ચૂનાવી રેલીમાં એક વાક્ય કહેલું તે બધા ન્યુઝ પેપરની હેડલાઈન પણ બનેલું= 🗣મેં ચા વેચી છે, દેશ નથી વેચ્યો: ***વડાપ્રધાન નરેન્દ્ર મોદી*

Tuesday, December 10, 2019

માનવ અધિકાર --- Human Rights

🔰🔰🔰માનવ અધિકાર🔰🔰🔰
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

💠👉દર વર્ષે ૧૦મી ડિસેમ્બર *‘માનવ અધિકાર દિવસ’* તરીકે મનાવવામાં આવે છે. 
🎯👉માનવ અધિકારનો સરળ અર્થ એટલે દરેક મનુષ્ય પોતાના જીવનને ગૌરવવંતુ બનાવી શકે તેવા અધિકારો. 
💠👉૧૯૪૮માં યુનાઇટેડ નેશન્સે માનવ અધિકારોનું વિશ્વવ્યાપી ધોરણે પાલન અને સન્માન થાય તે માટે ઘોષણાપત્ર તૈયાર કરેલો. મનુષ્યનો જન્મ થતાં જ માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે, જે અધિકારો કોઇ આપી કે છીનવી શકતું નથી. આવા અધિકારો માનવ અધિકારો તરીકે ઓળખાય છે અને આ અધિકારોને વિશ્વવ્યાપી અધિકારો તરીકેની સ્વીકૃતિ મળેલી છે. 
👆👉જેમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ, ઉંમર, જન્મસ્થાન તેમ જ સામાજિક કે આર્થિક ભેદભાવ હોતો નથી. 
💠👉આ અધિકારોને રાષ્ટ્ર, ધર્મ, ભાષા, સંસ્કૃતિ કે નૈતિકતાના સીમાડા નડતા નથી. આ ઘોષણાપત્ર એટલે કે યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં 👩🏻સ્ત્રીઓના માનવઅધિકારોનો👳‍♀ ખાસ ઉલ્લેખ છે. 
🖕👉જેમાં મહિલાઓને સમાન હકો મળવા જોઇએ તેમ જણાવેલ છે. જેમાં મુખ્યત્વે સ્ત્રીઓ સામે થતા કોઇ પણ સ્વરૂપના અધિકારો માટે, ભેદભાવ સામે રક્ષણ, સ્ત્રીઓની ગુલામી, વેઠ પર નાબૂદી, સ્ત્રીઓના અનૈતિક વેપાર પર નિયંત્રણ, શ્રમિક મહિલાઓ અંગે ભૂગર્ભમાં કામ કરવા પર નિયંત્રણ, મહિલાઓને રાત્રે કામ કરવા પર પ્રતિબંધ, મહિલાઓને સમાન વેતન, રોજગાર અને વ્યવસાય સામે રક્ષણ અને મહિલાઓના રાજકીય અધિકારોનો સમાવેશ થાય છે. 

Saturday, December 7, 2019

ભારતીય સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસ --- Indian Armed Forces Flag Day

👁‍🗨♦️🃏👁‍🗨♦️🃏👁‍🗨♦️🃏👁‍🗨♦️
*ભારતીય સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસ*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*👮‍♀👮‍♀દેશની સ્વતંત્રતા અને સન્માનનું જીવના ભોગે રક્ષણ કરનારા વીર સૈનિકો અને સશસ્ત્ર સેનાઓ સાથે દેશની ભલી લાગણી અને તેમના કલ્યાણની ભાવનાને જોડવા દર વર્ષે તા. ૭મી ડિસેમ્બરના રોજ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે એટલે કે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે.*

👮‍♂આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે નિમિત્તે ભારતના વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. અને કેન્દ્રીય સૈનિક બોર્ડના સેક્રેટરી એમ એચ રિઝવીએ વડાપ્રધાનને પર ફ્લેગ પીન કરી સન્માનિત કર્યા હતા.

પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશની સરહદો અને દેશની અખંડીતતા અને સાર્વભૌમત્‍વનું રક્ષણ કરનાર આપણા દેશના સૈનિકો યુધ્‍ધ સિવાય કુદરતી પ્રકોપ,માનવસર્જિત આપદાઓ,અકસ્‍માત તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની જાણવણી માટે અને નાગરિકોની સહાયતા માટે ખડે પગે ઉભા રહી સતત સમાજ અને દેશની અમુલ્‍ય સેવા બજાવે છે.

Wednesday, December 4, 2019

4 ડિસેમ્બર - ભારતીય નૌકાદળ દિવસ ----Indian Navy Day

ડિસેમ્બર ડિસેમ્બર - ભારતીય નૌકાદળ દિવસ_ * 🚢👮🏼

Historical ઐતિહાસિક યુદ્ધ અને ભવ્ય ઇતિહાસની વાર્તા જાણો

⚓️➖ ભારતીય નૌકાદળ, જે યુદ્ધની નૌકાઓ અને યુદ્ધવિરોધીની શક્તિ માટે જાણીતી છે. તે ભારતીય નૌકાદળ છે જે ભારતની વિશાળ દરિયાઈ સરહદની સુરક્ષા કરી રહી છે.

તે નૌકાદળ છે જે પાકિસ્તાનથી આવતા નૌકાઓ પર નજર રાખે છે. પરંતુ ચપળ સબમરીનની મદદથી, તે ઊંડા દરિયામાંથી દુશ્મન જહાજને શોધવા અને નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.

⚓️➖ ભારતીય નૌકાદળે પાણીની સરહદોમાં ઘણા મોટા કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં નેવીએ 1961 માં પોર્ટુગીઝો પાસેથી સ્વતંત્રતામાં આર્મીને મદદ કરી હતી.

Tuesday, December 3, 2019

આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ -- International Handicapped Day

♻️✅♦️⭕️💠🔘🔰✅♻️👁‍🗨♦️
*🎯આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ*
🔶🔷♦️⭕️💠🔶🔷♦️⭕️💠👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

🎯👉વિકલાંગતા ધરાવતા લોકો વિશે સમાજમાં સમજણ વધે, તેમના પ્રશ્નો વિશે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે એ 'આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ'ની ઉજવણીનો હેતુ છે. એની સાથેસાથે સમાજ જીવનના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક એમ દરેક પાસામાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સાથે જોડવાથી થઈ શકતા લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ છે. પહેલાં આ દિવસ 'વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઓળખાતો હતો.

*💠🎯🔰👉સમગ્ર દુનિયા આજના દિવસને વિશ્વ વિકલાંગ દિવસ મનાવી રહી છે. સમગ્ર દુનિયામાં ૫૦૦ મિલિયન લોકો વિકલાંગતાના શિકાર છે. મોટાભાગના દેશોમાં દર ૧૦ વ્યકતિએ એક વ્યક્તિ શારીરિક, માનસિક કે સંવેદના વિહિન વ્યક્તિ જોવા મળે છે. વિકલાંગતા એક એવો શબ્દ છે કે જે કોઇપણ વ્યક્તિને શારીરિક, માનસિક, તેમજ બૌધ્ધિક વિકાસમાં અવરોધ પેદા કરે છે.*

*💠🙏👁‍🗨સમાજમાં આવા વ્યક્તિઓને અલગ નજરે જોવામાં આવે છે. આપણે જ્યારે સમાજ વિશે વિચારીએ છીએ ત્યારે સામાન્ય રીતે નોર્મલ વ્યક્તિઓને જ આપણી જીંદગીનો હિસ્સો માનીએ છીએ. કેમ એવું શા માટે? એવું કોણે કહ્યું છે કે દુનિયા માત્ર એક જ પ્રકારના ઇન્સાન માટે બની છે. બાકી જે લોકો સામાન્ય રીતે સક્ષમ માણસની જેમ વ્યવહાર નથી કરી શકતા એ લોકો માટે દુનિયા નથી?❓❕*

Monday, December 2, 2019

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ --- National Pollution Control Day

♻️👁‍🗨💠🎯🔰♻️👁‍🗨💠🔰🔘♻️
*આજે રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ*
🔰🎯💠👁‍🗨♻️🔘🔰🎯💠👁‍🗨♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

ગત એક દાયકામાં વિશ્વભરમાં ગ્લોબલ ર્વોિંમગનો પ્રશ્નો વિકરાળ રૃ લઈ ચૂક્યો છે. ગ્લોબલ ર્વોિંમગને કારણે આજે પણે વિશ્વના અનેક દેશોમાં ઠંડી, બરફવર્ષા, ચક્રવાત અને ગરમી સહિતની સમસ્યા ખડી છે. ભારતના અનેક શહેરોમાં પણ હવે પ્રદૂષણ સમસ્યા જટીલ બની ચૂકી છે. દેશના પાટનગર દિલ્હીમાં જ સૌથી વધુ હવા પ્રદુષણ છે. આગામી દિવસોમાં અમદાવાદ સહિતના દેશના શહેરો પ્રદુષિત હવા માટે દિલ્હી સાથે સ્પર્ધા કરે તો નવાઈ નહીં હોય.

👉સતત ફેલાતા પ્રદૂષણને કારણે ભારતના ૧૬૮ શહેરોની હવા શ્વાસ લેવા માટે યોગ્ય રહી નથી

આંતરરાષ્ટ્રીય સંસ્થા ગ્રીનપીસે તાજેતરમાં જ બહાર પાડેલો અહેવાલ ભારત માટે ચિંતાજનક : અવકાશમાંથી સરહદો સુદ્ધા જોઈ શકાતી નથી અને માત્ર એર પોલ્યુશન દેખાય છે

જટીલ પ્રશ્ન બનેલા હવા પ્રદૂષણ બાબતે હજુ પણ ભારતીય સજાગતા નહીં દાખવશે તો આવનારા દિવસોમાં મુશ્કેલી વધશે

Sunday, December 1, 2019

વિશ્વ એઇડ્સ દિવસ --- World Aids Day

🎗🎗🎗🎗🎗🎗🎗🎗🎗🎗
*વિશ્વ એઈડ્સ દિવસ પર વિશેષ*
♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

માણસે દુનિયામાં સાયંસ અને ટેકનોલોજીના મદદથી ધણી શોધ કરી છે. આજે દુનિયામાં શુ શક્ય નથી ? બસ જરૂર છે મહેનત અને એકાગ્રતાની. કેટલીય બીમારીઓ જેને કારણે પહેલા બાળકોથી માંડીને મોટેરાંઓની જીંદગી જોખમમાં મૂકાતી હતી, આજે તેનો ઈલાજ છે. મધુપ્રમેહ અને હાઈબ્લડપ્રેશર, ઈવન હાર્ટટ્રાંસપ્લાંટ પણ શક્ય બન્યુ છે. કેંસર જેવી ગંભીર બીમારી પણ હવે તો સમયસર સારવાર કરવાથી મટી શકે છે.
પણ જ્યારે એઈડ્સની વાત આવે ત્યાંરે ભારત જ શુ, આખી દુનિયા લાચાર થઈ જાય છે. એઈડ્સનો અત્યાર સુધી તો કોઈ ઈલાજ નીકળ્યો નથી. બસ સમજદારી અને સાવધાની જ તેનો ઉપાય છે. આપણે માટે ચિંતાનો વિષય છે કે આજે એઈડ્ના દર્દીઓની સંખ્યાઓમાં આફ્રિકા પછી ભારત બીજા નંબરે આવે છે

*🎗એવુ પણ કહેવાય છે કે વર્ષ ૧૯૮૩માં સૌ પ્રથમ એઈડ્સનો દર્દી ભારતમાં મળ્યો હતો. આજે આટલા વર્ષ દરમિયાન ચિંતાજનક હદે દેશમાં એઈડ્સની બીમારીનો ગ્રાફ ઉપર તરફ વધી રહ્યો છે.
દુનિયાના ખૂણે ખૂણે એઈડ્સ અંગેની જાગૃતિ લાવવા વિશ્વઆરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) આજનો દિવસ એટલેકે ૧લી ડિસેમ્બરને વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ફાળવ્યો છે જેથી લોકો આ બીમારી વિશે જાગૃત રહે. દર્દીઓને સમાજમાં હૂંફ અને પ્રેમ આપવા, અને લોકોને એઈડ્સ પ્રત્યે જે ગેરસમજો છે તે દૂર કરવા માટે સરકાર આજના દિવસે અવનવા કાર્યક્રમો યોજે છે.*

Wednesday, November 20, 2019

રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ --- National scripture week

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 20 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*📚📙📒📕૧૪ થી ૨૦ નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ સપ્તાહની ઉજવણી📚📕📚*

*🙏✍👏ચાલો આજે જ સંકલ્પ કરીએ કે ઓછામાં ઓછું એક પુસ્તક આ સપ્તાહ દરમિયાન વાચીએ અને અન્ય એકને વંચાવી આ પરંપરા સદા ચાલુ રાખી વૈચારિક સમૃદ્ધ નાગરિકો દ્વારા દેશને આગળ વધારવામાં પોતાનો અમુલ્ય ફાળો આપીએ.. એ જ રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણીની સાર્થકતા.*

*આંતરચક્ષુ વડે જ્ઞાનના દિવ્ય પ્રકાશને પામવા માટે સાહિત્ય જ અસરકારક અને પ્રબળ માધ્યમ છે 🗣નારદ સ્મૃતિના શ્લોકમાં કહેવાયું છે કે જો બ્રહ્માએ લેખનકાર્ય દ્વારા ઉત્તમ નેત્રનો વિકાસ ન કર્યો હોત તો ત્રણેય લોકમાં શુભ ગતિ પ્રાપ્ત ન થઇ હોત. 🇮🇳👉ભારતીય લેખનકલા વિશ્વની સૌથી પ્રાચીન લેખનકલા મનાય છે. ઋગ્વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે.*

*🌐💠અરબી ભાષામાં કહેવત છે “પુસ્તક એ ખિસ્સામાં રાખેલો બગીચો છે” વાંચન પ્રત્યે લોકોમાં અભિરુચિ કેળવવા ૧૪ થી ૨૦ નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ સપ્તાહની ઉજવણી અંતર્ગત વાંચનપ્રવૃતિને અનુલક્ષીને ગ્રંથાલયો દ્વારા પુસ્તક પ્રદર્શન,ચિત્ર,નિબંધ સ્પર્ધા,સુલેખન,વાંચન શિબિરો,શૈક્ષણિક ફિલ્મ શો,શિષ્ટ વચન સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે.*

*⚜🔱૧૯મી સદીમાં ઈંગ્લેન્ડમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો અને ભારતમાં પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 3 પ્રાંત કલકત્તા,મદ્રાસ,મુંબઈમાં આ પ્રવૃત્તિ શરુ થઇ.*

Tuesday, November 19, 2019

સ્વચ્છ ભારત મિશન --- Clean India Mission

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 19 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*આજે વિશ્વ શૌચાલય દિવસ : ચાલો સૌ સાથે મળી 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત'ના સુત્રને સાકાર કરીએ.*

*🎯👉મિત્રો આ દિવસની શરૂઆત પૂરી દુનિયાનું ધ્યાન સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી. 🎯👉પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જોરશોરથી લાગુ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 24 જુલાઈ 2013ના રોજ 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ ઉજવવાનો નિશ્ચર્ય કર્યો હતો. આજના દિવસે 19 નવેમ્બર 2001ના જેકસીને વિશ્વ શૌચાલય સંગઠનની સ્થાપના કરી હતી. સમગ્ર વિશ્વમાં અઢી અરબ લોકો હજુ પણ શૌચાલયનો ઉપયોગ કરતાં નથી. 🎯🔰જે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે યોગ્ય નથી*

*🎯👉સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.) દ્વારા 19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસ તરીકે જાહેર કર્યા બાદ ભારતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ માટે અભિયાન હાથ ધર્યું હતું. જે અંગે મિલેનિયમ સ્ટાર 🙏અમિતાભ બચ્ચન અને 🙏વિદ્યા બાલને ટી.વી. ઉપર જાહેરાતો કરી ખુલ્લામાં શૌચ ન કરવા હિમાયત કરી હતી. 🎬🎬તો અક્ષયકુમારની ટોયલેટ એક પ્રેમકથા નામની ફિલ્મને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.*

*દુનિયાભરમાં શૌચાલયના ઉપયોગને પ્રેરિત કરવા માટે 2001માં વિશ્વ શૌચાલય સંસ્થાનું નિર્માણ થયુ હતુ*

Sunday, November 17, 2019

National Epilepsy Day

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 17 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨
*૧૭ નવેમ્બર નેશનલ એપિલેપ્સિ ડેઃ આંચકીની સારવાર શક્ય છે. પુર્વગ્રહ છોડો.*
🔰🔰🔰👁‍🗨👁‍🗨👁‍🗨🔰🔰🔰👁‍🗨👁‍🗨
*"ઇન્ડિયન મેડિકલ એસોસિએશન" તથા "ઇન્ડિયન એપિલેપ્સી સોસાયટી" દ્વારા દર વર્ષે ૧૭ નવેમ્બરના દિવસને "નેશનલ એપિલેપ્સી ડે" તરિકે ઉજવવામાં આવે છે.* આ દિવસે *એપિલેપ્સી અર્થાત આંચકી કે વાઇથી પીડિત દર્દિઓ તથા તેના સગા સ્નેહીઓ માટે વિવિધ જન-જાગૃતી કાર્યક્રમો યોજવામાં આવે છે.* તેમજ સારવાર અંગે ની સમજ આપવામાં આવે છે.

*વિશ્વ આરોગ્ય સંસ્થાના તારણ પ્રમાણે હાલ વિશ્વમાં પાંચ કરોડથી વધુ લોકો આંચકીની બિમારી થી પીડાય છે.જે પૈકી ૮૦% લોકો ભારત જેવા વિકાસશિલ દેશોમાંના છે. આંચકીની બિમારીમાં ૭૦% કરતા વધુ કેસમાં દવાઓ અકસિર પુરવાર થાય છે પરંતુ દુર્ભાગ્યે અરધા કરતા વધુ લોકો સુધી જાગૃતીના અભાવે આ દવાઓ પહોંચી શકતી નથી. તેઓ ગેરમાન્યતાને લીધે, માહીતીના અભાવે કે સાથે સંકળાયેલ પુર્વગૃહની ભાવનાથી સારવારથી દુર રહે છે અને ઓચિંતા રસ્તા પર, વાહન ચલાવતા અકસ્માતનો ભોગ બને છે. અને ક્યારેક તે જીવલેણ પુરવાર થાય છે.*

Saturday, November 16, 2019

રાષ્ટ્રીય પ્રેસ દિવસ --- National Press Day

📮📯🗓🗒📉📈📊📑📄📃📜
*📇📇📇રાષ્ટ્રીય પ્રેસ દિવસ🗞🗞*
✉️📩📨📧💌📥📮📭📬📫📪
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (P.C.I) દ્વારા ૧૬મી નવેમ્બરને રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે..*

*🎯👉પી.સી.આઇ.એક વૈદ્યાનિક સ્વાયત સંસ્થા છે. જેની સ્થાપના પ્રેસની સ્વતંત્રતા તેમજ તેના ઉચ્ચત્તમ ધારા-ધોરણો જાળવી રાખવા માટે સંસદીય અધિનિયમ મારફત કરવામાં આવી છે. આ વર્ષે પી.સી.આઇ. તેની સ્થાપનાના ૫૧ વર્ષ પૂર્ણ કરે છે.*

💠👉મિત્રો સમાજમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમોની ભૂમિકા અમૂલ્ય છે. વહીવટીતંત્ર અને પ્રજા વચ્ચેની કડી તરીકે સમૂહ માધ્યમો કાર્ય કરે છે. માધ્યમો દૃષ્ટાંતોને ચરિતાર્થ કરી લોકો સુધી પહોંચાડે છે. સરકારી યોજના, કાયક્રમો, તેનું અમલીકરણ તથા તે સંબંધિત માહિતી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય સમૂહ માધ્યમો કરે છે. ક્યાં શું ખૂટ છે, ક્યાં શું કરવું જોઈએ તે તમામ બાબતો દર્શાવવાની ભૂમિકા પણ તેઓ ખૂબ જ સારી રીતે અદા કરે છે.

Thursday, November 14, 2019

14 Nov

જ્ઞાન સારથિ, [14.11.16 12:40]
📖 @gujaratimaterial 📖
      ➖➖➖➖➖➖ 
    14 NOVEMBER, 2016
    〰️〰️〰️〰️〰️〰️〰️
•    हेरिटेज के ग्रॉसरी रिटेल बिजनस को जिस औद्योगिक समूह ने खरीदने की घोषणा की: फ्यूचर ग्रुप

•    वह पहली भारतीय-अमेरिकी महिला जिसने अमेरिका के आम चुनाव में यूएस सीनेट का चुनाव जीता: कमला हैरिस

•    ऑस्ट्रेलिया में 'बिज़नेस वुमेन ऑफ द ईयर' 2016 का खिताब जिस भारतीय मूल की महिला ने जीता: उप्पमा विर्दी

•    वह राज्य सरकार जिसने सॉफ्टवेयर टेक्नोलॉजी पार्क ऑफ़ इंडिया के साथ राज्य में चार और केंद्र स्थापित करने हेतु एमओयू पर हस्ताक्षर किए: ओड़िशा सरकार

•    भारत और जिस देश के बीच मछुआरों के संकट से निपटने के लिए समझौते पर हस्ताक्षर किए गए: श्रीलंका

•    बैंक ऑफ बड़ौदा कैपिटल मार्केट्स के प्रबंध निदेशक तथा सीईओ जिसे नियुक्त किया गया: रत्नेश कुमार

•    संयुक्त राष्ट्र का 22वाँ जलवायु परिवर्तन सम्मेलन 7 नवम्बर 2016 को जिस शहर में शुरू हुआ: माराकेश

•    केंद्रीय पर्यावरण मंत्रालय ने नवम्बर 2016 में जिस झील के संरक्षण हेतु चार सदस्यीय टीम का गठन किया: लोकतक झील

•    भारतीय पहलवानों ने राष्ट्रमंडल कुश्ती चैम्पियनशिप में जितने स्वर्ण पदक जीते: 8

•    खुफिया ब्यूरो एजेंसी (आईबी) के अतिरिक्त निदेशक के पद पर नवम्बर 2016 में जिसे नियुक्त किया गया: एस के सिन्हा

•    उत्तर-चेक गणराज्य की जिस विम्बल्डन खिलाड़ी ने नवंबर 2016 में 2016 डब्ल्यूटीए इलीट एकल ट्राफी ख़िताब जीता: पेट्रा क्विटोवा

•    पर्यटन को बढ़ावा देने वाले अतुल्य भारत (इंक्रेडिबल इंडिया) अभियान का शुभंकर जिसे बनाया गया: प्रधानमंत्री नरेंद्र मोदी

•    रक्षा अनुसंधान और विकास संगठन (डीआरडीओ) ने प्रौद्योगिकी केन्द्र की स्थापना हेतु जिस संस्थान के साथ समझौता ज्ञापन पर हस्ताक्षर किए: भारतीय प्रौद्योगिकी संस्थान

•    वह मंत्रालय जिसने 'स्वच्छ उपभोक्ता फोरम' और 'स्वच्छ बाजार' योजना की शुभारंभ की: उपभोक्ता मामलों के मंत्रालय

•    भारत के 17000 जजों के कार्यकाल से संबंधी जानकारी यहां सेव रखी जाएगी: नेशनल जुडिश्यल डाटा ग्रिड

•    इन्हें शिरोमणि गुरुद्वारा प्रबंधक कमेटी का प्रधान नियुक्त किया गया: किरपाल सिंह बडूंगर

•    केन्द्र सरकार द्वारा गर्भवती महिलाओं के लिए शुरू किए गए वह अभियान जिसके तहत देश की 3 करोड़ गर्भवती महिलाओं को तमाम अत्याधुनिक प्रसव-पूर्व सुविधाएं प्रदान किया जायेगा: प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान

•    विश्व बैंक द्वारा नवम्बर 2016 को जारी की गई रिपोर्ट के अनुसार यह राज्य विद्युत के कार्यकुशल प्रयोग के मामले में अग्रणी राज्य बना: आन्ध्र प्रदेश

•    पुरे विश्वभर में 5 नवम्बर 2016 को मनाये गये पहला विश्व सुनामी जागरूकता दिवस का विषय यह था: प्रभावी शिक्षा और निकासी ड्रिल

•    भारत और जिस देश ने तेल उत्पादन समझौते पर हस्ताक्षर किए: वेनेजुएला

•    केंद्र सरकार ने आरआईएल और उसके सहयोगियों पर जितने करोड़ रुपये का जुर्माना लगाया: 10,000 करोड़

•    विश्व  टेनिस रैंकिंग में नोवाक जोकोविच को पीछे छोड़कर जिस टेनिस खिलाड़ी ने प्रथम पायदान पर पहुँचा: एंडी मरे

•    मैनी पैक्याओ ने विश्व मुक्केबाजी संगठन का वेल्टरवेट वर्ग का खिताब जीता. इससे पहले वे इतने बार यह ख़िताब जीत चुके हैं: दूसरी

•    पहली अंतर्राष्ट्रीय कृषि जैव विविधता सम्मेलन का उद्घाटन जिसने किया: प्रधानमंत्री नरेन्द्र  मोदी

•    एशिया प्रशांत क्षेत्र के जितने देशों ने सभी प्रकार की आपदाओं से निपटने हेतु व्यवस्था मजबूत करने तथा वैश्विक प्रारूप अपनाने का संकल्प लिया: 51 देश

•    हाल ही में राष्ट्रीय मानवाधिकार आयोग (एनएचआरसी) का सदस्य जिसे नियुक्त किया गया: अविनाश राय खन्ना
         ➖➖➖➖

વિશ્વ ડાયાબિટીસ દિવસ -- World Diabetes Day

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
✅♦️⭕️💠👁‍🗨✅♦️⭕️💠👁‍🗨
*🔰વિશ્વ ડાયાબિટીસ દિવસ🔰*
👁‍🗨✅♻️💠⭕️✅♻️💠⭕️✅
*૧૪ નવેમ્બરને વિશ્વભરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .🎯👉 યુનાઇટેડ નેશન્સએ ૨૦૦૬ માં રીઝોલ્યુશન પસાર કરીને ૧૪ નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે જાહેર કર્યું છે. 🎯👉૧૪ નવેમ્બરની પસંદગી કરવા માટેનું કારણ ડૉ ફ્રેડરિક બેન્ટિંગ છે . ડૉ ફ્રેડરિક બેન્ટિંગે ૧૯૨૧માં ઇન્સ્યુલીનની શોધ કરી હતી.*

*🎯👉💠સૌ પ્રથમ વિશ્વ ડાયાબિટીસ દિવસ ૧૪ નવેમ્બર ૨૦૦૭માં ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ ડાયાબિટીસ દિવસે વિશ્વભરમાં ડાયાબીટીસના દર્દીઓને ડાયાબીટીસ અંગે જાગૃત કરવામાં આવે છે. 🎯👉વિશ્વભરમાં ૨૦૦ મિલિયનથી વધુ ડાયાબીટીસના દર્દીઓ છે.*

🎯💠👉છૂપો દુશ્મન ડાયાબિટીસ મેલાઈટસ ઝડપથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. ડાયાબિટીસ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. ટાઈપ વન મોટા ભાગે બાળકોને થાય છે અને એને કઈ રીતે રોકવો એ વિશે ડૉક્ટરો હમણાં જાણતા નથી.
*🎯👉 ડાયાબિટીસના લગભગ નેવું ટકા દર્દીઓને ટાઈપ ટુ ડાયાબિટીસ હોય છે. આ લેખમાં એના વિશે ચર્ચા કરીશું.*

બાળદિન --- Children Day

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*👦🏻👧🏻👶👶👦🏻👧🏻વિશ્વના સહુ ભુલકાઓને બાળદિન મુબારક …!👧🏻👦🏻👶👧🏻👦🏻*

આ બાળપણ કેવી સુંદર અવસ્થા છે..? એક નિર્દોષ -નિ:સ્વાર્થ બચપણ, ઢીંગલીમાં પણ પ્રેમ શોધે છે …તેની સાથે એક બંધન બાંધી લે છે.. તેને ખબર નથી કપટ શું છે ? બસ પોતાના એક અલગ વિશ્વમાં રાચ્યું રહે છે આ બચપણ..! નિર્જીવ વસ્તુમાં પણ સાખ્ય્ભાવ રાખે છે .. ઢીંગલીને પોતાની સખી માને છે..!! આવા બચપણને માણવા ચલો આપણે પણ બાળક બનીને આ ગીતમાં ખોવાઇ જઇએ …!

ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી..!
બોલ મમ્મી બોલ, એને કેમ બોલાવું..? કેમ બોલાવું..?

ડોલમાં બેસાડી તેને નવડાવું, ચંપાના ફૂલની વેણી ગુંથાવું ,

Tuesday, November 12, 2019

વિશ્વ ન્યુમોનિયા દિવસ --- World Pneumonia Day

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 12 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🌀💠🌐🌀💠🌐🌀💠🌐🌀💠
*🔆🔆વિશ્વ ન્યુમોનિયા દિવસ🔱🔱*
🌀💠🌐🌀💠🌐🌀💠🌐🌀💠

*ન્યુમોનિયા એક અથવા બંને ફેફસાંના સ્નાયુંઓ પર થતો સોજો છે.ફેફસાંની શ્વાસ નળીઓ કે જેને અલવેરી કહેવાય છે તેની અસર કરનારી પરિસ્થિતિ છે.સામાન્ય રીતે ચોક્કસ દવાઓ,ચેપના વાઈરસો,બેક્ટેરિયા અને સુક્ષ્મ જીવોના લીધે ચેપ લાગી શકે છે*

⚠️૨૦૧૦ના યુનિસેફના આંકડા અનુસાર ભારતમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના આશરે ૩.૯૭ લાખ બાળકો ન્યુમોનિયાના કારણે મૃત્યું પામ્યાં હતાં.

*💠🙏ઘણા કિસ્સાઓમાં ન્યૂમોનિયાને રસીકરણ સાથે અટકાવી શકાય છે. ધુમ્રપાનને છોડવાથી ચોક્કસપણે ન્યુમોનિયાનું જોખમ ઘટે છે.🔶*

*👇👇ન્યુમોનિયા લક્ષણો👇*

જાહેર પ્રસારણ સેવા (PSB ) -- Public broadcasting service (PSB)

🎯👉જાહેર પ્રસારણ સેવા (PSB ) ભારતીય પરિપ્રેક્ષ્ય


નવેમ્બર 12, ભારતમાં જાહેર પ્રસારણ સેવા દિવસ તરીકે મનાવવામાં આવે છે, કેમકે મહાત્મા ગાંઘીએ ૧૯૪૭માં આજ દિવસે પાકિસ્તાનના નિર્વાસિતોને ઓલ ઇન્ડિયા રેડિયો ઘ્વારા ૫હેલું અને છેલ્લું પ્રવચન આપ્યું હતું. તેઓ એ હંમેશા માટે સેવા અને મીડિયાની જાહેર પ્રસારણ સેવા એમ એવા બે મહત્વપૂર્ણ આધારસ્તંભની હિમાયત પર ભાર મૂક્યો હતો. પ્રસ્તાવના ભારતીય બંધારણની કલમ 19 (1) (A), વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય દ્વારા વ્યક્તિઓના મૂળભૂત અધિકારની ખાતરી આપે છે. પ્રસારણ સૌથી મહત્વપૂર્ણ સમૂહ પ્રત્યાયન છે. લોકો સુધી માહિતી અને વિચારોને મુક્ત રીતે પરંપરાગત ભૌગોલિક અને સંસ્થાકીય સીમાને ટકાવી શકે તે રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા, અધિકાર, વિચારો અને પ્રસારણ મુક્ત પણે ટકી શકે અને સમુદાયની જરૂરિયાતોને પૂરી કરવા માટે ‘’જાહેર પ્રસારણ સેવા’’ ને અસ્તિત્વમાં લાવવામાં આવી હતી.
આજે, ઓલ ઇન્ડીયા રેડિયો (AIR) અને દુરદર્શન (ડીડી) નેટવર્ક દ્વારા પ્રસાર ભારતી સેવા પૂરી પાડે છે. દેશની મહત્તમ વસ્તી અને સૌથી મોટી નેટવર્ક વ્યવસ્થા દ્વારા ઉચ્ચ ગુણવત્તા વાળા સૌથી કાર્યક્ષમ મીડિયા સામગ્રીને પ્રદાન કરવાનો છે. ખાનગી ચેનલ અને ડિજિટલ યુગમાં સમય સાથે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સારી સેવા અને કાર્યક્રમો પ્રદાન કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ અને મોખરાના સ્થાનને ટકાવી રાખવા માટે વધુ વૈવિધ્યસભર સામગ્રી જે સમુદાય કે દેશ બહારના ભારત નાગરિકોને ૫ણ જાહેર પ્રસારણ સેવાની જરૂરીયાતની ઉ૫યોગીતા ૫ણ મહત્વની બની રહેલ છે. પ્રસારભારતીએ લોકો માટે લોકો ઘ્વારા ચાલતુ સ્વાયત્ર માઘ્યમ છે, જેમાં ધંધાકીય, રાજય કે અન્ય રાજકીય હસ્તક્ષે૫ હોતો નથી. જાહેર પ્રસારણ સેવાના માઘ્યમ ઘ્વારા રહીશો માહિતી સભર, શિક્ષીત અને મનોરંજન પ્રાપ્ત કરી શકે છે. જાહેર પ્રસારણ સેવા લોકશાહીમાં તેના મૂલ્યો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જાહેર પ્રસારણ સેવા જેમાં રેડીયો, ટેલીવીઝન કે અન્ય ઇલેકટ્રોનીક મીડીયાનો સમાવેશ થાય છે અને તે દેશ કે રાજયસ્તરે લોકલ ઓ૫રેટ કરવામાં આવે છે. 

Thursday, October 10, 2019

માનસિક સ્વાસ્થ્ય દિન --- Mental Health Day

💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂
*🙇‍♀🙇માનસિક સ્વાસ્થ્ય દિન🙇‍♀🙇*
💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*આજની તનાવભરી જિંદગીમાં શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખોરવાતું જાય છે. એક સંશોધન મુજબ મોટાભાગના રોગો મનોદૈહિક છે. ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટેના પ્રયત્નો આ સપ્તાહ દરમ્યાન કરવામાં આવે છે.*
💠👉🎯 અને ૧૦ ઓક્ટોબર માનસિક સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવાય છે.

*આજના ૨૧મી સદીના લોકો હજી માનસિક બીમારીને સ્વીકારી શકતા નથી. માનસિક રોગો કલંકરૂપ ગણી, કેટલાક લોકો સમજવા છતાં પણ ભયભીત થઇ સારવાર માટે જતા નથી. અને ક્યારેક તો અતિ નબળા મનની વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આ અંગે જાગૃતિ લાવવા સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.
માનસિક અસ્વસ્થતા એટલે અનિયંત્રિત અયોગ્ય વર્તન દ્વારા ભાવનાની અભિવ્યક્તિ દર્શાવતી મનોદશા.*

*🎯👉🔰માનસિક અસ્વસ્થ વ્યક્તિમાં વારંવાર ગુસ્સે થઇ જવું, સમાધાનકારી વલણ અપનાવવાને બદલે પોતાની અનિચ્છનીય પરિસ્થિતિમાં મગજ પર કાબુ ગુમાવવો, અનિન્દ્રાના રોગી હોય, ક્યારેક વ્યાસની પણ બની જાય, આત્મવિશ્વાસનો અભાવ, કોઇપણ વસ્તુ પ્રત્યે કે કાર્ય પ્રત્યે નીરસ હોય, શારીરિક કાર્ય કાર્ય વગર પણ થાક લાગવો, નાની વાતોમાં ફરિયાદો કરવી, મોટાભાગની વાતોમાં અસંતોષ વ્યક્ત કરવો જેવા લક્ષણો જોવા મળે છે.*

વિશ્વ પોસ્‍ટ દિન --- World post day

📮📭📮📭📮📭📮📭📮📭📮
*📮📮આજે વિશ્વ પોસ્‍ટ દિન📪📪*
📪🔖📪🔖📪🔖📪🔖📪🔖📪
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*📮🏷😊આજે વિશ્વ ટપાલ દિન છે. ૧૫૦૦થી ૨ હજાર વર્ષ પહેલા લોકો એકબીજાના ખબર અંતર - શુભ સંદેશા - શોક સંદેશાની ચિઠ્ઠી દ્વારા આપ-લે થતી.*
🎯👉પછી ૧૦ થી ૧૫ પૈસાના તૈયાર પોસ્‍ટકાર્ડ આવ્‍યા અને ત્‍યારબાદ અંતરદેશીય પત્ર આવ્‍યા.. *🙄🤔પરંતુ હવે આપણે કેવુ પડે કે એક હતું પોસ્‍ટકાર્ડ અને આ હકીકત સત્‍ય હોય તેમ આજના કોમ્‍પ્‍યુટર - ઈ-મેઈલ - વોટ્‍સએપ - ફેસબુક - ટ્‍વીટર - મોબાઈલ - જેટયુગમાં પોસ્‍ટકાર્ડ - આંતરદેશીય પત્રનો ઉપયોગ માત્ર ૧૦ ટકા રહ્યો હોવાનું બહાર આવ્‍યું છે.*

*😰😣આજે વિશ્વ પોસ્‍ટ દિન છે અને તે દિવસે પોસ્‍ટકાર્ડ અને ખબરરૂપી ચીઠ્ઠીને કોઈ યાદ કરવાવાળુ નથી.*
*🤗😊😎😉જેના આવવાથી ચહેરા ઉપર ખુશી ઝુમી ઉઠતી. મનમાં ગીત ગણગણવા લાગતુ. સંદેશે આતે હૈ... તે આજે લુપ્‍ત થઈ ગયુ છે. પરંતુ વિશ્વ ટપાલ દિન સંદર્ભે આજે આપણે પોતાના સ્‍વજનોના નામે એક ચીઠ્ઠી લખી તેને સાચા સરનામે પહોંચાડીએ તો પોસ્‍ટકાર્ડને શુભેચ્‍છા લેખાશે.*