Thursday, November 21, 2019

રંગ અવધૂત --- Raṅga avadhūta

🎅🎅🎅👨‍💼👨‍💼👨‍💼🎅🎅🎅🎅
*🔘🔘🔘રંગ અવધૂત🔘🔘🔘*
👁‍🗨⭕️🎯💠👁‍🗨♻️👏♦️✅💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

રંગ અવધૂત, જન્મે પાંડુરંગ વિઠ્ઠલપંત વાલામે, (૨૧ નવેમ્બર ૧૮૯૮-૧૯ નવેમ્બર ૧૯૬૮) હિંદુ ધર્મના *દત્ત પંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ હતા.* તેમને ગુજરાતમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય આપવામાં આવે છે.

*🎯તેમનો જન્મ ૨૧ નવેમ્બર ૧૮૯૮ ને કારતક સુદ નોમના રોજ ગોધરા ખાતે મરાઠી દંપત્તિ વિઠ્ઠલપંત અને કાશીબેનને ત્યાં થયો હતો.* તેઓ બાળપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમણે મેટ્રિક પછી અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. થોડો સમય તેમણે શિક્ષક તરીકે સેવા આપી અને તેઓ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતા. 💠👉૧૯૨૩માં તેમણે નોકરી છોડી દીધી અને સંન્યાસી જીવન સ્વીકાર્યું. *તેઓ નર્મદા નદીના કાંઠે નારેશ્વર ખાતે સ્થાયી થયા.* 
*💠🎯👉વાસુદેવાનંદ સરસ્વતી તેમના આધ્યાત્મિક ગુરૂ હતા.*

આનંદીબેન પટેલ --- Anandiben Patel

🔶🔷🔶🔷🔷🔶🔷🔶🔷🔶🔷
*🔰🎯🔰આનંદીબેન પટેલ🔰🎯🔰*
*👁‍🗨ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી👁‍🗨*
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

જન્મ ૨૧ નવેમ્બર, ૧૯૪૧
ખરોડ, વિજાપુર તાલુકો, મહેસાણા જિલ્લો, ગુજરાત, ભારત

*આનંદીબેન મફતલાલ પટેલ (જન્મ: ૨૧ નવેમ્બર, ૧૯૪૧) ભારતીય રાજકારણી અને ભારતના પશ્ચિમી રાજ્ય 🎯👉ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા.🎯👉તેણી ૧૯૮૭ થી ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય છે. તેણીએ ગુજરાત સરકારમાં સને. ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી.

*🔰🔰ગુજરાતના ૧૫મા મુખ્યમંત્રી👇*

👇👇પદભારનો સમયગાળો👇👇
૨૨ મે, ૨૦૧૪ – ૩ ઓગષ્ટ ૨૦૧૬
રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલ, ઓમ પ્રકાશ કોહલી
👉પૂર્વગામી નરેન્દ્ર મોદી

*💠મતક્ષેત્ર 👉ઘાટલોડીયા*

21 Nov

21 नवंबर की महत्त्वपूर्ण घटनाएँ
1877 - प्रसिद्ध वैज्ञानिक थॉमस अल्वा एडिसन ने विश्व के सामने पहला फोनोग्राफ पेश किया।
1906 - चीन ने अफीम के व्यापार पर रोक लगाई।
1921 - प्रिंस ऑफ वेल्स (सम्राट एडवर्ड अष्टम) बाँबे (अब मुंबई) पहुंचे और कांग्रेस ने देशव्यापी हड़ताल का ऐलान किया।
1947 - आजादी के बाद देश में पहली बार डाक टिकट जारी किया गया।
1956 - एक प्रस्ताव लाकर शिक्षक दिवस को स्वीकृति दी गई थी।
1962 - भारत-चीन सीमा विवाद के दौरान चीन ने संघर्षविराम का ऐलान किया।
1963 - केरल के थुंबा क्षेत्र से रॉकेट छोड़े जाने के साथ ही भारत का अंतरिक्ष कार्यक्रम शुरु हुआ।
भारत का 'नाइक-अपाचे' नाम का पहला रॉकेट छोड़ा गया।
1979 - मक्का में काबा मस्जिद पर मुस्लिम उग्रवादियों का अधिकार।
1986 - मध्य अफ्रीकी गणराज्य नेे संविधान अंगीकार किया।
1999 - चीन द्वारा अपने प्रथम मानव रहित अंतरिक्ष यान 'शेनझू' का प्रक्षेपण किया गया।