Tuesday, December 24, 2019

ગ્રાહક સુરક્ષા દિન --- Consumer Protection Day

🧒👦🏻👩🏻🧑👨👱‍♀👱‍♂🧔👵🧓👴
*🧙‍♂👨‍⚖👩‍⚖ગ્રાહક સુરક્ષા દિન👨‍🏫👨‍🍳*
💠👁‍🗨✅⭕️💠👁‍🗨✅⭕️💠✅⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👁‍🗨વૈશ્વિક અર્થકારણમાં ગ્રાહકોનું મહત્‍વ સ્‍વીકારી તેમનું શોષણ અને અન્‍યાય અટકાવવા માટે વિશ્વભરના રાષ્‍ટ્રોમાં ગ્રાહકોની જાગૃતિ માટે ઠોસ કદમ ઉઠાવવાના નિર્ધાર સાથે, સંયુકત રાષ્‍ટ્રોએ ૧૫મી માર્ચને જે રીતે વિશ્વગ્રાહક દિન જાહેર કરેલ છે તે જ રીતે આપણી રાષ્‍ટ્રીય સરકારે છેલ્લા ૧૨ વર્ષથી દેશભરમાં બહુરાષ્‍ટ્રીય કંપનીઓના આક્રમણ સામે ગ્રાહકોને રક્ષણ આપવા અને તેમાં જાગૃતિ લાવવા પ્રતિ વર્ષ ૨૪મી ડિસેમ્બરને ‘‘રાષ્‍ટ્રીય સુરક્ષા દિન'' તરીકે ઉજવવા નક્કી કરેલ છે.

*⏯ભારત સરકારે ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન"* તથા 
*⏭"૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન"* તરિકે ઉજવવાનું નક્કિ કરેલ છે. ▶️જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન" તથા "૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન" તરિકે ઉજવવામાં આવે છે. ▶️આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*


24 Dec

♻️♦️✅⭕️💠👁‍🗨👁‍🗨♦️♦️👁‍🗨👁‍🗨♻️
🔰ઈતિહાસમાં ૨૪ ડિસેમ્બરનો દિવસ🔰
♦️⭕️💠✅✅✅✅⭕️⛈💢💢💢
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*💽📞ભારતનું પહેલું ગ્રામોફોન રેકોર્ડિંગ📞☎️*

કલકતાના ક્લાસિક થિયેટરના સિંગર શશી મુખીએ વર્ષ 1902 ની 24 મી ડિસેમ્બરે ભારતનું પહેલું ગીત ગ્રામોફોન પર રેકોર્ડ કર્યું હતું. વન સાઇડેડ ગ્રામોફોન ડિસ્ક પર 25 cm લાબું સોંગ નાટક શ્રીકૃષ્ણ માટે રેકોર્ડ કર્યું હતું .

*📡📡વિશ્વનું પહેલું રેડિયો બ્રોડકાસ્ટ🎛📟*

વિશ્વમાં રેડિયો સિગ્નલના ઉપયોગથી બ્રોડકાસ્ટનો પહેલો બનાવ 1906 ની 24 મી ઓક્ટોબરે બન્યો હતો . કેનેડિયન સંશોધક રેજિનાલ્ડ ફેસેન્ડેને આ બ્રોડકાસ્ટમાં એક કવિતા વાંચી, વાયોલિન વગાડ્યું હતું .

*‼🎧🎼🎧મોહમ્મદ રફી🎤🎧🎤*

બોલીવૂડના મોસ્ટ રિસ્પેક્ટેબલ અને યાદગાર સિંગર રફી સાહેબનો જન્મ વર્ષ ૧૯૨૪માં આજના દિવસે થયો હતો . લાહોરના નાઇને ત્યાં જન્મેલા આ મહાન સિંગર ફકીરના ગીતોની નકલ કરવાની શરૂઆત કરીને સંગીત શીખ્યા હતા .

નારાયણ દેસાઈ --- Narayan Desai

નારાયણ દેસાઈ
📝✏️📝✏️📝✏️📝✏️📝✏️📝✏️
*📒નારાયણ દેસાઈ (૨૪ ડિસેમ્બર ૧૯૨૪ – ૧૫ માર્ચ ૨૦૧૫) ભારતીય ગાંધીવાદી અને લેખક હતા.📕*
📙📘📕📙📕📙📒📙📒📙📕📙
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*જન્મ📌📍૨૪ ડિસેમ્બર, ૧૯૨૪
વલસાડ, ગુજરાત, ભારત*

મૃત્યુ📍📌૧૫ માર્ચ, ૨૦૧૫
સુરત, ગુજરાત

🏆૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.