Showing posts with label Award. Show all posts
Showing posts with label Award. Show all posts

Thursday, August 8, 2019

૨૦૧૯માં ભારતરત્ન એવોર્ડ --- Bharat Ratna Award in 2019

🎖🏅🏅🏅🎖🏅🏅🏅🎖🎖🏅
*🥇🏆૨૦૧૯માં ભારતરત્ન એવોર્ડ🏆🥇*
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ 9099409723🙏*
https://telegram.me/gyansarthi
👉🏿૪૬મોં ભારતરત્ન-પ્રણવ મુખર્જી (પં.બંગાળ રાજનેતા)
👉🏿૪૭મોં ભારતરત્ન-ભૂપેન હઝારીકા (આસામના ગાયક)
👉🏿૪૮મોં ભારતરત્ન-નાનજી દેશમુખ (મહારાષ્ટ્રના સમાજસેવક)
🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖
*🏅દશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિશે’ જાણવા જેવું બધું જ🏅🏅*
🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Friday, August 2, 2019

ગાંધી મંડેલા શાંતિ પરિષદ --- Gandhi Mandela Peace Council

Raj Rathod, [02.08.19 19:29]
[Forwarded from Police sub Inspector (PSI)]
♦️ગાંધી મંડેલા શાંતિ પરિષદ♦️

🔰હાલ ગાંધી મંડેલા શાંતિ પરિષદ નવી દિલ્હી ખાતે યોજાય.

☄️☄️મડેલા☄️☄️
🔰દ.આફ્રિકા ના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતી.

🔰ભારત રત્ન મેળવનાર વિદેશી ઓ માના એક.

🔰મડેલા ની આત્મકથા લોંગ વોક ફોર ફ્રિડમ છે.

Friday, July 19, 2019

India's award

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
🏆🏆🏆ભારતના એવોર્ડો🏆🏆🏆
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1 ભારત રત્ન – દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે. ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

🎯2 પહ્મવિભૂષણ,પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ – કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

🎯3 જ્ઞાનપીઠ એવોર્ડ – ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

🎯4 નેશનલ ફિલ્મ એવોર્ડ – શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

🎯5 આર્યભટ્ટ એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

Friday, July 12, 2019

ભારતના એવોર્ડ ---- India's award

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
🏆🏆🏆ભારતના એવોર્ડો🏆🏆🏆
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1 ભારત રત્ન – દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે. ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

🎯2 પહ્મવિભૂષણ,પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ – કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

🎯3 જ્ઞાનપીઠ એવોર્ડ – ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

🎯4 નેશનલ ફિલ્મ એવોર્ડ – શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

🎯5 આર્યભટ્ટ એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

🎯6 દાદાસાહેબ ફાળકે એવોર્ડ – ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

ભારત રત્ન --- Bharat Ratna

🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖
દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિશે’ જાણવા જેવું બધું જ
🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️♦️🎯મેડલની ટીટ્સ બીટ્સ

- વર્ષ 1954માં ભારત રત્ન સન્માનની શરૂઆત થઈ
- તેમાં પદક ઉપરાંત રાષ્ટ્રપતિની સહીવાળું સન્માન પત્રક આપવામાં આવે છે.
- ભારત રત્નને કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી.
- કળા-સાહિત્ય-રાજકારણ કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન કરનારને આ પદક આપી શકાય છે.
- ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ પોતાના નામ સાથે ભારત રત્ન ન લખી શકે. જોકે બાયોડેટામાં કે અન્ય કોઈ સન્માન કાર્યક્રમમાં લખી શકાય.

- કોઈ ચોક્કસ વરસે મહત્તમ ત્રણ લોકોને જ ભારત રત્નથી સન્માનિત કરી શકાય
-યુપીએ સરકારના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને ભારત રત્નપદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

- અત્યાર સુધીમાં 45 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- હાલમાં માત્ર પાંચ ભારત રત્ન હયાત છે. લતા મંગેશકર, પ્રો. અબ્દુલ કલામ, , સચિન તેંડુલકર યુએનઆર રાવ તથા અમતર્ય સેન
- મધર ટેરેસા, નેલ્સન મંડેલા, ખાન અબ્દુલ્લ ગફાર ખાન જેવા વિદેશી અથવા વિદેશમાં જન્મેલા લોકોને પણ દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
- સચિન તેંડુલકર સૌથી યુવાન ભારત રત્ન વિજેતા છે.

Tuesday, July 9, 2019

જ્ઞાનપીઠ એવોર્ડ ---- Gyanpeeth Award

🏆🏆🏆🏆🏆🏆🏆
જ્ઞાનપીઠ એવોર્ડ
🏆🏆🏆🏆🏆🏆🏆
(સંપૂર્ણ માહિતી PDF મા)

🏆🎖જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે.
🎖🎖 કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે. 
 🏆🏅 આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. 
🎖🏆 આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. 
 🏆🎖 આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
 
🎖🏆 ઉમાશંકર જોશીને 1967 તેમની નવલકથા નીશીથા માટે, 
🏆🎖પન્નાલાલ પટેલને 1985માં માનવીની ભવાઇ માટે અને રાજેન્દ્ર શાહને 
🏆🎖2001માં તેમની નવલકથા ધ્વની માટે. 
🎖🏆રઘુવીર ચૌધરીને તેમની નવલકથા ‘અમૃતા’ (1965) બદલ જ્ઞાનપીઠ એવોર્ડ 2015. જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
 
🎖🏆ભારતનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર સર્વપ્રથમ ભારતીય મહિલા – આશાપૂર્ણાદેવી (૧૯૭૭)
🎖🏆 ભારતમાં હિન્દી સાહિત્યનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર- સુમિત્રાનંદ પંત

🎖🏆ગુજરાતી ક્ષેત્રે મળેલ જ્ઞાનપીઠ એવોર્ડ
 ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ
 ૧. ૧૯૬૭ ઉમાશંકર જોષી
 ૨. ૧૯૮૫ પન્નાલાલ પટેલ
 ૩. ૨૦૦૧ રાજેન્દ્ર શાહ
 ૪. ૨૦૧૫ રઘુવીર ચૌધરી
 

Monday, July 8, 2019

નરસિંહ મહેતા એવોર્ડ --- Narsingh Mehta Award

🏆નરસિંહ મહેતા એવોર્ડ🏆


✔નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. 
✔આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે. 
✔આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે.
✔ આ સન્માનમાં મહાનુભાવને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિચિન્હ આપવામાં આવે છે.

રણજિતરામ સુવર્ણચંદ્રક ---- Ranjitram Gold Medal

👁‍🗨રણજિતરામ સુવર્ણચંદ્રક👁‍🗨 

✔રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. 
✔આ પુરસ્કાર ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર રણજિતરામ મહેતાની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે. 
✔હાલમાં રણજિતરામ સુવર્ણચંદ્રકના નિર્ણય માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિમાંથી એક નિર્ણાયક સમિતિ નીમવામાં આવી છે અને 
✔એની મદદથી આ રણજિતરામ સુવર્ણચંદ્રક અંગેનો નિર્ણય ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિ કરે છે.

કલાપી પુરસ્કાર ---- Kalpi Award

🏅કલાપી પુરસ્કાર 🏅


👉🏿ગુજરાતી ગઝલકારોને અપાતો વાર્ષિક પુરસ્કાર છે. 

👉🏿તેની સ્થાપના INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી.

👉🏿 આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ કલાપી પરથી તેમનાં માનમાં અપાયું છે. 

👉🏿ગુજરાતી ગઝલમાં યોગદાન માટે વિજેતાને ₹ ૨૫,૦૦૦ની રકમ આ પુરસ્કારમાં આપવામાં આવે છે.
Join Here @Gpsc_Prelim

👉🏿 પુરસ્કારની માહિતી 👈🏿

✔શ્રેણી-સાહિત્ય

✔શરૂઆત-૧૯૯૭

✔પ્રથમ પુરસ્કાર-૧૯૯૭

✔અંતિમ પુરસ્કાર-૨૦૧૬

✔કુલ પુરસ્કાર-૨૦

✔પુરસ્કાર આપનાર-INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ

✔રોકડ- ૨૫,૦૦૦

✔વર્ણન-ગુજરાતી ગઝલકારોને અપાતો પુરસ્કાર

✔પ્રથમ વિજેતા-અમૃત ઘાયલ

✔અંતિમ વિજેતા-રઈશ મણિયાર. 

Friday, July 5, 2019

ગુજરાત સાહિત્ય અકાદમી --- Gujarat Sahitya Akademi

🚦🚥🚦🚥🚦🚥🚦🚥
ગુજરાત સાહિત્ય અકાદમી

અને વિષ્ણુ પંડ્યા

🏆ગુજરાત સાહિત્ય અકાદમી ્‍દ્રારા અપાતા બધા જ પુરસ્કારો ની માહિતી🏆

(સંપૂર્ણ માહિતી PDF મા)
🏠🏠🏠🏠🏠🏠🏠🏠
⬛️‘અકાદમી એટલે ઊહાપોહ, અકાદમી એટલે આંદોલન, અકાદમી એટલે વિદ્યાપીઠ, અકાદમી એટલે ભાષા – સાહિત્ય – કલા – અસ્મિતા – સંસ્કૃતિ – જ્ઞાનનો અવિરત ઉત્સવ. આ અકાદમીનું સ્વરૂપ જ પેલા ગ્રીસના બાગ જેવું છે જેના પરથી અકાદમી શબ્દ ઉતરી આવ્યો છે : Impromptu. અકાદમીની સફળતા – સિદ્ધિનું રહસ્ય તે એનું આ સ્વરૂપ.’

Ramon Magsaysay Award a

🌍🌍 *सामान्य ज्ञान ग्रुप* 🌍🌍

🌍 *रेमन मैग्सेसे पुरस्कार*🌍
~~~~~~~~~~~~~~
🌍 *विवरण:* 'रेमन मैगसेसे पुरस्कार' एशिया के व्यक्तियों एवं संस्थाओं को उनके अपने क्षेत्र में विशेष रूप से उल्लेखनीय कार्य करने के लिये प्रदान किया जाता है। 


✳️यह 'रेमन मैगसेसे पुरस्कार फाउन्डेशन' द्वारा फ़िलीपीन्स के भूतपूर्व राष्ट्रपति रमन मैगसेसे की याद में दिया जाता है।

🏛स्थापना::1957

✨नामकरण :: इसका नामकरण फिलीपींस के राष्ट्रपति रेमन मैग्सेसे के नाम परा हुआ, जिनकी 1957 में एक विमान दुर्घटना में मृत्यु हो गयी थी।

🌷 *पुरस्कार की श्रेणियाँ*

1. शासकीय सेवा; 
2. सार्वजनिक सेवा; 
3. सामुदायिक नेतृत्व; 
4. पत्रकारिता, साहित्य तथा सृजनात्मक संप्रेषण कला; 
5. शांति तथा अंतर्राष्ट्रीय सद्भावना; 
6. उभरता नेतृत्व