Friday, May 31, 2019

૩૧ મે –તમાકુ નિષેધ દિન --- 31st May - Quit Smoking ---- World anti-tobacco day

🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬
૩૧ મે –તમાકુ નિષેધ દિન - ઝેરી ગુટકા-પળની મસ્તી, શું ઝીંદગી
🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬

પુરાણકાળમાં બજર કે તપકીર ને આજે તમાકુ કે જેને મેડીકલ સાયન્સ ધીમું ઝેર તરીકે ઓળખાવે છે તેનો ભરડો આખા દેશમાં ખાસ તો યુવાધનને બરબાદ કરી રહ્યું છે ત્યારે દર વર્ષે ૩૧ મે તમાકુ નિષેધ દિને તમાં સેવન કરનાર સામે લાલબતી ધરવામાં આવે છે કે.. 

😳😳“જાગો..આ ધીમું ઝેર તમને સામાજિક,આર્થિક,શારીરિક,માનસિક બધી રીતે ખલાસ કરી નાખે,કુટુંબને પાયમાલ કરી દે એ પહેલા સભાન બની,તમાકુના નશામાંથી બહાર આવી જાવ.”

પહેલાના જમાનમાં અને આજે પણ ક્યાંક કોઈ મોટી ઉમરના લોકોમાં બજર ઉર્ફે તપકીર સુંઘવાની આદત હોય છે.તો કેટલાકને તમાકુના વિવિધ પ્રકારના માવા બનાવી ખાવાની આદત હોય છે.અને આજે તો સૌથી વધુ જેનું ચલણ ફેશનમાં છે તે ગુટકા વિવિધ સ્વરૂપે ને વિવિધ નામે બજારમાં મળે છે.જેના સૌથી વધુ બંધાણી તરુણો કે તરુણીઓ છે.

વ્યક્તિમાં જોવા મળતી આવી આદતો પાછળના અનેક કારણોમાં મુખ્ય જોઈએ તો એક તો ઘરમાં વડીલોની આદત જોઈ તેનું અનુકરણ કરતા બંધાણી બની જાય,બીજું ક્યારેક દોસ્તોના ગ્રુપમાં ધમાલ કરતા ટેસ્ટ ખાતર લીધેલ મસ્તી કાયમી આદત બની જાય છે અને સૌથી મોટું કારણ આજની પેઢીની ઘટતી જતી સહનશીલતા. જિંદગીના નાના કે મોટા પ્રસંગોમાં મળતી નિષ્ફળતાઓ પચાવી ન શકતા તરત હતાશા તરફ દોરાતું યુવાધન બહુ જલ્દી નશાનો શિકાર બને છે. ...

31 May

🙏🔆🙏🔆🙏🔆🙏🔆🙏
ઈતિહાસમાં 31 મેનો દિવસ
🈷🈴🈷🈴🈷🈴🈷🈴🈷🈴


🚫🚫🚫વર્લ્ડ નો ટોબેકો ડે🚫🚫🚫

દર વર્ષની 31 મેના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ( WHO) દ્વારા સમગ્ર વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે. તમાકુથી વર્ષે વિશ્વમાં 60 લાખની વધુ લોકોના મોત થતા હોવાથી તમાકુ છોડાવવા વિવિધ કાર્યક્રમો યોજાય છે.

♻️♻️પૂર્વ પાકિસ્તાનના નિર્વાસિતો♻️♻️


પૂર્વ પાકિસ્તાનમાં સ્થાનિક બાંગ્લા લોકો અને પશ્ચિમી પાકિસ્તાનના શાસકો વચ્ચે ચાલતા ગૃહ યુદ્ધ અંગે વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ આંતરારાષ્ટ્રીય ટહેલ નાખીને 1971 ના યુદ્ધનો તખ્તો 1970 ની 30 મેના રોજ ઘટી કાઢ્યો હતો .

🔰દીવ -દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યા🔰


વર્ષ 1987 માં ગોવાને રાજ્યનો દરજ્જો આપવાની સાથે 31 મેના રોજ કેન્દ્ર સરકારે ગુજરાતની સૌથી નજીક આવેલા દીવ અને દમણ પ્રદેશને કેન્દ્ર શાસિત રાખવાનો નિર્ણય લીધો હતો .

Thursday, May 30, 2019

પરેશ રાવલ --- Paresh Rawal

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎥📽🎥📽🎥📽🎥📽
📽📽પરેશ રાવલ🎥🎥
🎥📽🎥📽🎥📽🎥📽

📽પરેશ રાવલ હિન્દી તેલુગુ ચલચિત્ર જગત અને ગુજરાતી નાટ્યમંચના અત્યંત લોકપ્રિય અભિનેતા અને રાજકારણી છે.

📽એમનો જન્મ ૩૦ મે ૧૯૫૦ માં મુંબઈમાં થયો હતો. તેઓ હિન્દી ચલચિત્રોમાં રમુજી અને નકારાત્મક પાત્રો માટે જાણીતા છે. એમનાં લગ્ન અભિનેત્રી અને મોડેલ સ્વરૂપ સંપટ સાથે થયેલા છે.

🖲અમદાવાદમાં ભાજપના સંસદસભ્ય. ‘વોહ છોકરી’, ‘નામ’, ‘હેરાફેરી’, ‘સર’, ‘સરદાર’, ‘ઓહ માય ગોડ’ સહિત 100થી વધારે ફિલ્મોમાં કરેલી વિવિધ પ્રકારની ભૂમિકાઓ માટે જાણીતાં છે.

💡2014માં એમને ‘પદ્મશ્રી’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

🔦30 મે 1950ના રોજ જન્મેલા મૂળ ગુજરાતી એવા પરેશે વર્ષ 1984માં કેતન મહેતાની ફિલ્મ 'હોલી' મારફત બૉલિવુડની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. 

💡80 થી 90ના ગાળામાં પરેશે જુદી-જુદી ફિલ્મોમાં સહઅભિનેતા અને વિલનની ભૂમિકાઓ ભજવી.

30 May

🔰🔰ઈતિહાસમાં ૩૦ મેનો દિવસ🔰🔰

🚩વિક્રમ સવંત ૨૦૭૩ જેઠસુદ પાંચમ
📍તા. ૩૦/૫/૨૦૧૭ મંગળવાર

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔏🗞🗞1826 પ્રથમ હિન્દી વર્તમાનપત્ર 'ઉદાન્ત માર્તંડ' પ્રકાશિત થયું.🗞🗞🗞

🗞30 मई यानी हिन्दी पत्रकारिता दिवस। 1826 ई. का यह वही दिन था, जब पंडित युगल किशोर शुक्ल ने कलकत्ता से प्रथम हिन्दी समाचार पत्र 'उदन्त मार्तण्ड' का प्रकाशन आरंभ किया था। 'उदन्त मार्तण्ड' नाम उस समय की सामाजिक परिस्थितियों का संकेतक था जिसका अर्थ है- 🌞'समाचार सूर्य'।🌞 भारत में पत्रकारिता की शुरुआत पंडित युगल किशोर शुक्ल ने ही की थी।
🗞📰उदन्त मार्तण्ड हिंदी का प्रथम समाचार पत्र
था। कलकता के कोलू टोला नामक मोहल्ले की
37 नंबर आमड़तल्ला गली से पं. जुगलकिशोर शुक्ल ने सन् 1826 ई. में उदन्त मार्तण्ड नामक एक हिंदी साप्ताहिक पत्र निकालने का आयोजन किया।
उस समय अंग्रेज़ी , फारसी और बांग्ला में तो अनेक पत्र निकल रहे थे किंतु हिंदी में एक भी पत्र नहीं निकलता था। इसलिए "उदंत मार्तड" का प्रकाशन शुरू किया गया। इसके संपादक भी श्री
जुगुलकिशोर शुक्ल ही थे। वे मूल रूप से कानपुर संयुक्त प्रदेश के निवासी थे।
📰🗞शाब्दिक अर्थ📰🗞
उदन्त मार्तण्ड का शाब्दिक अर्थ है ‘ समाचार-सूर्य‘ । अपने नाम के अनुरूप ही उदन्त मार्तण्ड हिंदी की समाचार दुनिया के सूर्य के समान ही था। उदन्त मार्तण्ड का प्रकाशन मूलतः कानपुर निवासी पं. युगल किशोर शुक्ल ने किया था। यह पत्र ऐसे समय में प्रकाशित हुआ था जब हिंदी भाषियों को अपनी भाषा के पत्र की आवश्यकता महसूस हो रही थी। इसी उद्देश्य को ध्यान में रखकर ‘ उदन्त मार्तण्ड ‘ का प्रकाशन किया गया था।

Wednesday, May 29, 2019

29 May

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🀄️🀄️ઈતિહાસમાં 29 મેનો દિવસ📌📌

🌠એવરેસ્ટ સર કરનારા પહેલા વ્યક્તિ🌠

ન્યૂઝીલેન્ડના પર્વતારોહક એડમન્ડ હિલેરી અને નેપાળી શેરપા તેનઝિંગ નોરગે વર્ષ 1953 ની 29 મેના રોજ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા વ્યક્તિ બન્યા હતા . તેમણે એવરેસ્ટ પર કુલ ૧૫ મિનિટ વીતાવી હતી .

💪🇮🇳દારા સિંહ વર્લ્ડ ચેમ્પિયન બન્યા💪

રૂસ્તમે હિંદ કહેવાતા પંજાબી પહેલવાન દારા સિંહ વર્ષ 1968 ની 29 મેના રોજ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયન બન્યા હતા . તેમણે છ વખતના વર્લ્ડ ચેમ્પિયન અમેરિકન રેસલર લોઉ થેઝને મુંબઈમાં હરાવ્યા હતા .

જ્હોન એફ. કેનેડી --- John F. Kennedy

👉યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔆💢🔆💢🔆💢🔆💢🔆💢
💢જ્હોન એફ. કેનેડી💢
🔆💢🔆💢🔆💢🔆💢🔆💢

👉યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🚩અમેરિકાના સૌથી યુવાન પ્રમુખ જ્હોન એફ . કેનેડીએ . 

🀄️🙏👉👌👏તેમણે ' દેશ તમારા માટે શું કરી શકે છે તે જોવાના બદલે તમે દેશ માટે શું કરશો' તે બાબત ધ્યાનમાં રાખવાનું સૂત્ર આપ્યું હતું .👏👌👏👌👏

🚩અમેરિકાના સૌથી યુવાન તથા લોકપ્રિય પ્રમુખ જ્હોન એફ. કેનેડીનો જન્મ તા. ૨૯/૫/૧૯૧૭ના રોજ બોસ્ટનમાં એક આયરીશ પરિવારમાં થયો હતો.

👨‍👦તેમના પિતા એક સુખી આયરીશ કુળના વ્યાપારી હતા. પણ દુષ્કાળને લીધે તેઓ અમેરિકા આવીને વસેલા. પિતાનું નામ જોસેફ હતું, તેઓ તેમના પિતાનું નવમું સંતાન હતા. 

Peter Higgs - Founder of Subtitle Particle 'Higgs Boson'

જ્ઞાન સારથિ, [09.01.17 20:28]
♥️ સબએટમિક પાર્ટિકલ 'હિગ્સ બોઝોન'નો શોધક - પીટર હિગ્સ



♦️ સવિટ્ઝર્લેન્ડની સર્ન લેબોરેટરીમાં ૨૦૧૨માં થયેલો એક મહાપ્રયોગ ખૂબજ જાણીતો બન્યો હતો. આ પ્રયોગમાં ઈશ્વરનો કણ શોધવાનો અખતરો થયો હતો. આજે પણ એ પ્રયોગ આગળ વધી રહ્યો છે. આ કણ એટલે અણુ-પરમાણુથી પણ સુક્ષ્મ 'હિગ્સ બોઝોન' કહેવાય છે. બ્રહ્માંડની ઉત્પત્તિ દરમિયાન થયેલા બિગ બેન્ગ વખતે આ કણ પેદા થયો હતો તેમ વિજ્ઞાનીઓ માને છે. તેના અસ્તિત્વની શોધ પિટર હિગ્સ નામના વિજ્ઞાનીએ કરેલી તેને ફિઝિક્સનું નોબેલ ઈનામ એનાયત થયું હતું.

♦️ પીટર હિગ્સનો જન્મ ઈંગ્લેન્ડના ન્યુકેસલમાં ઈ.સ. ૧૯૨૯ના મે માસની ૨૯ તારીખે થયો હતો.

♦️ તના પિતા  બીબીસી રેડિયોમાં સાઉન્ડ એન્જિનિયર હતા. બાળપણમાં બિમારી અને બીજા વિશ્વયુધ્ધની અવ્યવસ્થાને કારણે હિગ્સનું પ્રાથમિક ભણતર અડચણભર્યું હતું.

♦️ પીટર તેની માતા સાથે બ્રિસ્ટલમાં રહ્યો અને ૧૯૪૬માં ગોથામ ગ્રામર સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો.

♦️ ૧૯૪૬માં તે લંડન સ્કૂલમાં ગણિતના ઉચ્ચ શિક્ષણ માટે ગયો અને કિંગ્સ કોલેજમાંથી ફિઝિક્સમાં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજયુએટ થયો.

♦️ ૧૯૫૨માં તેણે ફિઝિક્સમાં માસ્ટરની ડિગ્રી મેળવી. ૧૯૫૪માં તેણે મોલક્યૂલર ફિઝિક્સમાં પીએચડી કરી.

♦️ એડિનબર્ગ યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાયો. ૧૯૮૦માં એડિનબર્ગની થિયરીટીકલ ફિઝિક્સના પ્રમુખપદે નિમણૂક મળી.

♦️ જાપાનના નોબેલ ઈનામ વિજેતા ઓઈકિરો નામ્બુએ તે સમયે સબએટમિક પાર્ટિકલના સંશોધનો કરેલા. તેની પ્રેરણાથી હિગ્સે પણ સંશોધનો કર્યા અને સફળતા મેળવી.

♦️ હિગ્સને તેના યોગદાન બદલ નોબલ ઉપરાંત વિશ્વભરમાંથી અનેક સન્માનો મળેલા છે. ૨૦૧૪માં તેને ફ્રિડમ ઓફ ન્યુકેસલનો એવોર્ડ એનાયત થયેલો. હાલમાં તેઓ એડિનબર્ગમાં તેમના પરિવાર સાથે રહે છે.
For more information please visit @ https://telegram.me/gujaratimaterial

Tuesday, May 28, 2019

લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા ---- Lok Bharti Gram Vidyapith, Sunsara

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏡🏚🏡🏚🏡🏚🏡🏚🏡🏚🏡🏚

🏡લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા

🏯🏟🏯🏟🏯🏟🏯🏟🏯🏯🏟
(સંપૂર્ણ માહિતી PDF મા)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા , ૨૮ મે ૧૯૫૩ ના રોજ પ્રખર 🎯ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકર અને તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના હાથે થયું હતું. 

🎯ગુજરાતની સર્વપ્રથમ આ ગ્રામવિદ્યાપીઠને ‘લોકભારતી’– એવું મઝાનું નામ કવિ-મનિષીઉમાશંકર જોશીએ આપ્યું હતું. આ નામ જ સૂચવે છે કે આ વિદ્યાપીઠમાં લોક અને ‘ભારતી’ કહેતા સરસ્વતીરૂપ વિદ્યાનું સુભગ મિલન રચાવાનું છે ! ઉદ્¬ઘાટક ઢેબરભાઈએ આ સંસ્થાને ‘એક અકિંચન બ્રાહ્મણની મહાન – અમૂલી ભેટ’ ગણાવી હતી.

🎯🎯 આ સંસ્થા મહાત્મા ગાંધીનાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. 

28 May

🐾🐾ઈતિહાસમાં ૨૮ મેનો દિવસ🐾🐾


💢♦️વિનાયક દામોદર સાવરકર♦️💢

' હિંદુત્ત્વ ' શબ્દની બહોળી વ્યાખ્યા આપી સામાજિક એકતાની નવી જ ફિલોસોફી રજૂ કરનારા સ્કોલર ' વીર સાવરસકર' નો જન્મ વર્ષ ૧૮૮૩માં આજના દિવસે નાસિક પાસેના ભગુરમાં થયો હતો .
👏સ્વતંત્ર સેનાની અને "ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ" પુસ્તકના લેખક વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર) નો જન્મ થયો.

⛺️🏰🏰૧૯૫૩ - લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ ,
સણોસરા , ભાવનગર જિલ્લો ,ગુજરાત , ની સ્થાપના.🏕⛩⛩⛩

🏡ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે ઘઉંની જાત લોક-1 (લોક-વન કે
લોકવન ) અહીં શોધવામાં આવી હતી જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.
🙏🙏શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા , ૨૮ મે ૧૯૫૩ ના રોજ પ્રખર ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકર નાં વરદ હસ્તે ખુલ્લી મુકાઇ. આ સંસ્થા મહાત્મા ગાંધીનાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે. શ્રી
મનુભાઈ પંચોળી આ સંસ્થાનાં સહસ્થાપક છે.

વિનાયક દામોદર સાવરકર --- Vinayak Damodar Savarkar

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🇮🇳🙏
🇮🇳🇮🇳વિનાયક દામોદર સાવરકર🙏🙏
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

💢જન્મ ૨૮ મે ૧૮૮૩
ભાગુર, નાસિક , મહારાષ્ટ્ર
💢મૃત્યુ ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬
મુંબઈ , મહારાષ્ટ્ર
💢મૃત્યુનું કારણ આમરણાંત ઉપવાસ 

♦️અન્ય નામો ♦️સ્વાતંત્યવીર સાવરકર, વીર સાવરકર, બડા બાબુ, તાત્યારાવ

💢વંશીયતા મરાઠી
✏️શિક્ષણ બી.એ., બેરિસ્ટર (લંડન)
🔆🔆માતૃસંસ્થા મુંબઈ યુનિવર્સિટી, ગ્રેસ ઇન

Monday, May 27, 2019

27 May

⭐️🌟ઈતિહાસમાં ૨૭ મેનો દિવસ🌟⭐️

🗣🗣જવાહરલાલ નહેરુ🗣🗣

દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૯૬૪માં આજના દિવસે હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું હતું . ૧૯૬૨માં ચીન સામે પરાજયે નહેરુની માનસિક- શારીરિક સ્થિતિ પર ઘેરી અસર છોડી હતી .
✨☄આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પં . જવાહરલાલ નહેરુનું નિધન 27 મે 1964 ના રોજ થયુ હતું . અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની નેહરુએ 10 વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને 17 વર્ષ સુધી તેઓ ભારતના વડાપ્રધાન રહ્યા હતા .

🌜🌛🌝રવિ શાસ્ત્રી🌜🌛🌝

ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર અને હેન્ડસમ હન્ક ગણાતા શાસ્ત્રીનો જન્મ વર્ષ ૧૯૬૨માં આજના દિવસે થયો હતો . વિદેશમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની ઔડી કાર જીતનારો તે પહેલો ભારતીય ખેલાડી હતો .

⚡️⚡️⚡️બિસ્માર્કનું પતન⚡️⚡️⚡️

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મિત્ર દેશોને ડરાવતાં જર્મનીના સૌથી મોટા યુદ્ધ જહાજ બિસ્માર્કને બ્રિટિશ રોયલ નેવીએ વર્ષ ૧૯૪૧માં આજના દિવસે ભયાનક હુમલો કરીને ડૂબાડી દીધી હતી .

Sunday, May 26, 2019

ભુપેન હજારીકા સેતુ --- Bhupen Hajjari Setu

🛣ભુપેન હઝારીકા સેતુ🛣*

*👉પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા તા.26 મે 2017 ના રોજ ઢોલા, જિલ્લો-તિનસુકીયા આસામ ખાતે આ બ્રિજનુ ઉદ્ધાટન કરવામા આયુ*

👉પ્રખ્યાત *આસામી ગાયક ભુપેન હઝારીકાના નામ પરથી આ બ્રિજનુ નામ* રાખવામા આવ્યુ

👉નિર્માણ- બ્રહ્મપુત્ર નદી પર 
*👉ભારતનો સૌથી લાંબો* અને
👉એશિયાનો બીજા નંબરનો સૌથી લાંબો બ્રિજ છે
*👉આસામ અને અરૂણાચલ પ્રદેશ ને જોડતો આ બ્રિજ ઢોલા અને સદિયા ઘાટની વચ્ચે* બનાવવામા આયો છે

👉નિર્માણ ખર્ચ-2056 કરોડ
*👉લંબાઇ-9.15 કિ.મી.*
👉અસમ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે હવે 6 કલાક ની જગ્યા એક કલાકમા આ બ્રિજના કારણે પહોંચી જતુ હોવાથી બન્ને રાજ્યોમા પ્રવાશન અને રોજગારીની તકો ઉભી થશે

અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી --- Ambalal Balkrishna Purani

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
👣અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી👣
👨👨👨👨👨👨👨👨👨

(૨૬-૫-૧૮૯૪, ૧૧-૧૨-૧૯૬૫): ગદ્યકાર. 
👼જન્મ સુરતમાં. વતન ભરુચ. પ્રાથમિક કેળવણી ભરુચમાં. 
⭐️૧૯૦૯માં મેટ્રિક. ૧૯૧૩માં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ. 
🌟ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિના આરંભક અને પ્રસારક. 
💫૧૯૨૨થી અવસાનપર્યંત પોંડિચેરીમાં યોગસાધના.
તેમની પાસેથી સંસ્મરણોથી ભરપૂર પ્રવાસવર્ણનો, પત્રસાહિત્ય, ઇતિહાસ, સાહિત્ય અને અધ્યાત્મને લગતા નિબંધસંગ્રહો મળે છે.

✨✨જન્મ
૨૬,મે-૧૮૯૪; સુરત
☄વતન – ભરૂ્ચ
💐💐અવસાન
૧૧, ડિસેમ્બર – ૧૯૬૫; પોંડિચેરી

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી --- Jethalal alias Dilip Joshi

👥👥👥👥👥👥
જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી
👦🏻👦🏻👦🏻👦🏻👦🏻👦🏻

👁૯માં ભારતીય ટેલી પુરસ્કારમાં તેમને શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો પુરસ્કાર મળ્યો.

👦🏻‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી આજે વર્ષના થઈ ગયા છે એક્ટ. છવ્વીસ મે 1968 ના રોજ તેમનો જન્મ પોરબંદરના ગુજરાતમાં થયો હતો. સબ ટીવીના ફેમસ આ શોમાં દયાબેન ઉર્ફે દિશા વાકાણીની કેમેસ્ટ્રી ઓડીયન્સને બહુ હસાવે છે. તમને જણાવી દઈએ કે, રીયલ લાઈફમાં દિલીપ જોશીએ લગ્ન કરેલા છે. તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. દીપીલ અને જયમાલાને બે બાળકો પણ છે. પુત્રી નિયતિ અને પુત્ર ઋત્વિક.

👦🏻👦🏻👦🏻ટીવી જ નહિ, પણ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે દિલીપ👦🏻👦🏻👦🏻


દિલીપ જોશીને આજે લોકો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ નામથી ઓળખાય છે. પરંતુ તે ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. જેમ કે, મેંને પ્યાર કિયા (1989), હમ આપકે હૈ કોન (1998), ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની (2000), હમરાજ (2002) અને ફિરાક (2008) જેવી એક્સ થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

👦🏻ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળ્યા દિલીપ
ગલતનામા (1994), દાલ મે કાલા (1998), હમ સબ એક હૈ (2001), હમ સબ બારાતી (2004) અને ફરી (2008) જેવી સીરીયલોમાં કામ કરી ચુક્યા છે. હાલમાં દિલીપ જોશી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરી રહ્યા છે. તેમના કિરદારને દર્શકો દ્વારા વધારે પ્રતિસાદ મળી રહ્યો છે. 
🗣ગુજરાતી ફિલ્મ – હું, હુંશી, હુંશીલાલ
ગુજરાતી નાટક – બાપુ તમે કમાલ કરી
🗣હિન્દી સિરિયલ – ગલતનામા, ગોપાલજી, દાલ મૈં કાલા, કોરા કાગઝ, હમ સબ ઐક હૈ, દો ઔર દો પાંચ

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો. ---- Narendra Modi

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
૨૬ મે ૨૦૧૪ - ભારતના વડાપ્રધાન તરીકે શ્રી
નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.
👏👏👏👏👏👏👏👏👏👏👏

👉👉👉👉નરેન્દ્ર મોદી👈👈👈👈
⭕️👉તેઓ ગુજરાત ખાતે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રી છે.
👉ભારતના ૧૪ મા વડાપ્રધાન
☣👉ગૃહીત પદ
૨૬ મે ૨૦૧૪

👉રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
👉પૂર્વગામી મનમોહન સિંહ

☣👉ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી
👉પદભારનો સમયગાળો
૭ ઓક્ટોબર ૨૦૦૧ – ૨૨ મે ૨૦૧૪

👉પૂર્વગામી કેશુભાઈ પટેલ
અનુગામી આનંદીબેન પટેલ
હાલમાં~~વિજયભાઈ રૂપાણી

26 May

🔰🔰ઈતિહાસમાં ૨૬ મે નો દિવસ🔰🔰


👊✊💪સુશીલ કુમાર👊✊💪

ભારતના નંબર વન કુશ્તીબાજનો જન્મ ૧૯૮૩માં આજના દિવસે દિલ્હીના નજફગઢમાં થયો હતો . ૨૦૧૦માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી ઓલિમ્પિકમાં એક બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ જીત્યો છે. ૧૪ વર્ષની ઉંમરે કુશ્તી શીખવાનું શરૂ કરનાર સુશીલ ૧૦૦ ટકા શાકાહારી છે .

🗣🗣🗣દિલીપ જોશી🗣🗣🗣

' તારક મહેતા કા ઉલટા ચશ્મા ' ના જેઠાલાલ ગડા એટલે કે દિલીપ જોશીનો જન્મ વર્ષ ૧૯૬૫માં આજના દિવસે પોરબંદરમાં થયો હતો . ગુજરાતી રંગભૂમિથી એક્ટિંગની કરિયર શરૂ કરનારા દિલીપે ૧૯૮૯માં રાજશ્રી પ્રોડક્શનની ' મૈને પ્યાર કીયા ' થી બોલીવુડની કરિયર શરૂ કરી હતી .

🎍🎍🎍એપોલો -૧૦🎍🎍🎍


જુલાઈ ૧૯૬૯માં અમેરિકન એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર પગ મૂકનારો વિશ્વનો પહેલો માનવી બન્યો એ સફળતા નિશ્ચિત કરવા માટે ચંદ્રની ભ્રમણકક્ષામાં જે યાન મોકલાયું તે એપોલો- ૧૦ તમામ પરિક્ષણો સફળતાપૂર્વક પાર કરીને ૧૯૬૯માં આજના દિવસે પાછું આવ્યું હતું .

Saturday, May 25, 2019

નક્સલવાદ*ના 50 વર્ષ --- 50 years of Naxalism

*⚔નક્સલવાદ*ના 50 વર્ષ

💥આજે ભારતમા નક્સલવાદ મોટી સમસ્યા બની ગયો છે ત્યારે નકસલવાદ વિષે થોડુ જાણીયે

*⚔નક્સલવાદ⚔*

*👇શરૂઆત👇*
👉આજથી 50 વર્ષ પહેલા *1967 ની 25મી મે* ના દિવસે થઇ હતી

*👇ક્યાંથી ઉદભવ્યો*
*👉પચ્છિમ બંગાળના દાર્જિલિંગમા આવેલા નક્સલબારી નામના નાનકડા ગામમાથી* નકસલવાદની શરૂઆત થઇ હતી

*👇નકસલવાદનુ કારણ*
👉નક્સલબારી ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા ખેડુતો પર ગોળીઓ ચલાવાઇ જેમા 2 બાળકો સહિત 11 વ્યક્તિના મોત થયા હતા
👉એ પછી સરકાર સામે રોષ ફાટી નીકળ્યો હતો અને સર્વત્ર વિરોધ શરૂ થયો હતો
👉આગળ જતા આ ચળવળે હિંસક સ્વરૂપ ધારણ કર્યુ અને તેને *નક્સલવાદ નામ* મળ્યુ

25 May

💠🔰ઈતિહાસમાં 25 મેનો દિવસ🔰💠

♻️ભારતનો અંતરિક્ષમાં હનુમાન કૂદકો♻️
વર્ષ 1999 ની 25 મેના રોજ ઇસરોએ તેના PSLV રોકેટ દ્વારા પહેલીવાર વિદેશી સેટેલાઇટ અંતરિક્ષમાં છોડ્યા હતા . ભારતના ઓશિયનસેટ- 1 ની સાથે જર્મનીનો અને દક્ષિણ કોરિયાનો એક - એક ઉપગ્રહ છોડ્યો હતો .

🌀🌀ઓપ્રા વિનફ્રેનો છેલ્લો શો🌀🌀

અમેરિકાના ટેલિવિઝન ઇતિહાસનો સૌથી લોકપ્રિય તથા વ્યક્તિગત બાબતોથી લઈને વિશાળ વર્ગને સ્પર્શતા વિષયો આવરી લેતો ઓપ્રા વિનફ્રે શોનો છેલ્લો એપિસોડ વર્ષ 2011 ની 25 મેના રોજ પ્રસારિત થયો હતો .

👣👣જન્મ

🙋‍♂૧૪૫૮ – મહમદ બેગડો ( Mahmud Begada ),

👼ગુજરાતનો સુલ્તાન (અ. ૧૫૧૧)
૧૮૮૬ – રાસ બિહારી બોઝ ( Rash Behari Bose ), સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૪૫)

👩🏻૧૯૨૬ - ધીરૂબેન પટેલ , ગુજરાતી સાહિત્યકાર.

મહંમદ બેગડો --- Mamad Begado

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

‼️🔆‼️🔆‼️
'ગુજરાતના ઇતિહાસમાં અકબર' તરીકે પ્રસિદ્ધ = મહમદ બેગડો.
‼️🔆‼️🔆‼️

👉'બેગઢો'નો અર્થ બે ગઢ-કિલ્લા (ચાંપાનેર અને જૂનાગઢ) જીતી લેનાર એવો થાય છે પણ એ ખોટું છે. મૂળ શબ્દ ;બીઘરો' (સોરઠી ભાષામાં જેમ 'વગડો') : એટલે કે સીધાં લાંબા શીંગવાળો બળદ. મહમદશા લાંબી, ધીંગી ને સીધી મૂછો રાખતો તેથી તેને 'બીઘરા' બળદનું બિરૂદ અપાયેલ હતું.

👆શાહઆલમે જ આખરે ખાત્રી આપી. ને તે પછી તૂર્ત જ જ્યારે ઘોડેસ્વારોનું મંડળ અમદાવાદ તરફ ચાલ્યું, ત્યારે વચલા ઘોડાના ઘોડેસવાર સામે હાથ લાંબા કરીને રસુલાબાદની ગલીના છોકરાઓ દોડતા દોડતા તાળીઓ પાડતા પોકારતા હતા કે 'એઇ ફતેખાન ! એ ફતીઆ ! ઘોડે ચડી ક્યાં ચાલ્યો? તારે માથે કાલનો દા છે હજુ ગિલ્લી દંડાનો. દા દઈને પછી જા.'
થોડી જ વારે ભદ્રના રાજદરબારમાં તેર વર્ષ, બે માસ અને ત્રણ દિવસની ઉમ્મરવાળો બાળ ફતેહખાન સુલતાન જાહેર થયો. એનું નામ પડ્યું મહમૂદ.
એ જ મહમદ બીઘરો : મહમદ બેગડો : મહમદ બેગઢો.

👉રાજ્યકાળ મે ૨૫, ૧૪૫૮ –નવેમ્બર ૨૩, ૧૫૧૧
👉જન્મ ૧૪૪૫
અમદાવાદ
👉અવસાન ૨૩ નવેમ્બર ૧૫૧૧
અમદાવાદ
👉અંત્યેષ્ટિ સરખેજ રોઝા , અમદાવાદ
👉વ્યવસાય ગુજરાતનો સુલ્તાન
👉ધર્મ ઇસ્લામ