Sunday, May 12, 2019

IPL 2019

2019 Indian Premier League
Tournament

Description

The 2019 season of the Indian Premier League, also known as IPL 12, was the twelfth season of the IPL, a professional Twenty20 cricket league established by the Board of Control for Cricket in India in 2007. At one point other countries were considered as host the tournament, due to the Indian general elections. Wikipedia
Dates23 Mar 2019 – 12 May 2019
Teams8
Tournament format(s)Double Round-robin and Knockout

12 May

🚩🚩ઈતિહાસમાં ૧૨ મેનો દિવસ💢💢

⛓⚙⛓⚙સર રોનાલ્ડ રોસ⛓⚙⛓

મલેરિયા તાવના મચ્છરોના શોધક સર રોનાલ્ડ રોસનો જન્મ તા.૧૩/૫/૧૮૫૭ના રોજ હિમાલયની તળેટીમાં આવેલ અલમોડા નૈનીતાલમાં થયો હતો.

⛓🐜🐜ભારતમાં પોતાની ડોકટરી સેવા દરમ્યાન ઘણાં બધાં પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકોને ‘ ટાઢિયો તાવ’ (મલેરિયા)થી પીડાતા હતા. રોગની મૂળ અને તે શાથી ફેલાય છે તે તેમના માટે ચિંતનનો વિષય બની ગયો હતો. અને તેમણે આ અંગે સંશોધન હાથ ધર્યું. અને ‘ એનોફિલીસ’ નામના મચ્છર કરડવાથી જ મેલેરિયા થાય છે તે ૨૯મી ઓગસ્ટ ૧૮૯૭ના રોજ પ્રયોગ કરી સિદ્ધ કરેલું. આથી આ ૨૦ ઓગસ્ટ ૧૮૯૭થી ૨૦મી ઓગસ્ટ ‘ મચ્છર દિન’ અને ૨૦ જુલાઈ ૧૮૯૮થી દર વર્ષે ૨૦મી જુલાઈ ‘ ‘મલેરિયા દિન’ ’ તરીકે ઉજવાય છે.
🕷ઈ.સ. ૧૯૨૬માં ગરમપ્રદેશમાં લોકોના રોગોનું સંશોધન કરતી ‘
રોસ ઇન્સ્ટીટયુટ’ નામની સંસ્થાની સ્થાપના કરી.

રમણલાલ દેસાઈ -- Ramanlal Desai

🔰💠🔰💠🔰🔰💠🔰💠
👁‍🗨👁‍🗨રમણલાલ દેસાઈ👁‍🗨👁‍🗨
🔰💠🔰💠🔰💠🔰💠🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*દેસાઈ રમણલાલ વસંતલાલ (૧૨-૫-૧૮૯૨, ૨૦-૯-૧૯૫૪) ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ હતા.*

🔰🎯તેમનો જન્મ શિનોર (જિ. વડોદરા)માં થયો હતો. વતન કાલોલ (જિ. પંચમહાલ). પ્રાથમિક શિક્ષણ શિનોરમાં. માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં થયું હતું. અંગ્રેજી મુખ્ય વિષય સાથે ૧૯૧૪માં બી.એ. અને ૧૯૧૬માં એમ.એ. ૧૯૪૮માં નિવૃત્ત થયાં ત્યાં સુધી વડોદરા રાજ્યની નોકરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખરા, પણ સ્વાતંત્ર્ય-આંદોલનમાં સીધી રીતે ક્યારેય સંકળાયેલાં નહીં. ૧૯૫૨માં વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ પરિષદના પ્રતિનિધિ તરીકે વિયેનાની મુલાકાત. ત્યાંથી રશિયાનો પ્રવાસ. 
👏૧૯૩૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 👏૧૯૪૧ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્યવિભાગના પ્રમુખ. હૃદય બંધ પડવાથી વડોદરામાં અવસાન.

🔰👉એમણે લેખનપ્રવૃત્તિનો પ્રારંભ ૧૯૧૫માં સુરતમાં ભરાયેલી સાહિત્યપરિષદ વખતે ભજવવા માટે લખેલા ‘સંયુક્તા’ નાટકથી કર્યો, જે પછી પુસ્તકરૂપે ૧૯૨૩માં પ્રગટ થયું. પછી વડોદરામાં સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે સયાજીરાવે આપેલા દાનની યોજના અન્વયે એમણે ‘મહારાણા પ્રતાપ’ (૧૯૧૯) અને ‘નાના ફડનવીસ’ (૧૯૨૨) એ ચરિત્રો, ‘પાવાગઢ’ (૧૯૨૦) પ્રવાસગ્રંથ અને ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ (૧૯૨૮) અનુવાદગ્રંથ પ્રસિદ્ધ કર્યાં. પરંતુ એમને લેખક તરીકે ખ્યાતિ તો અપાવી, ૧૯૨૪-૨૫ દરમિયાન ‘નવગુજરાત’ સામયિક માટે એમણે લખેલી અને પછીથી ૧૯૩૮માં પ્રગટ થયેલી ‘ઠગ’ નવલકથાએ.