Tuesday, May 7, 2019

Pannalal Nakhalal Patel ---- પન્નાલાલ નાનાલાલ પટેલ

પન્નાલાલ નાનાલાલ પટેલ

🙏📚🙏📚🙏📚🙏📚
(૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯)

📚 ગુજરાતી સાહિત્યકાર . તેમણે ૨૦થી વધુ ટૂંકી વાર્તા સંગ્રહો, જેવા કે સુખના સાથી (૧૯૪૦) અને વાત્રકને કાંઠે (૧૯૫૨), અને ૨૦ કરતાં વધુ સામાજીક નવલકથાઓ, જેવી કે મળેલા જીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને ભાંગ્યાના ભેરુ (૧૯૫૭), અને અનેક ધાર્મિક નવલકથાઓ લખી છે. 
🕍 ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ.
💐 અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન.💐


🚩🏆તેમને ૧૯૮૫માં માનવીની ભવાઇ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તેમના સર્જનનું નાટકો અને ચલચિત્રોમાં પણ રુપાંતર થયું છે 

🎖🎯૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ

• 1950 – રણજિતરામ સુવર્ણચંદ્રક
• 1985 – જ્ઞાનપીઠ એવોર્ડ

રવિન્દ્રનાથ ટાગોર --- Rabindranath Tagore

રવિન્દ્રનાથ ટાગોર 
🎌🎌🎌🎌🎌🎌🎌
( બંગાળી : ૭ મે ૧૮૬૧-૭ ઓગસ્ટ ૧૯૪૧) 
👉ગુરુદેવ તરીકે પણ ઓળખાય છે. તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા.

તેમના કાર્યની ઝલક અને અસર ગત 19મી અને તાજેતરની 20મી સદીના
બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.

👉તેમણે જ્યારે 1913માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.


♻👉બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી.👉👉16 વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો 🌞🐅("સુર્ય સિંહ")ના નામે લખી. તેમણે પોતાની ટૂંકી વાર્તાઓ અને નાટકો 1877માં લખ્યા. પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે
બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો.

પન્નાલાલ નાનાલાલ પટેલ --- Pannalal Nakhalal Patel

પન્નાલાલ નાનાલાલ પટેલ
🌟🌟✨✨✨🌟

જન્મની વિગત
૭ મે, ૧૯૧૨
માંડલી ( ડુંગરપુર જિલ્લો ,
રાજસ્થાન )


મૃત્યુની વિગત ૬ એપ્રિલ, ૧૯૮૯
અમદાવાદ ગુજરાત


રાષ્ટ્રીયતા ભારતીય

અભ્યાસ પ્રાથમિક - અંગ્રેજી ચાર ધોરણ

વ્યવસાય સાહિત્યકાર, પ્રકાશક


ખિતાબ ૧૯૫૦ - રણજિતરામ સુવર્ણચંદ્રક ,


૧૯૮૫ - જ્ઞાનપીઠ એવોર્ડ
પન્નાલાલ નાનાલાલ પટેલ (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯) ગુજરાતી સાહિત્યકાર હતા. તેમને ૧૯૮૫માં જ્ઞાનપીઠ ઍવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. 

7 May

ઈતિહાસમાં 7 મેનો દિવસ

🔰🔰🔰🔰

🔰🚩🔰🚩રવિન્દ્રનાથ ટાગોર🔰🚩🔰


ગુરુદેવના નામે ઓળખાતા અને આપણું રાષ્ટ્રગીત લખનારા કવિવર રવિન્દ્રનાથનો જન્મ આજના દિવસે વર્ષ ૧૮૬૧માં થયો હતો . તેઓ નોબેલ પ્રાઈઝ મેળવનારા પ્રથમ બિનયુરોપીયન વ્યક્તિ હતા .

📚📚🙏📚પન્નાલાલ પટેલ📚🙏📚


જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી નવલથાકાર , વાર્તાકાર અને નાટ્યકાર પન્નાલાલનો જન્મ વર્ષ ૧૯૧૨માં આજના દિવસે ડુંગરપુરમાં થયો હતો . ઉમાશંકર જોશીના પ્રોત્સાહનથી સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ તેમણે શરૂ કરી હતી .

પન્નાલાલ નાનાલાલ પટેલ ---- Pannalal Nakhalal Patel

જ્ઞાન સારથિ, [06.04.17 15:14]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🙏📚🙏📚🙏📚🙏📚

પન્નાલાલ નાનાલાલ પટેલ

🙏📚🙏📚🙏📚🙏📚
 (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯)

📚 ગજરાતી સાહિત્યકાર . તેમણે ૨૦થી વધુ ટૂંકી વાર્તા સંગ્રહો, જેવા કે સુખના સાથી (૧૯૪૦) અને વાત્રકને કાંઠે (૧૯૫૨), અને ૨૦ કરતાં વધુ સામાજીક નવલકથાઓ, જેવી કે મળેલા જીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને ભાંગ્યાના ભેરુ (૧૯૫૭), અને અનેક ધાર્મિક નવલકથાઓ લખી છે.
🕍 ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ.
💐 અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન.💐