Sunday, July 21, 2019

શંકરસિંહ વાઘેલા --- Shankarsinh Vaghela

🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯
🇮🇳🇮🇳🇮🇳શંકરસિંહ વાઘેલા🇮🇳🇮🇳🇮🇳
👁‍🗨શંકરસિંહ વાધેલાનો જન્મદિવસ👁‍🗨
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉વિપક્ષાના પદ માથી રાજીનામુ
👉 બાપુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું.
👉તમામ રાજકિય પક્ષ માથી મુક્ત.

👁‍🗨👁‍🗨🎯રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકોની ચૂંટણી નજીક છે. ત્યારે બાપુનો આ નિર્ણય કોંગ્રેસને ભારે પડશે.

👁‍🗨♦️શંકરસિંહ વાઘેલાનું ગાંધીનગરમાં સંબોધન, કાર્યકરો પાસે કાઢી હૈયાવરાળ, હિન્દીમાં બોલી કોંગ્રેસ નેતાગીરીની ઉડાડી ઠેકડી

👁‍🗨“મેં કંઈ કોઈની કંઠી નથી બાંધી”: શંકરસિંહ વાઘેલા

🎯શંકરસિંહ વાઘેલા (જન્મ: ૨૧ જુલાઈ ૧૯૪૦) રાજકારણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ૧૩મી વિધાનસભાના વિરોધપક્ષના નેતા (કોંગ્રેસ ) છે.
🎯 શંકરસિંહ વાઘેલાની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા અને લોકોમાં "લોકનેતા બાપુ" તરીકે લોકચાહના મેળવી હતી. 
તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકાર નું હુલામણુ નામ આપ્યું હતું.
👉હાલમાં તેઓ કપડવંજની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. 

⭕️👉વસંત વગડો

ઉમાશંકર જોશી -- Umashankar Joshi

📖📚📖📚📖📚📖📚📖📚📖
📓📓📘ઉમાશંકર જોશી📕📕📗
📚📖📚📖📚📖📚📖📚📖📚
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨જોશી ઉમાશંકર ‘વાસુકિ’, ‘શ્રવણ’

(૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮), કવિ, વાર્તાકાર, નવકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. 
⭕️જન્મ ઈડરના બામણા ગામમાં. 
બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. 
🎯૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાકોરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. 
⭕️૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઇન્ટર આટર્સ વખતે સત્યાગ્રહીની લડતમાં ઝંપલાવ્યું. 
⭕️૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. 
⭕️૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, ⭕️૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઈતિહાસના વિષયો સાથે બી.એ. 
⭕️૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પછી 
⭕️૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. 
⭕️૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. 
⭕️૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ⭕️૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. 
♦️૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા.
♦️ ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. 
⭕️૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. 
✅♻️૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના પણ કુલપતિ. 
🔘✅૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ.

21 July

[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 21/07/2019
📋 વાર : રવિવાર

🔳1658 :- ઔરંગજેબે પોતે મુગલ સામ્રાજ્યના સમ્રાટ હોવાના માનમાં જશ્ન મનાવ્યો.

🔳1883 :- કલકત્તામાં સ્ટાર થિયેટર ખુલ્લું મુકાયું.

🔳1906 :- ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનરજીનું અવસાન થયુ.

🔳1907 :- જમ્મુ-કાશ્મીરનાં પુર્વ વડાપ્રધાન ગુલામ મોહમ્મદ બક્ષીનો જન્મ થયો.

🔳1911 :- ગુજરાતી કવી અને શિક્ષણવિદ્દ ઉમાશંકર જોષીનો ગુજરાતમાં જન્મ થયો.

🔳1935 :- મુંબઇ મરાઠી સાહિત્ય સંઘની સ્થાપના થઈ.

🔳1963 :- કાશી વિદ્યાપીઠને યુનિવર્સિટીનો દરજ્જો આપવામા આવ્યો.

🔳1977 :- નીલમ સંજીવ રેડ્ડી ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય આવ્યાં.