Wednesday, June 26, 2019

આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન --- International Day of Drug Abuse and Illegal Business Opposition

🍾🍻🍺🍻🍹🍾🍻🍺🍾🍹🍻🍺
આજે આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન છે
🍩🍾🍻🍩🍺🍻🍷🍾🍻🍾🍺🍿
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️The International Day against Drug Abuse and Illicit Trafficking is a United Nations
International Day against drug abuse and the
illegal drug trade . It is observed annually on 26 June, since 1988, 
♻️a date chosen to commemorate Lin Zexu 's dismantling of the
opium trade in Humen, Guangdong, just before the First Opium War in China. 
♻️ The observance was instituted by General Assembly Resolution 42/112 of 7 December 1987.
♻️The UN's 2007 World Drug Report puts the value of the illegal drug trade at US$322 billion a year.

👁‍🗨પદાર્થ પાસે પાસે રાખવું રોજ કેફી દ્રવ્ય અને સાઇકોટ્રોપિક પદાર્થ અધિનિયમની અંદર એક ગુનો છે. એનાથી કોઇ ફરક નથી પડતો કે કબ્જો સંગત ઉપયોગ માટે છે કે અન્ય ઉદ્દેશ્ય માટે, પોતાની પાસે કેટલી માત્રામાં સમાન પદાર્થનો મળ્યુ તેના પર સજા નિશ્ચિત કરવામાં આવે છે. તેમ છતાં, અગર તેની ઉપર માદક પદાર્થ છોટી માત્રામાં મળે છે. અને તેનો વાપર કરવાનો આરોપ છે અને તે સ્વેચ્છાથી એક દવાળાનામા અથવા સરકાર માન્ય કેંદ્રમા વ્યસનમુક્તિની માટે ઉપચાર લેવા તૈયાર થાય ચે તો તેના પર ફરિયાદ કરવામાં નહી આવે. વ્યસનમુક્તિનો પૂર્ણ પણે ઉપચાર ન લેતા ફરિયાદ પક્ષ કાયદેસરની મુક્તિ પાછી લઈ શકે છે.

જયભિખ્ખુ (દેસાઈ બાલાભાઈ વીરચંદ) --- Jayeevkhku (Desai Balabhai Veerchand)

📚🏴📚🏴📚🏴📚🏴📚🏴📚🏴
જયભિખ્ખુ (દેસાઈ બાલાભાઈ વીરચંદ)
📙📌📙📌📙📌📙📌📙📌📙📌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

(જ. ૨૬ જૂન ૧૯૦૮, વીંછિયા, જિ. બોટાદત અ. ૨૪ ડિસેમ્બર ૧૯૬૯, અમદાવાદ)

✍કલમના ખોળે જીવવાના કવિ નર્મદના સંકલ્પની યાદ અપાવે એવા ત્રણ મજબૂત સંકલ્પો જયભિખ્ખુના – ‘બાપદાદાની મિલકતમાંથી એક પાઈ પણ ન લેવી’, ‘નોકરી ન કરવી’, અને ‘કલમના ખોળે માથું મૂકીને જીવવું’ – આવી આકરી ટેક લેનાર જણ કેવી માટીમાંથી પેદા થયો હશે ! પોતાની કલમ પર તેઓ કેટલા મુસ્તાક હશે ? આ વિચારીએ તો આદરથી માથું નમી જાય. પોતાની આ ખુમારી એમણે જીવનભર જાળવી રાખી. એમાં કદીય બાંધછોડ ન કરી.

🖌🖍🖊યુવાન વયે કલમને ખોળે માથું મૂકીને જીવવાનું પસંદ કરનાર સાહિત્યકાર જયભિખ્ખુએ માનવમૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, નારીસન્માન અને સર્વધર્મસમભાવની ભાવના ધરાવતી ૨૯૭ જેટલી નાની-મોટી કૃતિઓની રચના કરી અને ગુજરાતની જનતાના હૃદયમાં આદરભર્યું સ્થાન મેળવ્યું હતું.

🔏🔏જિંદાદિલીભર્યું જીવન જીવનાર જયભિખ્ખુના જીવનકાળમાં એમના મિત્રોએ સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે માટે 🏁શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી. 
📌🖍૧૯૬૯ની ૨૪ ડિસેમ્બરે અવસાન પામેલા આ સર્જકની સ્મૃતિમાં શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટે એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કર્યું. અમદાવાદ, મુંબઈ, ભાવનગર વગેરે સ્થળોએ જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા સ્થાપી.

26 June

☑️🔘☑️🔘☑️🔘☑️🔘☑️🔘☑️🔘
🔵ઈતિહાસમાં ૨૬ જૂનનો દિવસ🔵
⭕️💢⭕️💢⭕️💢⭕️💢⭕️💢⭕️💢

🀄️આંતરરાષ્ટ્રીય અત્યાચાર પિડિતો સમર્થન દિવસ ( International Day in Support of Torture Victims )

🀄️આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન ( International Day against Drug Abuse and Illicit Trafficking )

🔷🔶ભારતે કેમિકલ શસ્ત્રો જાહેર કર્યા📢📢

વર્ષ 1997ની 26 જૂનના રોજ ભારતે તેના કેમિકલ શસ્ત્રોનો ભંડાર જાહેર કર્યો હતો . તે સમયે ભારત પાસે 1044 ટન સલ્ફર મસ્ટાર્ડ નામના ઝેરી કેમિકલનો જથ્થો હતો .
📢વર્ષ ૧૯૯૭માં આજના દિવસે ભારતે આંતરરાષ્ટ્રીય સમજૂતી હેઠળ તેના કેમિકલ શસ્ત્રોની જાહેરાત કરી હતી . વર્ષ ૨૦૦૯ સુધીમાં ભારતે તેના તમામ શસ્ત્રોનો નાશ કરી દીધો હતો .

🚡🚡પહેલું પ્રેક્ટિકલ હેલિકોપ્ટર ઉડ્યું🚁🚁

દુનિયાનું સૌથી પહેલું પ્રેક્ટિકલ હેલિકોપ્ટર Focke - Wulf Fw 61 વર્ષ 1936ની 26 જૂને ઉડ્યું હતું . જર્મનીના એન્જિનિયરોએ આ હેલિકોપ્ટર બનાવ્યું હતું .

सचेता कृपलानी - 26 June Birthday

જ્ઞાન સારથિ, [25.06.19 17:11]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀
👸👸👸सचेता कृपलानी 👸👸👸👸
👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀
https://t.me/gujaratimaterial
(जन्म सुचेता मजूमदार ) (२५ जून , १९०८ - १ दिसम्बर, १९७४  ) एक भारतीय स्वतंत्रता सेनानी एवं राजनीतिज'ज थीं।
👧🏻य उत्तर प्रदेश की मुख्य मंत्री बनीं और भारत की प्रथम महिला मुख्य मंत्री थीं।
👱‍♀सवतंत्रता आंदोलन में श्रीमती सुचेता कृपलानी के योगदान को भी हमेशा याद किया जाएगा।
👱‍♀१९०८ में जन्मी सुचेता जी की शिक्षा लाहौर और दिल्ली में हुई थी।
👱‍♀आजादी के आंदोलन में भाग लेने के लिए उन्हें जेल की सजा हुई।
👱‍♀🕵‍♀🕵‍♀१९४६ में वह संविधान सभा की सदस्य चुनी गई।
🕵‍♀🕵‍♀१९५८ से १९६० तक वह भारतीय राष्ट्रीय कांग्रेस की महासचिव थी।
🕵‍♀🕵‍♀💂‍♀💂‍♀ १९६३ से १९६७ तक वह उत्तर प्रदेश की मुख्यमंत्री रहीं।
🌾🌾 1 दिसम्बर १९७४ को उनका निधन हो गया।
🍁🍁अपने शोक संदेश में श्रीमती इंदिरा गांधी ने कहा कि "सुचेता जी ऐसे दुर्लभ साहस और चरित्र की महिला थीं, जिनसे भारतीय महिलाओं को सम्मान मिलता है।"
🎋सचेता कृपलानी देश की पहली महिला मुख्य मंत्री थीं।
🎋य बंटवारे की त्रासदी में महात्मा गांधी के बेहद करीब रहीं।
🎋सचेता कृपलानी उन चंद महिलाओं में शामिल हैं, जिन्होंने बापू के करीब रहकर देश की आजादी की नींव रखी।
🌹 वह नोवाखली यात्रा में बापू के साथ थीं।
🌺 वर्ष 1963 में उत्तर प्रदेश की मुख्यमंत्री बनने से पहले वह लगातार दो बार लोकसभा के लिए चुनी गई।
🌹सचेता दिल की कोमल तो थीं, लेकिन प्रशासनिक फैसले लेते समय वह दिल की नहीं, दिमाग की सुनती थीं।
🌻उनके मुख्यमंत्रित्व काल में राज्य के कर्मचारियों ने लगातार 62 दिनों तक हड़ताल जारी रखी, लेकिन वह कर्मचारी नेताओं से सुलह को तभी तैयार हुई, जब उनके रुख में नरमी आई। जबकि सुचेता के पति आचार्य कृपलानी खुद समाजवादी थे।
🍀वर्ष 1948 में प्रथम बार उत्तर प्रदेश विधान सभा सदस्या बनी।
🍀वर्ष 1950-52 में प्रोवीजनल लोक सभा की सदस्या।
🍀वर्ष 1952, 1957 एवं 1967 में लोक सभा की सदस्या निर्वाचित।
🍀दिनांक 12 दिसम्बर,1960 से दिनांक 01 अक्टूबर, 1963 तक श्री चन्द्र भानु गुप्त सरकार में मंत्री।
🍀दिनांक 4 मई,1961 को उत्तर प्रदेश विधान परिषद् की सदस्या।
🍀वर्ष 1962 में उत्तर प्रदेश विधान सभा सदस्या।
🍀दिनांक 2 अक्टूबर,1963 से 13 मार्च, 1967 तक उत्तर प्रदेश की मुख्यमंत्री रहीं।
🍀वर्ष 1938 में स्वतन्त्रता संग्राम में अग्रणीय कार्य किया।
🍀वर्ष 1940 और 1944 में कांग्रेस आन्दोलनों में गिरफ्तार।
🍀☘️''भारत छोड़ो'' आन्दोलन में गुप्त रूप से दीर्घ काल तक कार्य किया।
🍀वर्ष 1951 से 1956 तक किसान मजदूर प्रजा पार्टी तथा प्रजा सोशलिस्ट पार्टी में कार्य किया।
🍀वर्ष 1946 में नोआखाली (पूर्व बंगाल) के दंगों में पीड़ितों की सहायता तथा बचाव का कार्य किया।
🍀कांगेस के सहायता विभाग की सेक्रेटरी की हैसियत से भारत के विभाजन के समय शरणार्थियों के पुनर्वासन का कार्य किया।
🍀टरेड यूनियनों की अध्यक्षा तथा इण्डियन नेशनल ट्रेड यूनियन कांग्रेस की दिल्ली शाखा की सभापति।
🍀कस्तूरबा गांधी मेमोरियल ट्रस्ट की संगठन सचिव और गांधी स्मारक निधि की उपसभापति।
🍀दिल्ली विश्वविद्यालय की सीनेट तथा मीरेण्डा हाउस व लेडी श्रीराम कालेज की गवर्निंग कौंसिलों की सदस्या।
🍀नव हिन्द एजूकेशन सोसाइटी की अध्यक्षा।
🌵वर्ष 1954 तथा 1957 में संसदीय प्रतिनिधि मंडल का नेतृत्व कर तुर्किस्तान गयीं।
🌵बकाक में संयुक्त राष्ट्र संघ के तत्वाधान में आयोजित सभा में भाग लिया।
💐दिनांक 1 दिसम्बर, 1974 को नई दिल्ली में देहावसान हो गया।
https://t.me/gujaratimaterial