Sunday, September 8, 2019

ભૂપેન હઝારિકા --- Bhupen Hazarika

⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*🙏💐🙏ભૂપેન હઝારિકા💐🙏💐*
👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*💠🎯👉આસામી સંગીતને બોલીવૂડ સુધી લઈ આવનારા અદ્‌ભૂત સિંગર ભૂપેન હઝારિકાનો જન્મ વર્ષ ૧૯૨૬માં આજના દિવસે થયો હતો. 'રૂદાલી', 'દરમિયાં-ઇન બિટવિન' અને 'દમન' જેવા યાદગાર સંગીત આપનારા આ સિંગરે વર્ષ ૨૦૧૧માં પાંચમી નવેમ્બરે આ ફાની દુનિયા છોડી હતી.*

*💠👉દિલ હૂમ હૂમ કરે… ગભરાયે… અને એક કલી દો ૫ત્તિયાં નાજુક નાજુક ઉંગલિયાં… જેવાં ગીતો જેણે સાંભળ્યા એ ભૂલી શક્યા નથી. આવાં મધુર ગીતોથી આખા ભારતનું અને વિશ્વભરના સંગીતરસિયાઓનું મન મોહી લેનાર ગાયક ભૂપેન હઝારિકા મૂળ આસામના હતા. તેઓ પોતે ગીતકાર, સંગીતકાર અને અભિનેતા પણ હતા.*

*➡️તેમનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૨૬ના દિવસે આસામના સાદિયા નામના નગરમાં થયો હતો.*
➡️પિતાનું નામ નીલકાન્ત અને માતાનું નામ શાંતિપ્રિયા હતું. દસ ભાઈ-બહેનોમાં ભૂપેન સૌથી નાના હતા. પિતા મૂળ શિવસાગર જિલ્લાના નઝરિયા નગરના હતા. તેમણે ગુવાહાટીની કોટન કોલેજમાં ઈન્ટરમિડિયેટ આર્ટ્સનો અભ્યાસ કર્યો, પછી તરત ૧૯૪૨માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બેચલર અને માસ્ટર ડીગ્રી મેળવી. ત્યાર પછી અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનનો કોર્સ કર્યો હતો.

8 Sep

💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠
*🔘ઈતિહાસમાં ૮ સપ્ટેમ્બરનો દિવસ*
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*🙋🙋‍♂🙋વિશ્વ સાક્ષરતા દિન📝📖🖍*

વિશ્વ સાક્ષરતા દિન જગતમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.

*🙏💐🙏ભૂપેન હઝારિકા💐🙏💐*

આસામી સંગીતને બોલીવૂડ સુધી લઈ આવનારા અદ્‌ભૂત સિંગર ભૂપેન હઝારિકાનો જન્મ વર્ષ ૧૯૨૬માં આજના દિવસે થયો હતો. 'રૂદાલી', 'દરમિયાં-ઇન બિટવિન' અને 'દમન' જેવા યાદગાર સંગીત આપનારા આ સિંગરે વર્ષ ૨૦૧૧માં પાંચમી નવેમ્બરે આ ફાની દુનિયા છોડી હતી.

*📌📌📌માલેગાંવ બ્લાસ્ટ📌📌📌*

વર્ષ 2006ની આઠમી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના માલેગાંવની મસ્જિદમાં બ્લાસ્ટ થતાં 37 જણા મોતને ભેટ્યા હતા. આ બ્લાસ્ટ માટે પહેલા સિમી અને પાછળથી અભિનવ ભારત નામના સંગઠનને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

8 Sep

*📗📗8 सितंबर का इतिहास📗📗*

ग्रेगोरी कैलंडर के अनुसार 8 सितंबर वर्ष का 251 वाँ (लीप वर्ष में यह 252 वाँ) दिन है। साल में अभी और 114 दिन शेष हैं।

*📙8 सितंबर की महत्त्वपूर्ण घटनाएँ*

1271 - जाॅन XXI का पोप के रूप में चयन ।

1320 - गाजी मलिक दिल्ली का सुल्तान बना।

1331 - स्टीफन उरोस चतुर्थ ने खुद को सर्बिया का राजा घोषित किया।

1449 - टुमू किले का युद्ध- मंगोलिया ने चीन के सम्राट को बंधक बनाया।

1553 - इंग्लेंड में लिचफिल्ड शहर का निर्माण।

भूपेन हजारिका -- Bhupen Hazarika

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺

​🍫👳‍♀भुपेन हजारिका👳‍♀🍫​

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺

🔰भुपेन हजारिका 
8 सितंबर, 1926
५ नवम्बर २०११

🔰भारत के पूर्वोत्तर राज्य असम से एक बहुमुखी प्रतिभा के गीतकार, संगीतकार और गायक थे।

🔰 इसके अलावा वे असमिया भाषा के कवि, फिल्म निर्माता, लेखक और असम की संस्कृति और संगीत के अच्छे जानकार भी रहे थे।

​🔖मेर घनश्याम​

​📚ज्ञान की दुनिया📚​

આશા ભોંસલે --- Asha Bhosle

🎙🙎🏻આશા ભોંસલે🙎🏻🎙​

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸

🕹આશા ભોંસલેનો જન્મ : સપ્ટેમ્બર ૮, ૧૯૩૩, સાતારા, મહારાષ્ટ્ર, 

🕹 હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા છે.

🕹 ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા લતા મંગેશકર ની નાની બહેન અને દીનાનાથ મંગેશકર ની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં છે.

🕹 તેમના કંઠના ચાહકો પુરી દુનિયામાં ફેલાયેલા છે.

​🔖 Mer ghanashyam​

​📚જ્ઞાન કી દુનિયા📚​

વિશ્વ સાક્ષરતા દિવસ --- World Literacy Day



📒📕📗📘📙📒📕📗📘📙📒

​📚📝વિશ્વ સાક્ષરતા દિવસ 📝📚​

📒📕📘📘📙📒📕📗📘📙📒

📙વિશ્વ સાક્ષરતા દિન જગત માં દર વર્ષે આઠ મી સપ્ટેમ્બર ના દિવસે ઉજવવામાં આવે છે.

📘 આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી.

📕 આ દિવસની ઉજવણી ની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી. 

📘આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતા નું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.

​🔖Mer ghanshyam​

​📚જ્ઞાન કી દુનિયા📚​


સ્વામી આનંદ --- Swami Anand /// હિંમતલાલ રામચંદ્ર દવે---- Himmatalal Ramchandra Dave

🌐👆🏿 *આજે જન્મદિન* 👆🏿🌐

👩🏻‍🌾 *સ્વામી આનંદ* 👩🏻‍🌾

🗯🌺 *જ્ઞાન કિ દુનિયા* 🌺🗯

📩➖ગુજરાતી સાહિત્યના ઉત્તમ સાહિત્યકાર સ્વામી આનંદ નો જન્મ તા. ૮/૯/૧૮૮૭ના રોજ *સૌરાષ્ટ્રના ઝાલાવાડના લીંબડી પાસે આવેલ શિયાણીગામમાં બ્રાહ્મણ પરિવારમાં* થયો હતો. 

📩➖તેમનું મૂળ નામ *હિંમતલાલ રામચંદ્ર દવે* હતું. 

📩➖તેઓ કોઈ શાળા કોલેજમાં ગયા નહી. બચપણમાં ઘરમાંથી ભાગી સારા નરસા સાધુઓની દુનિયામાં ખોવાઈ ગયા.

📩➖ તેમના સદ્દભાગ્યે રામકૃષ્ણ અનુયાયીઓના સત્સંગમાં આવ્યા. અને તેમના ભાગ્યના દ્વાર ખૂલી ગયા. 

📩➖ઈ.સ. *૧૯૦૭માં બંગાળના ક્રાંતિકારીઓમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો* હતો.

भूपेन हजारिका --- Bhupen Hazarika

🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🔰🔰भूपेन हज़ारिका 🔰
🔰🔰🔰🔰🔰🔰🔰🔰

जन्म- 8 सितंबर, 1926; मृत्यु- 5 नवंबर, 2011) भारत के ऐसे विलक्षण कलाकार थे, जो अपने गीत खुद लिखते थे, संगीतबद्ध करते थे और गाते थे। भूपेन हज़ारिका को दक्षिण एशिया के श्रेष्ठतम सांस्कृतिक दूतों में से एक माना जाता है। उन्होंने कविता लेखन, पत्रकारिता, गायन, फ़िल्म निर्माण आदि अनेक क्षेत्रों में काम किया है। भूपेंद्र हज़ारिका पहले शख़्सियत थे, जिन्होंने असमिया संस्कृति को विश्व मंच तक पहुंचाया था।



जीवन परिचय
डॉ. भूपेन हज़ारिका बहु–आयामी व्यक्तित्व के धनी थे। असम–रत्न हज़ारिका जी असम अथवा भारत के ही नहीं पूरे संसार के लिए वे एक विश्व रत्न थे। वे संगीत रचनाकार, सुरकार, संगीतकार, संगीत–निर्देशक, वाद्य–यंत्र वादक, अभिनेता, सिनेमा निर्देशक तो थे ही साथ ही साथ एक अच्छे कवि, गद्यकार, निबंधकार, नाट्यकार आदि भी थे। वे समन्वयवादी थे, कल्याणकारी थे, शांतिदूत थे। वे मानवतावादी थे, मानव के कल्याण के लिए स्वप्नदृष्टा थे।[1]

जन्म

भूपेन हज़ारिका का जन्म सन 1926 के 8 सितम्बर को शदिया (असम) में हुआ था। नीलकांत हज़ारिका उनके पिता थे। वे स्कूल उप–परिदर्शक थे। बाद में वे एस.डी.सी. बने थे। माँ का नाम था शांतिप्रिया हज़ारिका। भूपेन हज़ारिका के सात भाई और तीन बहने थीं। वे ज्येष्ठ थे।[1]

शिक्षा

8 sep 2019 --- NC
















ગુજરાતના ડુંગરો ---- You Tube Video