Saturday, July 6, 2019

અનિલ માધવ દવે --- Anil Madhav Dave

🍂✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

શ્રી અનિલ માધવ દવેનુ નિધન

💐🐾💐🐾💐🐾💐🐾💐🐾

🎋અનિલ માધવ દવેજી પ્રતિબદ્ધ જાહેર સેવક તરીકે હંમેશા યાદ રહેશે. તેઓ પર્યાવરણના સંરક્ષણ માટે અતિ ઉત્સાહી હતા.

👉👉🇮🇳દવે ઈચ્છતા હતા કે, બની શકે તો તેમની યાદમાં માત્ર વૃક્ષો વાવવા અને નદીઓ બચાવવી. અનિલ દવેના નિધનના પગલે MPમાં 2 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
🇮🇳આજે દિલ્લી અને બધા રાજ્યની રાજધાનીની ઇમારતો ઉપર પર્યાવરણ મંત્રી અનિલ દવેના અવસાન નિમીતે રાષ્ટ્રિય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.


🎌🎌અનિલ માધવ દવેનો જન્મ 6 જુલાઈ 1956ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેમણે ઈન્દોરની કોલેજમાંથી એમ.કોમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ સંઘ પ્રચારક હતા અને તેમણે લગ્ન કર્યા નહતા. વર્ષ 2009થી અનિલ માધવ રાજ્યસભાના સાંસદ હતા.

🚴🚴સાઈકલ સવારી કરીને સંસદમાં આવતાં અનિલ માધવ દવે.

🏠🏠તેઓ એક સારા પર્યાવરણવાદી હતાં અને તેમણે નર્મદા નદી માટે અભિયાન ચલાવ્યું હતું. અનિલ જાધવે પોતાના ભોપાલ સ્થિત ઘરનું નામ પણ 🏠‘નદીનું ઘર’🏡 રાખ્યું હતું અને તેને સંગ્રહાલયના રૂપમાં ખોલવામાં આવ્યું હતું.

6 July

🎋🔘🎋🔘🎋🔘🎋🔘🎋🔘🎋🔘
🔰🔰ઈતિહાસમાં ૬ જુલાઈનો દિવસ🔰
♦️✅♦️✅♦️✅♦️✅♦️✅♦️✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🤔🤔🤔ધીરુભાઈ અંબાણી🤔🤔🤔

આપબળે વિશાળ ઉદ્યોગ સમૂહ ઊભો કરીને દેશની પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનેલા રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈએ ૨૦૦૨માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા .

🗣🗣🗣શ્યામા પ્રસાદ મુખરજી🗣🗣

ભાજપની માતૃસંસ્થા જનસંઘની સ્થાપના કરનારા રાજકારણી , વકીલ , એકેડેમિશિયન શ્યામા પ્રસાદનો જન્મ વર્ષ ૧૯૦૧માં આજના દિવસે કલકત્તામાં થયો હતો .

6 July -- Newspaper Cutting

ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી -- Dr. Shyama Prasad Mukherjee

♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
ભારતીય જન સંઘ ના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ...💐💐💐
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏જે એક રાજનીતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા અને જેમણે પોતાનું જીવન રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું.

🗝🔑શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ ૬ઠ્ઠી જુલાઈ ૧૯૦૧ના દિવસે થયો હતો અને ૨૩મી જૂન ૧૯૫૩ના દિવસે તેમનું અવસાન થયું હતું. 
🎯જવાહલાલ નહેરુ કેબિનેટમાં તેઓ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે પણ હતા.

♻️૧૯૫૦માં, ડાૅ. શ્યામા પ્રસાદ મુખર્જી તે વખતે કેન્દ્રીય પ્રધાન હતા, જેમણે નહેરુ-લિયાકત સંધિના વિરોધ કર્યો હતો અને પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી વિરોધ કરવા માટે લોકશાહી બળોનો એક મોરચો રચ્યો હતો તેમાં તેઓ જોડાયા. ડાૅ.મુખર્જીએ યુવાન સર્મિપત લોકોને આ કામ માટે રાજકીય સ્તરે જોડાવા માટે શ્રી ગુરુજીની મદદ લીધી હતી.

✅✅૧૯૫૦માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નહેરૂ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન વચ્ચે દિલ્હીમાં એક સમજૂતી થઈ . તે મુજબ લઘુમતીઓ માટે અલગ નીતિઓ બનાવવા પર સહમતિ સધાઈ . 
✅પાકિસાતના પ્રત્યે નહેરૂના નરમ વર્તાવનો વિરોધ કરતા મુખર્જીએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું . 
✅👁‍🗨૨૦મી ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰

6 July

જ્ઞાન ગંગા એકેડમી, [06.07.19 07:39]
[Forwarded from Maru Gujarat official©]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 06/07/2019
📋 વાર : શનિવાર

🔳1785 :- ડોલરને અમેરિકાનાં રાષ્ટ્રીય ચલણ તરીકે સર્વ સંમતિથી સ્વીકારવામાં આવ્યો.

🔳1787 :- કોલકાતાના શિબપૂરમાં ઇન્ડિયન બોટનીકલ
ગાર્ડનની સ્થાપનાં થઈ.

🔳1901 :- ભારતીય જનતા પાર્ટી (BJP) ના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ થયો.

🔳1930 :- પ્રખ્યાત સિંગર બાલમુરલી ક્રિષ્નાનો જન્મ થયો.

🔳1935 :- તિબેટનાં 14માં ધર્મગુરુ દલાઈ લામાનો જન્મ થયો.

🔳1944 :- સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને પ્રથમ વખત રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું.

🔳1959 :- ભારતની પ્રથમ સફળ હાર્ટ સર્જરી તામિલનાડુ ની વેલ્લુર હોસ્પિટલમાં કરાઈ.

🔳1986 :- બાબુ જગજીવન રામનું અવસાન થયુ.

ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ---- Dr. Shyama Prasad Mukherjee

જ્ઞાન સારથિ, [06.07.19 21:04]
Yuvirajsinh Jadeja:
♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
ભારતીય જન સંઘ ના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૧૭મી જન્મજયંતી ...💐💐💐


👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏જ એક રાજનીતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા અને જેમણે પોતાનું જીવન રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું.

🗝🔑શયામાપ્રસાદ મુખરજીનો જન્મ ૬ઠ્ઠી જુલાઈ ૧૯૦૧ના દિવસે થયો હતો અને ૨૩મી જૂન ૧૯૫૩ના દિવસે તેમનું અવસાન થયું હતું.
🎯જવાહલાલ નહેરુ કેબિનેટમાં તેઓ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે પણ હતા.

♻️૧૯૫૦માં, ડાૅ. શ્યામા પ્રસાદ મુખર્જી તે વખતે કેન્દ્રીય પ્રધાન હતા, જેમણે નહેરુ-લિયાકત સંધિના વિરોધ કર્યો હતો અને પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી વિરોધ કરવા માટે લોકશાહી બળોનો એક મોરચો રચ્યો હતો તેમાં તેઓ જોડાયા. ડાૅ.મુખર્જીએ યુવાન સર્મિપત લોકોને આ કામ માટે રાજકીય સ્તરે જોડાવા માટે શ્રી ગુરુજીની મદદ લીધી હતી.

દલાઈ લામા --- Dalai Lama

જ્ઞાન સારથિ, [06.07.19 21:03]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🕉☸️☯️🕉☸️☯️🕉☸️☯️🕉☸️☯️
☣️☢️☣️☣️દલાઈ લામા ☯️☯️☯️☯️
🕉☸️🕉☸️🕉☸️🕉☸️🕉☸️🕉☸️
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉👁‍🗨૬ જુલાઈએ વિશ્વસ્તરે શાંતિ અને એકતાનો સંદેશો પાઠવનારા દલાઈ લામાનો જન્મ દિવસ છે

🎋ચીને 2009માં પણ દલાઈ લામાની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે 1959માં તવાંગ થઈને ચીનથી ભારત પહોંચ્યા હતા. તેમના પહેલાના એક દલાઈ લામાનો જન્મ તવાંગમાં થયો હતો.

👉આશરે સાડા પાંચ દાયકાથી નિરાશ્રિત જીવન જીવતા હોવા છતાં તિબેટિયનોના ૧૪મા ધર્મગુરુ એવા દલાઈ લામા પ્રત્યે સમગ્ર વિશ્વમાં સહાનુભૂતિને બદલે સન્માનની ભાવના જોવા મળે છે,

6 July

જ્ઞાન સારથિ, [06.07.19 16:26]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🎋🔘🎋🔘🎋🔘🎋🔘🎋🔘🎋🔘
🔰🔰ઈતિહાસમાં ૬ જુલાઈનો દિવસ🔰
♦️✅♦️✅♦️✅♦️✅♦️✅♦️✅
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🤔🤔🤔ધીરુભાઈ અંબાણી🤔🤔🤔

આપબળે વિશાળ ઉદ્યોગ સમૂહ ઊભો કરીને દેશની પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનેલા રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈએ ૨૦૦૨માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા .

જીવરામ જોષી ----Jairam Joshi

🎋ગજરાતી બાળ સાહિત્યકાર જીવરામ જોષી

🎋જન્મ તા. ૬/૭/૧૯૦૫ના રોજ
સૌરાષ્ટ્ર સ્થિત જસદણથી ચાર
ગાઉ દૂર આવેલા ગરણી ગામમાં
થયો. પિતાનું નામ ભવાનીશંકર અને
માતા સંતોકબહેન હતું તેમના પિતા
કથાકીર્તન કરવા ઉપરાંત જ્યોતિષ
જોતા હતા તેઓ વધારે ભણેલા
નહોતા, પરંતુ શિક્ષણનું મહત્વ
જાણતા હતા. માતા સંતોકબહેન ઘર
સંભાળતાં. તેમના મોટા દુર્લભજી
અને નાના જીવરામને પાનોસરા
ગામની શાળામાં ભણવા
બેસાડ્યા.

ધીરુભાઈ અંબાણી --- Dhirubhai Ambani

જ્ઞાન સારથિ, [06.07.19 16:26]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
💠✅💠✅💠✅💠✅🎯✅💠✅
ધીરુભાઈ અંબાણી-- 'મેન ઓફ સેન્ચ્યુરી'
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉કટલાંક લોકો જનમે જ છે સિલ્વર સ્પૂન સાથે, તો કેટલાંક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. એટલું કે, અન્યને તેમનામાંથી પ્રેરણા મળે.

👉1962 માં મસાલા ઉદ્યોગ થી સરું કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ભારતના (હવે ગુજરાત રાજ્યના જૂનાગઢના) ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવાર ના સભ્ય. જેમના શબ્દો👇👇

🔰🔰હ મારા સપના બદલતો રહું છું. તમે સપના જોશો, ત્યારે જ તેને સાકાર કરી શકશો."" મોટું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો કોઈની જાગીર નથી

🔰🔰"આપણા સપના વધારે મોટા જ હોવા જોઈએ. આપણી મહત્વાકાંક્ષા ઊંચી હોવી જોઈએ. આપણી પ્રતિબદ્ધતા વધારે ઊંડી જોઈએ. અને આપણા પ્રયત્ન વધારે મહાન જોઈએ. રીલાયન્સ અને ભારત માટેનું આ મારું સપનું છે."

🔰"નફો મેળવવા માટે તમારે કોઈના આમંત્રણની જરૂર નથી."

🔰"જો તમે દ્રઢ નિશ્ચયશક્તિ અને યથાર્થ પ્રયત્ન સાથે કામ કરશો તો સફળતા સામેથી મળશે."

🔰"મુશ્કેલીઓ નડે તો પણ તમારા ધ્યેયને છોડશો નહિ, અને વિપરિત સંજોગોને તકમાં પરિવર્તિત કરો."

♻️♻️ગજરતના નાનકડા ગામડા ચોરવાડની સ્કૂલ સિક્ષક હિરાચંદ ગોવરધનદાસ અંબાણીના દીકરા ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના દિવસે થયો હતો. પિતાની ત્રીજી સંતાન હતાં તેઓ પાંચ ભાઈ બહેન હતાં. રમણીકલાલ, નટવર લાલ અને ધીરુભાઈ પોતે. બે બહેનો, ત્રિલોચના અને જસુમતી.

♻️ઘણી પૈસાની તક્લીફ વચ્ચે નાનપણ વીતાવનાર ધીરુભાઈ આ કારણે જ તેમનું ભણતર પુરુ કરી શક્યા ન હતાં. અને તેમણે તેમના હાઈસ્કૂલનું ભણતર વચ્ચેથી જ અધુરુ મુકી દીધુ હતું. ત્યારે સૌ પહેલાં તેઓ ગિરનાર પાસે એક નાનકડી દુકાન ચલાવતા હતા, ત્યાં આવતા પર્યટકોને ભજીયા વેચતા હતાં. જોકે આ તો તેમની શરૂઆત હતી.

♻️તમની પહેલી જોબની વાત કરીએ તો 1949માં 17 વર્ષની ઉંમરે તેઓ યમનના એડેન ગયા હતાં. પહેલી વખત તેઓ કાબોટા નામની શિપમાં બેસી દેશ બહાર પૈસા કમાવવા ગયાં હતાં.

〰️તયા તેમના મોટાભાઈ રમણિકલાલે તેમના માટે બધી જ વ્યવસ્થા કરી રાખી હતી. તેથી ધીરૂભાઈએ જોબ મેળવવા કોઈ તકલીફ નહોતી કરવી પડી. પણ તેઓ અન્ય જગ્યાએ જોબ કરવા ઈચ્છતા નહતાં તેમના સપના કંઈક અલગ જ હતાં તેથી તેઓ 1954માં થોડા સમય માટે મુંબઈ પાછા ફર્યા અહીં તેમણે કોકિલાબહેન સાથે લગ્ન કર્યાં અને તેઓ આખરે 1959માં ખીસ્સામાં 500 રૂપિયા સાથે કાયમ માટે ભારત પાછા આવી ગયા.

♻️1962માં ધીરુભાઈ ભારત પાછા આવ્યા અને રીલાયન્સ (Reliance)ની શરૂઆત કરી.રીલાયન્સ(Reliance) પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી.

👉ચપકલાલ દામાણી , તેમના બીજા પિતરાઈ કે જેઓ એડન , યમનમાં તેમની સાથે હતા, ની સાથે ભાગીદારીમાં કારોબાર શરૂ કર્યો. રીલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન(Reliance Commercial Corporation)ની પ્રથમ ઓફિસ મસ્જિદ બંદર ની  નરસિનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી. જેમાં ૩૫૦ sq ft (33 m 2). એક ટેલિફોન, એક ટેબલ અને ત્રણ ખુરશી સાથેનો ઓરડો હતો. શરૂઆતમાં કારોબારમાં મદદ કરવા તેમના પાસે બે સહાયક હતા. 1965માં, ચંપકલાલ દામાણી અને ધીરુભાઈ અંબાણી વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો અને ધીરુભાઈએ પોતાની રીતે શરૂઆત કરી. બંનેની પ્રકૃતિ  અને કારોબારની કામગીરીમાં અલગ પદ્ધતિ હોવાનું માનવામાં આવે છે.શ્રી દામાણી સાવધ વેપારી હતા અને યાર્નના માલ-સામાનના નિર્માણમાં રોકાણ માટે અસંમત હતા, જ્યારે કે ધીરુભાઈ સાહસવૃત્તિ માટે જાણીતા હતા અને તેઓ માનતા હતા કે ભવિષ્યમાં કિંમતો વધશે અને તેથી નફો મેળવવા માટે માલ-સામાનનું નિર્માણ જરૂરી હતું.  1968માં તેઓ દક્ષિણ મુંબઈ ના અલ્ટમાઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. 1970ના દસકાના અંત સુધીમાં અંબાણીની અંદાજિત સંપત્તિ રૂપિયા 10 લાખ હતી

👉એશિયા ટાઈમ્સ (Asia Times) અવતરણો  : "તેમની લોકો સાથે કામ કરવાની આવડત દંતકથા સમાન હતી. એક પૂર્વ સચિવે જણાવ્યું હતું : "તેઓ અત્યંત સહાયકારી હતા. તેઓ 'મોકળા દરવાજા'ની નીતિને અનુસરતા.
 કર્મચારીઓ સરળતાથી તેમની કેબિનમાં જઈને પોતાની સમસ્યાઓની ચર્ચા કરી શકતા હતા." કર્મચારીઓ, શેરધારકો, પત્રકારો કે પછી સરકારી અધિકારીઓ જેવા વિવિધ વર્ગો સાથે કામ કરવાની ચેરમેનની પોતાની આગવી પદ્ધતિ હતી. અંબાણીએ અધિકારીઓને ખરીદીને પોતાને અનુકૂળ કાયદા બનાવડાવ્યા હોવાનો આરોપ તેમના પ્રતિસ્પર્ધીઓએ મૂક્યો છે.

♻️તમના પ્રારંભિક દિવસો અને ભારતની તત્કાલિન તુમારશાહીની ગૂંચવાડાભરી અને જડ પદ્ધતિનો પોતાના લાભમાં ઉપયોગ કરવાની અંબાણીની કુનેહનો તેઓ સંદર્ભ આપે છે. તેઓ ખોટ સહન કરીને પણ ઘણી વાર મસાલાની નિકાસ કરતા અને રેયોનની આયાત માટે રેપ્લેનિશમેન્ટ(ફરીથી ભરવાનું) લાઈસન્સનો ઉપયોગ કરતા.બાદમાં જ્યારે ભારતમાં રેયોનનું ઉત્પાદન શરૂ થયું ત્યારે તેમણે રેયોનની નિકાસ શરૂ કરી અને આ નિકાસ પણ તેઓ ખોટ ભોગવીને જ કરતા અને નાયલોનની આયાત કરતા. સ્પર્ધકો

જ્ઞાન સારથિ, [06.07.19 16:26]
[Forwarded from જ્ઞાન સારથિ]
કરતાં અંબાણી હંમેશા એક ડગલુ આગળ રહેતા. આયાતી વસ્તુઓની ભારે માંગ રહેતી હોવાથી તેમનો નફો ભાગ્યે જ 300 ટકાથી ઓછો રહેતો.

✅અને અહીંથી શરૂ થઈ તેમની સફળ બિઝનેસ યાત્રા. તે બાદ તેમને ક્યારેય પાછા વળીને જોયું ન હતું. ફક્ત દેશમાં જ નહીં ઈન્ટરનેશનલ લેવલે પણ તેમનું નામ થયું હતું. તેઓ ભારતમાં બિઝનેસનો પાયો નાખનાર વ્યક્તિ ગણાવા લાગ્યાં હતાં.
બધા જ અડચણના પત્થરને પગથિયું બનાવી આગળ વધતા ગયા 💐💐💐6 જુલાઈ 2002ના દિવસે જ્યારે તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેઓ 62000 કરોડ રૂપિયાના માલિક હતાં.
 અને આજે તેમના દીકરાઓએ ન ફક્ત દેશમાં પણ ઈન્ટરનેશનલ લેવલે તેમની કંપનીને સ્થાન અપાવ્યું છે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔰"યુવાનોને ઉચિત વાતાવરણ આપો. તેમને પ્રેરણા આપો. તેમને જરૂરી મદદ કરો. દરેક પાસે શક્તિનો અખૂટ ભંડાર છે. તેઓ પરિણામ આપશે."

🔰"મારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વચ્ચે એક સામ્યતા છે અને તે છેઃ સંબંધો અને વિશ્વાસ. આ આપણા વિકાસનો પાયો છે"'
"અમે લોકો પર વિશ્વાસ મૂકીએ છીએ." '

🔰"સમયમર્યાદાનું પાલન કરવું તેના કરતાં સમયમર્યાદા કરતાં પહેલા કામ પાર પાડવાની હું અપેક્ષા રાખુ છું."

🔰"ક્યારેય નિરાશ થશો નહિ, હિંમત મારું હથિયાર છે." ''

🔰"આપણે શાસકો બદલી શકતા નથી, પરંતુ તેમની આપણા પર શાસન કરવાની પદ્ધતિ જરૂર બદલી શકીએ છીએ." '

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જ્ઞાન સારથિ, [06.07.19 16:26]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
💐🎯💐🎯💐🎯💐🎯💐🎯💐🎯
ધીરુભાઈ અંબાણીની આજે પુણ્યતિથિ
🐾💐🐾💐🐾💐🐾💐💐🐾💐
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

☑️ધીરૂભાઈ અંબાણીની પુણ્યતિથિઃ ધીરુભાઈ આજે પણ એટલા જ સાંપ્રત અને એટલા જ પ્રસ્તુત…

 ✔️`મોટુ વિચારો, ઝડપથી વિચારો અને સમયથી પહેલા વિચારો’

🔘ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિના વિકાસમાં પોતાનો સિંહફાળો આપનારા રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન ધીરૂભાઈ અંબાણીના દેહાવસાનને દોઢ દાયકો થઈ ગયો.

🔘ધીરૂભાઈ અંબાણીએ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ દેશ અને સમાજ માટે પણ સંપત્તિ સર્જન કર્યું હતું, તેથી જ તેઓ સાચા અર્થમાં વેલ્થ ક્રિએટર હતા. ભારતને પેટ્રોલિયમ પ્રોડક્ટના નેટ ઇમ્પોર્ટરમાંથી નેટ એક્સપોર્ટર બનાવવાનું વિઝન ધીરૂભાઈનું હતું, જે તેમણે જામનગર નજીક મોટી ખાવડીમાં વિશ્વની એક જ સ્થળે આવેલી સૌથી મોટી રિફાઇનરી સ્થાપીને સાકાર કર્યું. તેઓ પોતાની અદમ્ય સાહસવૃત્તિ, વેપારી કુનેહ, પવનની દિશા પારખવાની આવડત અને સમય સામે બાથ ભિડવાની હિંમતને કારણે આજે પણ ભારતના લાખો યુવાનોના આદર્શ છે. દેશના વધુ ને વધુ લોકો ધીરૂભાઈના વ્યક્તિત્વને જાણે અને તેમાંથી પ્રેરણા મેળવી શકે છે..

🔘ધીરૂભાઈના હૈયે માત્ર પોતાનું કે પોતાના પરિવારનું જ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર ભારતનું હિત વસેલું હતું. વાવાઝોડું, ભૂકંપ કે અન્ય કોઈપણ કુદરતી આફતના સમયે લોકોને મદદરૂપ થવા માટે ધીરૂભાઈ હંમેશા તૈયાર રહેતા. એટલું જ નહીં, પરંતુ નર્મદાના નીર સૌરાષ્ટ્રની ધરતીને મળે તે માટે પણ ધીરૂભાઈએ ખાનગી રીતે ઘણાં પ્રયાસ કર્યા હતા. ભારતીય શેરબજાર જ્યારે માત્ર મુઠ્ઠીભર માલેતુજારોનો ઇજારો હતો તેવા સમયે મધ્યમ વર્ગના લોકોને નાણાંના રોકાણ માટે શેરબજારનો માર્ગ બતાવનાર ધીરૂભાઈ જ હતા. તેમને માત્ર કંપનીની નફાકારકતા વધે તે માટે જ નહીં પરંતુ રોકાણકારોના હિતનું રક્ષણ થાય અને તેમની સંપત્તિમાં વધારો થાય તેવી ચિંતા સતત રહેતી.

♦️નવેમ્બર 2000- 'મેન ઓફ સેન્ચ્યુરી' , ભારતના કેમિકલ ઉદ્યોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે કેમટેક ફાઉન્ડેશન અને કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ દ્વારા તેમને આ સન્માન અપાયુ હતું.

⭕️2000, 1998 અને 1996માં – 'પાવર 50 -
એશિયાના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ, એશિયાવીક (Asiaweek) મેગેઝિન દ્વારા .

🔘રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઈ અંબાણી જીવતા હોત તો ૮૫ વર્ષના હોત. ૬ જુલાઈ ૨૦૦૨ નાં રોજ તેમનું અવસાન થયું હતું. એક જીનિયસ બિઝનેસમેન તરીકે તેઓએ જે સફળતા હાંસલ કરી છે, તે કોઈના માટે સરળ નથી. તેઓ એક એવા બિઝનેસમેન હતા કે, જેમણે બિઝનેસ કરવાનો નવો અંદાજ શીખવ્યો છે. પોતાની બિઝનેસ સ્ટ્રેટેજીની મદદથી તેઓ દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા.

🔵જમ દરેક ક્રિકેટર માટે સચિન અને ફિલ્મ કલાકાર માટે અમિતાભ જેમ આદર્શ છે તેમ દરેક વેપારી જેને આદર્શ માને છે તેવા શ્રી ધીરુભાઈ કે
જે એક સામાન્ય માનવી એ એક આટલું મોટું સામ્રાજય ઉભું કરનાર ધીરુભાઈ આદર્શ બને તેવી શુભેચ્છા પાઠવું છું.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
ધીરુભાઈ અંબાણીના પ્રખ્યાત સુવાક્યો
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

1. મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.

2. આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ,આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને

3. આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે.

4. આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ.

5. નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી. -જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો.

6. દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે. તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો.

7. યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે.

8. સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે.

9. સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું.

10. ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે.

11. લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ.

12. તક એ કોઈ નસીબની વાત નથી, તકો તો આપણી આજુબાજુ જ છે, ઘણા લોકો તેનો લાભ લે છે તો ઘણા તેને છોડી દે છે.

〰️⭕️ધીરુભાઈને શરૂઆતથી ભારે આદરપૂર્વક જોવામાં આવે છે.પેટ્રો-કેમિકલના વ્યવસાય ક્ષેત્રે તેમની સફળતા અને સંઘર્ષ કરીને સામાન્ય માણસમાંથી ધનવાન બનવાની સિદ્ધિએ ભારતના લોકોના મનમાં તેમને અનુસરણીય વ્યક્તિનું સ્થાન અપાવ્યું.વ્યાપારી નેતા હોવાના કારણે તેઓ એક પ્રેરક પણ હતા. તેમણે બહુ ઓછા જાહેર વક્તવ્યો આપ્યા છે, પરંતુ તેમાં રહેલા મૂલ્યોના કારણે તે વક્તવ્યો આજે પણ યાદ કરાય છે." 30 લાખ રોકાણકારોની શક્તિ સાથે આરઆઈએલ (RIL) "વિશ્વની સૌથી મોટી કંપની"નો ખિતાબ મેળવશે""મ

જ્ઞાન સારથિ, [06.07.19 16:26]
[Forwarded from જ્ઞાન સારથિ]
ને "ના" શબ્દ સંભળાતા નથી"." "
રીલાયન્સ માટે વિકાસના કોઈ સીમાડા નથી.
હું મારા સપના બદલતો રહું છું. તમે સપના જોશો, ત્યારે જ તેને સાકાર કરી શકશો."" મોટું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો કોઈની જાગીર નથી"

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Manoj Khaderiya

જ્ઞાન સારથિ, [06.07.19 08:01]

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

6 July

📚 ONLY SMART GK 📚, [06.07.19 07:36]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 06/07/2019
📋 વાર : શનિવાર

🔳1785 :- ડોલરને અમેરિકાનાં રાષ્ટ્રીય ચલણ તરીકે સર્વ સંમતિથી સ્વીકારવામાં આવ્યો.

🔳1787 :- કોલકાતાના શિબપૂરમાં ઇન્ડિયન બોટનીકલ
ગાર્ડનની સ્થાપનાં થઈ.

5 July 2019 ---- CA