Tuesday, July 9, 2019

ભીમ અગિયારસ ---- Bhima Eleven

Yuvirajsinh Jadeja:
♠️♣️♥️♦️♠️♣️♥️♦️♠️♣️♥️♦️
♠️♣️આજે ભીમ અગિયારસ♦️♥️
♠️♣️♥️♦️♠️♣️♥️♦️♠️♣️♥️♦️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♠️જેઠ સુદ-૧૧ એટલે ભીમ અગિયારસ.

♥️આજના દિવસે ગાયત્રી મંત્રનો ઉદ્દભવ થયો હોવાથી ગાયત્રી જયંતિ પણ ઉજવવામાં આવે છે. વૈષ્ણવો, ગાયત્રી માતાના ઉપાસકો અને ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે.

♠️ભીમ અગિયારસના દિવસને વાવણી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. 
♥️ગ્રામ્ય વિસ્તારોમાં ભીમ અગિયારસમાં કેરી ખાવાની સાથે સાથે વાવણીનું પણ ખુબ જ મહત્વ રહેલું હોવાથી ખેડૂતો પરંપરાગત રીતે ભીમ અગિયારસના પર્વે વાવણી કાર્ય આરંભી દેશે. 

સત્યાગ્રહ એટલે શું ? ---- What is Satyagraha?

💢♦️💢♦️💢♦️💢♦️💢♦️💢
✏️✏️✏️✏️જી.પી.એસ.સી ની પરીક્ષા માટે ઉપયોગી🔻🔻🔻

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉મહાત્મા ગાંધી, તેમના વિચાર, સિદ્ધાંતો અને જીવન દર્શન, 
✏️મહત્વના સત્યાગ્રહ - ગુજરાતના ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને લીંબડી સત્યાગ્રહના વિશેષ સંદર્ભમાં

(સંપૂર્ણ માહિતી PDF મા)

☯ સત્યાગ્રહ એટલે શું ?

જૉહનિસ બર્ગમા વગર હથિયારે સરકાર સામે લડવાની રીતને શું નામ આપવું તેનો વિચાર ગાંધીજી કરતા હતા. ત્યારે 🔆મગનલાલ ગાંધીએ🔆 🗣‘‘સદાગ્રહ’’🗣 શબ્દ આપ્યો.

👉સત્યને માટેનો આગ્રહ એવું નામ ગાંધીજીને યોગ્ય લાગ્યું અને સદાગ્રહ શબ્દમાં સત્ય શબ્દ ઉમેરી ‘‘સત્યાગ્રહ’’ શબ્દ આપ્યો. 
👉લોકોએ આ શબ્દ વધાવી લીધો અને
૧૯૦૬ની સાલથી સત્યાગ્રહ શબ્દ પ્રચલિત બન્યો.(બાકીની માહિતી pdf મા)

ઝીકા વાયરસ --- Zico Virus

Yuvirajsinh Jadeja:
♻️💠♻️💠♻️💠♻️💠
🎋🎋ઝીકા વાયરસ
☃⛄️☃⛄️☃⛄️☃⛄️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✨🎋🍃🌟પ્રથમ ઝીકા તાવ 1940મા યુગાન્ડામાં નોંધાયો હતો.
☄✨યુગાન્ડામાં ઝીકા નામે જંગલ આવેલું છે એની પરથી આ વાયરસનું નામ પડ્યું છે.

🎋આફ્રિકી દેશોમાં હાહાકાર મચાવનાર ઝીકા વાયરસનો ભારતમાં પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો

🎋ડબલ્યુએચઓ દ્વારા આ અંગે પુષ્ટી કરાઇ છે.

🎋ડબલ્યુએચઓના રીપોર્ટ અનુસાર ભારત અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાપુનગર વિસ્તારમાં ઝીકા વાયરસના દર્દીઓ હોવાની પુષ્ટી કરી છે.

હેબિયસ કોર્પસ --- Habeas corpus

uvirajsinh Jadeja:
🛡🛡શું છે હેબિયસ કોર્પસ 🛡🛡

⚖⚖ગેરકાયદેસર રીતે પોલીસની કસ્ટડીમાં રહેલા વ્યક્તિને મેળવવા માટે ‘હેબિયસ કોર્પસ’ની અરજી કરવામાં આવે છે...

⚖⚖ હેબિયસ કોર્પસ એ લેટિન ભાષાનો શબ્દ છે. 
⚖⚖ઈંગ્લૅન્ડની ન્યાયવ્યવસ્થામાં આ શબ્દ તેરમી સદીથી પ્રચલિત છે. આનો અર્થ છે- બંદી પ્રત્યક્ષીકરણ. કેદીને ન્યાયાધીશની સામે હાજર કરવાનો અને અટકાયતનાં કારણ રજૂ કરવાનો કોર્ટનો આદેશ આજે આ શબ્દો દ્વારા ઓળખાય છે. 
⚖⚖કેદીને હાજર કર્યા બાદ કોર્ટ એ નિર્ણય કરે છે કે એ વ્યક્તિની અટકાયત ઉચિત હતી કે ગેરકાયદેસર ? 

🛡🛡ઈંગ્લૅન્ડમાં રાજા ચાર્લ્સ દ્વિતિયના સમયમાં હેબિયસ કોર્પસ એક્ટ ૧૬૭૯ પસાર થયો હતો.
🛡🛡 તેના ત્રણસો વર્ષ પછી આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભારતમાં ભરાયું હતું.

जैन धर्म --- Jainism

👇👇👇👇👇👇👇👇👇👇
✡ *नौवा दिन* ✡

💮🔹 *जैन धर्म* 🔹💮

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

⚜ जैन धर्म के अनुसार जैन धर्म में 24 तीर्थंकर हुए हैं। ये है -
1 ऋषभदेव या आदिनाथ 2 अजितनाथ 3 सम्भवनाथ 4 अभिनन्दन 5 सुमतिनाथ 6 पद्मप्रभु 7 सुपार्शवनाथ 8 चन्द्रप्रभु 9 सुविधिनाथ 10 शीतलनाथ 11 श्रेयांसनाथ 12 वासुपूज्य 13 विमलनाथ 14 अनन्तनाथ 15 धर्मनाथ 16 शान्तिनाथ 17 कुन्दुनाथ 18 अरहनाथ 19 मल्लिनाथ 20 मुनि सुब्रत 21 नेमिनाथ 22 अरिष्टनेमि 23 पार्शवनाथ 24 महावीर स्वामी 
⚜ जैन परम्परा के अनुसार इस धर्म में 24 तीर्थंकर हुए हैं। इनमें प्रथम ऋषभदेव है। किन्तु 23वें तीर्थंकर पार्शवनाथ को छोड़कर पूर्ववर्ती तीर्थंकरों की ऐतिहासिकता संदिग्ध हैं। 
⚜पार्श्वनाथ का काल महावीर से 250 ई. पू. माना गया है। इनके अनुयायियों को *निर्ग्रन्थ* कहा जाता था। 
⚜जैन अनुश्रतियाँ के अनुसार पार्श्वनाथ को 100 वर्ष की आयु में 'सम्मेद' पर्वत पर निर्वाण प्राप्त हुआ। 
⚜ पार्शवनाथ द्वारा प्रतिपादित चार महाव्रत इस प्रकार हैं - *सत्य, अहिंसा, अपरिग्रह* और *अस्तेय*। बाद में महावीर स्वामी ने इसमें *ब्रह्मचार्य* को ओर जोड़ा । जिससे यह पंचमहाव्रत कहलाये। 

નિકોલસ કોપરનિક્સ ---- Nicholas Copernicus

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

🌘🌒 નિકોલસ કોપરનિક્સ 🌒🌑

🌞🌝~~ 🌟🌓સૂર્યમાળાની સાચી ઓળખ આપનાર ખગોળશાસ્ત્રી - નિકોલસ કોપરનિક્સ 🌘🌒 ~~

🌏🌍→ આજે આપણે બ્રહ્માંડ અને સૂર્યમાળા વિશે ઘણું જાણીએ છીએ પરંતુ ૫૦૦ વર્ષ પહેલા લોકો એમ માનતા હતા કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય-ચંદ્ર વગેરે
ગ્રહો તેની આસપાસ ફરે છે.


🌚🌕→ ૧૫મી સદીમાં થઇ ગયેલા નિકોલસ નામના વિજ્ઞાાનીએ સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સહિત ઘણા ગ્રહો તેની આસપાસ ફરે છે તે શોધી કાઢયું અને સૂર્યમાળાનું મોડેલ બનાવી વિશ્વ સમક્ષ રજુકર્યું.
કોપરનિકસની આ શોધથી ખગોળશાસ્ત્રનો પાયો બંધાયો અને વધુ સંશોધનો શક્ય બન્યા.

वैदिक संस्कृति ---- Vedic culture

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

🔘 *वैदिक संस्कृति* 🔘

▪ वैदिक संस्कृति सिन्धु सभ्यता के बाद अस्तित्व में आई है। इसकी जानकारी वेदों से मिलने के कारण इसे वैदिक संस्कृति कहा जाता है। 
▪वैदिक काल को दो भागों में बांटा जा सकता है -
1. त्रग्वेदिक काल (1500 ई. पू. से 1000 ई. पू. )
2. उत्तर वैदिक काल (1000 ई. पू. से 600 ई. पू.) 

▪सिन्धु सभ्यता नगरीय थी जबकि वैदिक संस्कृति मूलतः ग्रामीण थी 

🔘 *त्रग्वेदिक काल*🔘

▪ऋग्वैदिक संस्कृति ग्रामीण, पशुपालन पर आधारित व राजतंत्रीय थी। 
▪पशुपालन उनका प्रमुख व्यवसाय था। ऋग्वैदिक आर्य घुमक्कड़ जीवन शैली के कारण कृषि का पूर्ण विकास नहीं हो पाया था। 
▪इस काल का प्रमुख ग्रन्थ ऋग्वेद ही है। ऋग्वेद की अनेक बातें ईरानी भाषा के प्राचीनतम ग्रन्थ अवेस्ता (जेंदावेस्ता) से मिलती है। ऋग्वेद सबसे प्राचीन वेद है। 
▪आर्य भारत में 1500 ई. पू. के आस पास आये। 
▪ऋग्वैदिक काल की सर्वाधिक महत्वपूर्ण नदी सिन्धु हैं। तथा दुसरी सर्वाधिक महत्वपूर्ण नदी सरस्वती थी। सरस्वती का ऋग्वेद में सर्वाधिक बार उल्लेख हुआ है। 
▪सरस्वती व दृशद्वती नदियों के मध्य का प्रदेश ब्रह्मवर्त कहा जाता है। यह प्रदेश अत्यन्त पवित्र माना जाता है। 
▪मुख्यतः ऋग्वैदिक आर्य सिन्ध व उसकी सहायक नदियों में रहते थे, जिसे सप्तसैन्धव प्रदेश कहा गया है। 

🔅 *ऋग्वेद काल की राजनैतिक व्यवस्था* 🔅

🔸 ग्राम सबसे छोटी राजनैतिक ईकाई थी, जो कई परिवारों का समूह थी। 
🔸 ऋग्वेद काल में ग्राम सामान्यतः स्वजनों के एक समूह को इंगित करता है,न कि एक गांव को। ग्राम का प्रधान ग्रामणी होता था। 
🔸 विश अनेक गांवों का समूह जिसका प्रधान विशपति होता था। अनेक विशों को मिलाकर जन बनता था, जिसका मुखिया जनपति या राजा कहलाता था। 
🔸 त्रग्वेदिक काल में राजा का पद आनुवांशिक हो चुका था, परन्तु राजा को असीमित अधिकार नहीं थे। 
🔸 ऋग्वेद व ऐतरेय ब्राह्मण में राजा के निर्वाचन संबंधी सूक्त है। 
🔸 ऋग्वेद में सभा 8बार,समिति 9बार, विदथ 122 बार, तथा गण 46 बार उल्लेख हुआ है। 
🔸सभा 👉 यह वृद्ध व अभिजात लोगों की संस्था थी। 
🔸समिति 👉 यह सामान्य जनता की प्रतिनिधि सभा थी। यह राजा पर नियंत्रण करती थी। 
🔸 विदथ 👉 यह आर्यों की सबसे प्राचीन संस्था थी। इसमें कबीलाई तत्वों की प्रमुखता थी। इसकी बैठक में सैनिक लूट के विभाजन संबन्धी कार्य सम्पन्न होते थे। 
🔸ऋग्वेद में इंद्र को पुरन्दर कहा गया है। 
🔸 ऋग्वेद के आठवें मण्डल में परुषणी (रावी) नदी के तट पर लड़े गए दाशराज्ञ युद्ध का वर्णन हैं। यह युद्ध भरत वंश के राजा सुदास तथा अन्य दस राजाओं के समूह के बीच हुआ। भरत जन के राजा सुदास का पुरोहित वशिष्ठ था तथा पराजित राजा का पुरोहित विश्वामित्र था। इस युद्ध का कारण यह था कि सुदास ने विश्वामित्र को पुरोहित पद से हटाकर वशिष्ठ को पुरोहित बना दिया। विश्वामित्र ने दस राजाओं का संघ बनाकर सुदास से युद्ध किया। 
🔸 राजा की सहायता के लिए सेनानी (सेनापति), पुरोहित तथा ग्रामणी नामक पदाधिकारी होते थे। इसमें पुरोहित सबसे प्रमुख पदाधिकारी होते हैं तथा पद प्रायः वंशानुगत होता था। राजा सहित कुल 12 रत्नीन होते थे। समिति के सभापति को ईशान कहा जाता था। 
🔸 ऋग्वेद में चरिष्णु शब्द का प्रयोग हुआ है संभवतः यह दुर्ग गिराने का इंजन था। 

🔅 *सामाजिक जीवन* 🔅

▪आर्य समाज पितृसत्तात्मक था। पिता की सम्पति का पुत्र ही उत्तराधिकारी होता था। 
▪नारी को भी माता के रूप में पर्याप्त सम्मान था। 
▪धार्मिक अनुष्ठानों में पत्नी भी अनिवार्य रूप से भाग लेती थी। 
▪संयुक्त परिवार प्रथा प्रचलित थी। ऋग्वेद के अन्तिम काल में वर्ण व्यवस्था के चिह्न दृष्टि गोचर होते हैं। 
▪ऋग्वेद के दसवें मण्डल के पुरुष सूक्त में विराट पुरुष द्वारा चारों वर्णों की उत्पत्ति का वर्णन मिलता हैं। 
वैश्य तथा शुद्र का ऋग्वेद में केवल एक बार ही उल्लेख मिलता हैं। ऋग्वेद में वर्ण व्यवस्था जन्म आधारित न होकर कर्म आधारित थी। ऋग्वेद में एक ऋषि कहता हैं कि "मैं कवि हूँ, मेरे पिता वैद्य हैं तथा मेरी माता अन्न पीसने वाली हैं। साधन भिन्न है परन्तु सभी धन की कामना करते है। 
▪ऋग्वैदिक काल में दास प्रथा का प्रचलन था। दासों के बारे में कहा गया है कि वे न तो अग्नि में हविदान करते थे और न ही इंद्र व हवा के पक्षपाती थे। 
▪आर्य विशेष अवसरों पर माँस तथा मदिरा(सोमरस) का प्रयोग भी करते थे। 
▪ आर्य तीन प्रकार के वस्त्र पहनते थे - अधोवस्त्र, उत्तरीय, अधिवास। सिर पर ऊष्णीय (पगड़ी) धारण करते थे। 
▪ विवाह - ऋग्वेद काल में बालविवाह, व सती प्रथा प्रचलित नहीं थे। पुनर्विवाह व नियोग प्रथा प्रचलित थी। पर्दा प्रथा का उल्लेख नहीं है। 
▪आजीवन अविवाहित रहने वाली कन्याओं को *अमाजू* कहा जाता था। 
▪कन्या की विदाई के समय जो उपहार दिये जाते थे, उसे वहतु कहते थे। 
▪ ऋग्वैदिक काल में पुत्री का उपनयन संस्कार होता था ।
▪शिक्षा ➖ स्त्रियाँ भी वैदिक शिक्षा प्राप्त करती थी व उन्हें यज्ञ करने का अधिकार भी था। लोपामुद्रा विदर्भ राजा की पुत्री व अगस्तय ऋषि की पत्नी थी। 
▪ शिक्षा गुरुकुल में दी जाती थी, व मौखिक होती थी। 

🔅 *आर्थिक जीवन* 🔅

🔻 ऋग्वैदिक का मूल आधार पशुपालन एवं कृषि था। 
🔻 ऋग्वेद में फाल का उल्लेख मिलता हैं ।
🔻 कृषि योग्य भूमि को उर्वरा या क्षेत्र कहा जाता था। 
🔻ऋग्वेद के चौथे मण्डल में कृषि सम्बन्धी प्रक्रिया का उल्लेख है। 
🔻 भूमि राजा की निजी सम्पत्ति न हो कर, सम्पूर्ण कबीलें का सामूहिक स्वामित्व होता था। 
गविष्ठी -युद्ध का पर्याय माना जाता था। 
🔻गाय आर्यों का मुख्य आर्थिक आधार था। अधिकांश लड़ाईया गायों और पशुओं के लिए लड़ी जाती थी। 
🔻निष्क एक गले का स्वर्ण आभूषण था, जिसे विनिमय के माध्यम के रूप में काम में लिया जाता था। 
🔻पशु ही इस काल की प्रमुख सम्पति थी। घोड़ा आर्यों का बहुूपयोगी पशु था। 
🔻ऋग्वेद के अनुसार खेती के लिए हल द्वारा भूमि जोतने की शिक्षा सर्वप्रथम अश्वविनों द्वारा दी गई। 
🔻 ऋग्वैदिक काल में दासों को खेती में लगाया जाता था। नमक व कपास का उल्लेख नहीं हुआ है जबकि अनाज के रूप में यव का उल्लेख है। 
🔻व्यापार वस्तु विनिमय द्वारा होता था। 
🔻ऋग्वेद में प्रजा राजा को स्वेच्छा से जो अंश देती थी, उसको बली कहा जाता था। ऋग्वैदिक आर्य लोहे परिचित नहीं थे। 

🔅 *ऋग्वैदिक धर्म* 🔅

▪ऋग्वैदिक आर्य एक सार्वभौमिक सत्ता में विश्वास करते थे। आर्यों ने सर्वप्रथम द्यौस एवं पृथ्वी की उपासना शुरू की। 
▪यास्क के अनुसार देवताओं की तीन श्रेणियाँ थी -
आकाश के देवता
अन्तरिक्ष के देवता
पृथ्वी के देवता 
▪सर्वप्रमुख देवता इंद्र थे, उन्हें पुरन्दर भी कहा गयाहै। ऋग्वेद के दूसरे मण्डल में इंद्र की स्तुति में सर्वाधिक 250 सूक्त है। इन्द्र को वर्षा का देवता भी कहा गया है। इसके बाद अग्नि (200 सूक्त) तथा वरुण (30बार) का उल्लेख है। 

➖ उत्तर वैदिक काल का वर्णन कल के अंक में 👏➖
♦♦♦♦♦♦♦♦♦

International Court of Justice

🌴 *ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ*🌴
🕍 *International Court of Justice*🕍


🚩 *સ્થાપના* :1945 🚩 *દેશ*: 193 
🚩 *સ્થાન*:હેગ, નેધરલેન્ડ્સ
🚩યુએન ચાર્ટર ICJ કાયદા મુજબ થઈ 
🚩 *જજની મુદત* :૯ વર્ષ
🚩 *જજ ની સંખ્યા*:૧૫
🚩 *વેબસાઇટ* :www.Icj-cij.Org
🚩 *પ્રમુખ* (Preaident ): *રોની અબ્રાહમ* 

🚩 *ઉપ પ્રમુખ(Vice Preaident) *અબ્દુલકુખી યુસુફ*
🚩 *જોસ ગુસ્તાવો ગ્યુરેરો* સાલ્વાડોરન રાજદૂત અને કાયદાશાસ્ત્રી 
*તેઓ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ ("વર્લ્ડ કોર્ટ") ના પ્રથમ પ્રમુખ હતા, જે 1946 થી 1949 સુધી હતા*

જ્ઞાનપીઠ એવોર્ડ ---- Gyanpeeth Award

🏆🏆🏆🏆🏆🏆🏆
જ્ઞાનપીઠ એવોર્ડ
🏆🏆🏆🏆🏆🏆🏆
(સંપૂર્ણ માહિતી PDF મા)

🏆🎖જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે.
🎖🎖 કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે. 
 🏆🏅 આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. 
🎖🏆 આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. 
 🏆🎖 આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
 
🎖🏆 ઉમાશંકર જોશીને 1967 તેમની નવલકથા નીશીથા માટે, 
🏆🎖પન્નાલાલ પટેલને 1985માં માનવીની ભવાઇ માટે અને રાજેન્દ્ર શાહને 
🏆🎖2001માં તેમની નવલકથા ધ્વની માટે. 
🎖🏆રઘુવીર ચૌધરીને તેમની નવલકથા ‘અમૃતા’ (1965) બદલ જ્ઞાનપીઠ એવોર્ડ 2015. જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
 
🎖🏆ભારતનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર સર્વપ્રથમ ભારતીય મહિલા – આશાપૂર્ણાદેવી (૧૯૭૭)
🎖🏆 ભારતમાં હિન્દી સાહિત્યનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર- સુમિત્રાનંદ પંત

🎖🏆ગુજરાતી ક્ષેત્રે મળેલ જ્ઞાનપીઠ એવોર્ડ
 ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ
 ૧. ૧૯૬૭ ઉમાશંકર જોષી
 ૨. ૧૯૮૫ પન્નાલાલ પટેલ
 ૩. ૨૦૦૧ રાજેન્દ્ર શાહ
 ૪. ૨૦૧૫ રઘુવીર ચૌધરી
 

વ્યક્તિપૂજા અને એકેશ્વરવાદ ---- Personality and monotheism

🕉☸🕉☸🕉☸🕉☸🕉
વ્યક્તિપૂજા અને એકેશ્વરવાદ
🕉☸🕉☸🕉☸🕉☸🕉
🚩યુવરાજસિંહ

કિશોરાવસ્થામાં હતો ત્યારે એક વાર્તા ટીવીમાં જોઇ હતી “અલાદીનનો ચિરાગ” જેમાં એક જિનને દર્શાવવામાં આવ્યો હતો જે ચિરાગના માલિકની તમામ કહેલી ઇચ્છા આંખના પલકારામાં જ પુર્ણ કરી દેતો હતો. ક્ષણોમાં ઇચ્છા પુર્ણ થઇ જાય, કોઇ ચમત્કાર થઇ જાય, મનમાં દરીયાના મોજાની જેમ જોર મારતી ઇચ્છાઓ જબાન પર આવતા પહેલા જ પુર્ણ થઇ જાય. આ માનસિક્તા હંમેશાથી જોવા મળે છે. ધર્મ સાથે ચમત્કારનો પણ સંબંધ રહ્યો છે. અલ્લાહ તઆલાએ માનવના શરીરમાં વિવિધ પ્રકારની શક્તિનો સંચય કરેલ છે. કેટલાક તેને ઓળખી પોતાની અંદર વિકસાવી લે છે. એક વ્યક્તિ સેંકડો માઇલ ઉંચે દોરડા પર ચાલી શકે પરંતુ બધાના માટે એ શક્ય નથી. અને જરૃરી પણ નથી. જરૃર આ વાતની છે કે તે ધરતી પર ચાલતા શીખે. આવી રીતે એક વ્યક્તિ આધ્યાત્મિક્તાની ટોચે પહોંચીને કેટલાક અસામાન્ય કે સમજમાં ન આવે તેવા કાર્ય કરી શકે છે. જેને લોકો ચમત્કાર કહે છે. આવા ચમત્કાર સર્જવા બધાના માટે શક્ય નથી અને જરૃરી પણ નથી. જરૃરી એટલું જ છે કે વ્યક્તિ પોતાને એક સાચો માનવ બનાવે. ઇશ્વરીય ગુણોનું પોતાની અંતરમાં સિંચન કરી માનવતાના એવરેસ્ટ પર પહાંેચવાના પ્રયત્ન કરે. અને તેના પર કાયમ રહે. મારા માટે તો આ જ માટો ચમત્કાર છે. અને આ દરેક વ્યક્તિ માટે શક્ય પણ છે. જે રીતે દોરડા પર ચાલવાથી કોઇ શ્રેષ્ઠ મનુષ્યનો ખિતાબ મેળવી શક્તો નથી તે જ રીતે ચમત્કાર સર્જવાથી કોઇ ભગવાન થઇ જતો નથી. કોઇ વ્યક્તિ હવામાં ઉડી બતાવે તો તેને તે કળાનો નિષ્ણાંત કહી શકાય,કોઇ સુપરમેન નહીં, કેમકે નાની-નાની માખીઓ પણ હવામાં ઉડે છે. માનવી ઉડીને કોઇ કીલ્લા પર વિજય પ્રાપ્ત નથી કર્યા. ધર્મના ઇતિહાસ જોઇશું તો માલૂમ પડશે કે અંબિયાઓ અને અલ્લાહના ઘણા નેક બંદાઓ દ્વારા આવી અસામાન્ય ઘટનાઓ બની છે જે અલ્લાહના હુકમથી બને છે. તે માત્ર લોકોને અલ્લાહથી જોડવા અને એક ઇશ્વર તરફ બોલાવવા માટે હોય છે. પરંતુ તેમના પછી કમજોર શ્રધ્ધાળુઓ તે લોકોને જ ઇશ્વર અથવા એવી દિવ્ય શક્તિ માની લેતા હોય છે. જેમના થકી દુનિયાના કામ બની શક્તા નથી.પરંતુ ઘણા તાંત્રિકો, ઢોંગી બાબાઓ, ચમત્કાર બતાવી પોતાની જાતને મહાન ચિતરવાનો કારસો કરતા હોય છે. સાચો વ્યક્તિ સત્ય તરફ આહ્વાન કરે છે. સત્યનો જ જયજયકાર કરે છે. તે દુનિયાભરની તક્લીફો વેઠીને પણ સત્ય પર અડગ રહે છે. વિચલિત થતો નથી. ન પોતાની જાતને ઇશ્વર તરીકે ચિતરે છે, ન સ્વામી કે સંકટ મોચન તરીકે. દુનિયામાં સૌથી પવીત્ર આત્મા પયગમ્બરોની હોય છે. જેઓ સંપુર્ણપણે માસુમ અને માનવતાના સર્વોપરી બિંદુએ બિરાજમાન હોય છે તેમની હૈસિયત અને સંદેશ બતાવતા કુઆર્ન કહે છે, “જ્યારે તે કેટલાક નવયુવાનોએ ગુફામાં આશ્રય મેળવ્યો અને તેમણે કહ્યું કે, ”હે પાલનહાર! અમને પોતાની વિશિષ્ટ કૃપા પ્રદાન કર અને અમારો મામલો સુધારી દે.” (૧૮ઃ ૧૦)

09 july

💥બિન સચિવાલય પેનલ💥 bin sachivalay, [09.07.19 17:03]
[Forwarded from ICE One liner📗📘]
📗આજે (09 july )📘 

💮1875 બોમ્બે સ્ટોક એક્સચેન્જ ની સ્થાપના કરવામાં આવી.

💮1969 વન્યજીવ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય પશુ તરીકે સિંહને પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય પશુ તરીકે વાઘને પસંદ કરવામાં આવ્યો

💮"કોપા અમેરિકા કપ-2019" બ્રાઝિલ જીત્યું.
  જે કપનો સંબંધ ફૂટબોલ સાથે છે. જેમનું આયોજન બ્રાઝિલમાં કરવામાં આવ્યું હતું

💮કનેડા ઓપન બેડમિન્ટનનો ખિતાબ "લી શી ફેંગ" જીત્યા.

💮દશની પ્રથમ હાઈડ્રોજન બસ દિલ્હીમાં ચાલશે

મ્યુચ્યુઅલ ફંડ ---- Mutual Funds

જ્ઞાન સારથિ, [09.07.19 16:15]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🛡💰🛡💰🛡💰🛡💰🛡💰🛡💰
💡💡💡મયુચ્યુઅલ ફંડ 🔦🔦🔦
💰🔦💰🔦💰🔦💰🔦💰🔦💰
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉મયુચ્યુઅલ ફંડ અથવા જગતના કેટલાક ભાગોમાં ઉલ્લેખાય છે એ યુનિટ ટ્રસ્ટનો વિશ્વભરમાં લાંબો અને સફળ ઈતિહાસ છે. અમેરિકા જેવા વિકસિત નાણાકીય બજારોમાં મ્યુચ્યુઅલ ફંડોની લોકપ્રિયતા અનેક ગણી વધી છે.  એકલા અમેરિકામાં કુલ 11.734 ટ્રીલિયન અમેરિકન ડોલર (રૂ.470 લાખ કરોડ)ની મિલકત સાથે 8,064 મ્યુચ્યુઅલ ફંડો છે.
👉ભારતમાં 1963માં અગાઉની યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની રચના થવાની સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો આરંભ થયો હતો. જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને 1987માં મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપના કરવાની પરવાનગી આપવામાં આવી હતી. 1993થી ખાનગી ક્ષેત્રો અને વિદેશી સંસ્થાઓને મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપના કરવાની રજા અપાઈ હતી.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ ---- Bombay Stock Exchange

જ્ઞાન સારથિ, [09.07.19 16:14]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🏤🏚🏤🏚🏤🏚🏤🏚🏤🏚
🏠🏠બોમ્બે સ્ટોક એક્સચેન્જ🏠
🏤🏚🏤🏚🏤🏚🏤🏚🏤🏚
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏આજે મારા પાંચ (5) વર્ષના અનુભવનો વાત કરવાનો મોકો મળ્યો છે...
આજે શેર બજાર વિશે લોકોમાં  જે ગેરસમજ છે તો હું યુવરાજસિંહ જાડેજા મારી કોશીશ કરીશ એ માન્યતાઓ દુર  કરવાની....🙏

👁‍🗨સૌપ્રથમ વાત મુંબઈ સ્ટોક એક્સચેન્જની👇
🔶બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ...

👁‍🗨દશમાં ઈક્વિટી કલ્ચરને વિકસાવવામાં શેરબજારે મહત્વની ભૂમિકા ભજવી છે.
👁‍🗨આજે દેશમાં કોઈ શેરબજારમાં સૌથી વધુ લિસ્ટેડ કંપનીઓ હોય તો તે મુંબઈ શેરબજારમાં છે.
👁‍🗨મબઈ શેરબજારમાં રોજની લગભગ 2500 કંપનીઓનાં ટ્રેડિંગ થાય છે અને કંપનીઓ તેમનાં શેરનું લિસ્ટિંગ મુંબઈ શેરબજારમાં થાય તેવો આગ્રહ રાખે છે.
👁‍🗨આનું સાદું કારણ એ છે કે મુંબઈ શેરબજારમાં નાનીથી લઈને મોટા કદની કંપનીઓનાં ટ્રેડિંગ સરળતાથી થવાની સાથે મોટું ટ્રેડિંગ પ્લેટફોર્મ મળે છે.
👁‍🗨 સરળ શબ્દોમાં કહીએ તો બીએસઈ રોકાણકારોને શેરો લેવા-વેચવા માટેનું વિશાળ અને પારદર્શક માળખું પૂરું પાડે છે.
👁‍🗨આજે દેશમાં સંપૂર્ણ કોમ્પ્યુટરાઈ થડ ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડનારાં મુખ્ય શેરબજારોમાં મુંબઈ શેરબજાર એક છે.
👁‍🗨બીએસઈમાં ઓન લાઈન ટ્રેડિંગ સિસ્ટમ એટલે કે ✅બોલ્ટ નામે જાણીતી સિસ્ટમ હેઠળ સોદા થાય છે. રોકાણકારો દ્વારા શેરદલાલોને આપવામાં

ગુરૂદત્ --- Gurudat

જ્ઞાન સારથિ, [09.07.19 16:14]
[Forwarded from જ્ઞાન સારથિ]
ભિનેતા પુરસ્કાર -
આંધી
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋
📽🎥📽ગરૂદત્ત📽🎥📽🎥

📽🎥📽🎥📽🎥📽🎥📽🎥📽

હિન્દી ફિલ્મ કલાના મહાન કસબી અને લાગણીશીલ ફિલ્મ સર્જક ગુરૂદ્ત્તનો જન્મ તા. ૯/૭/૧૯૨૫ના રોજ બેંગાલુરમાં શિક્ષિત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ વતન કર્ણાટકનું મેગ્લોર હતું. પિતાનું નામ શિવશંકર પાદુકોણ જેઓ સ્કૂલમાં હેડમાસ્તર હતા. માતાનું નામ વાસંતી પાદુકોણ જેઓ પ્રાઈવેટ ટ્યુશન ચલાવતા અને બંગાળી નવલકથાઓનું કન્નડ ભાષામાં અનુવાદક તરીકે પણ કામગીરી કરતા હતા. ગુરૂદ્ત્તનું બાળપણનું નામ વસંતકુમાર હતું. બાળપણ અનેક મુશ્કેલીઓથી પસાર થયું હતું. પ્રાથમિક શિક્ષણ કલકત્તાના ભવાનપુરમાં મેળવ્યું. ઈ.સ.૧૯૪૧માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. તેઓ નૃત્ય કલાની તાલીમ લેવા માટે અલમોડા ગયા. બે વર્ષની તાલીમ લઈ તેમાં પારંગત બન્યા. તેમણે ‘ પ્રભાત’ ફિલ્મ કંપનીમાં ત્રણ વર્ષ નૃત્ય નિર્દેશક તરીકે કામગીરી કરી હતી. તેમણે પ્રથમ ફિલ્મ ‘ સુહાગન’માં વિજયકુમારનો અભિનય કર્યો ત્યારપછી ‘ પ્યાસા’, ‘ કાળા બજાર’ , ‘ હમ એક હૈ’ , ‘ભરોસા’ જેવી અનેક ફિલ્મોમાં સુંદર અભિનય કર્યો હતો. ગુરુદત્તની સૌપ્રથમ નિર્દેશિત ફિલ્મ ‘ બાઝી’ હતી. તેમાં તેમની કલ્પનાશક્તિ અને મૌલિક દિગ્દર્શકના ચમકારા જોવા મળે છે. ત્યારપછી તેમણે ‘ આરપાર’, ‘ સેલાબ’ , ‘ મિસ્ટર એન્ડ મિસિસ’, માં કામગીરી કરી હતી. ગુરુદત્તની સર્જક પ્રતિભા ધરાવતી બે ફિલ્મ ‘ પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’માં જોવા મળે છે. આ બંને ફિલ્મોમાં તેઓ પોતાની કલ્પનાશક્તિને આધારે કલાકૃતિના નમૂનારૂપ ફિલ્મ બની. તેમનું હદય એક ઊર્મિશીલ કવિનું હતું. ફિલ્મના નિર્માણમાં પણ તેમની લાગણીઓની નજાકત માવજત જોવા મળે છે. ભારતના પ્રસિદ્ધ નૃત્ય સમ્રાટ ઉદયશંકર પાસેથી નૃત્યકળાનું શિક્ષણ મેળવ્યું હતું.સ્વભાવ અંતર્મુખી હોવાથી પોતાના મનની વાટ કોઈને કરી શકતા નહિ અને દિવસો સુધી મનોમન મૂંઝાતા હતા. પરિણામે તેઓ જીવન ટૂંકાવી ૧૦ ઓક્ટોબર ૧૯૬૪ના રોજ તેમના પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુનું રહસ્ય ઉકેલી શકાયું નહોતું પણ તેના મૂળમાં તેમની આત્મઘાતી વિચારધારા જ જવાબદાર હતી. તેમણે હિન્દી ફિલ્મમાં આપેલ યોગદાન અનન્ય અને અદ્વિતીય હતું. ફિલ્મજગતના ઇતિહાસમાં તેઓ ચિરસ્મરણીય રહેશે.

9 July

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/07/2019
📋 વાર : મંગળવાર

🔳1816 :- આર્જેન્ટિનાએ સ્પેન પાસેથી સ્વતંત્ર થવાની જાહેરાત કરી.

🔳1875 :- મુંબઇમાં બોમ્બે સ્ટોક એક્ષચેંજની સ્થાપનાં કરવામાં આવી.

🔳1938 :- હિન્દી ફિલ્મ અભિનેતા સંજીવ કુમારનો જન્મ થયો.

🔳1969 :- Indian Wild life Board ની ભલામણ થી રોયલ બેંગલ ટાઇગર (વાઘ)ને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યુ.

🔳2006 :- સાઈબેરિયામાં વિમાન અકસ્માત.

સંજીવ કુમાર --- Sanjeev Kumar

♻️✅♻️✅♻️✅♻️✅♻️
🐾🐾🐾સંજીવ કુમાર🐾🐾🐾
🐾🔘🐾🔘🐾🔘🐾🔘🐾🔘

સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ ગુજરાતી હતાં. તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી.
કોશિશ ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. શોલે ફિલ્મનું
ઠાકુરનું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.

♻️સંજીવ કુમાર નો જન્મ ગુજરાત માં એક ગુજરાતી પરિવાર માં થયો હતો. તેમનું અસલી નામ હરિહર જરીવાલા હતું. તેમનું પત્રિક નિવાસ સુરત હતું પાછળથી તેમનો પરિવાર મુંબઈ આવી ગયો. ફિલ્મ પ્રતિ જનૂન તેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગ માં લઈ આવ્યો જ્યાં તેઓ એક પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા બન્યા. તેઓ આજીવન કુંવારા રહ્યાં અને ૧૯૮૫ માં હૃદય ગતિ રોકાઈ જતા તેમનું મૃત્યુ થયું. તેઓ પોતાના વ્યવ્હારથી સૌથી અલગ અભિનય શૈલી માટે ઓળખાય છે. સંજીવ કુમાર એ વિવાહ નહીં પરંતુ પ્રેમ ઘણી વાર કર્યો હતો. તેમને એ અંધવિશ્વાસ હતો કે તેમના પરિવાર માં મોટો પુત્ર ૧૦ વર્ષ નો થતા પિતા ની મૃત્યુ થઈ જાય છે. તેમના દાદા, પિતા અને ભાઈ સાથે આ થઈ ચૂક્યૂં હતું. સંજીવ કુમાર એ પોતાના દિવંગત ભાઈ ના પુત્ર ને દત્તક લીધો હતો અને તે દસ વર્ષ નો થતાં તેમનું મૃત્યુ થયું! સંજીવ કુમારને ભોજન નો બહુ શોખ હતો. વીસ વર્ષ ની આયુ માં ગરીબ માધ્યમ વર્ગ ના આ યુવાને રંગમચ માં કામ કરવું શુરૂ કર્યું. તેમણે નાની ભૂમિકાઓ થી કોઈ પરહેજ ન કર્યો. એચ.એસ.રવૈલ ની સંઘર્ષ માં દિલીપ કુમાર ની બાહુમાં શ્વાસ છોડવાનું દ્રશ્ય તેમણે એટલું શાનદાર કર્યો કે તેઓ અભિનય સમ્રાટ ની હરોળમાં આવી ગયા. સિતારા બની ગયા છતાં પણ તેમણે ક્યારેય નખરા ન કર્યાં. તેમણે જયા બચ્ચનના સાસરા, પ્રેમી, પિતા, પતિની ભૂમિકાઓ બજાવી. જ્યારે લેખક સલીમ ખાન એ તેમના સમકાલીન અમિતાભ બચ્ચન અને શશિ કપૂરના પિતાની ભૂમિકા ત્રિશૂલમાં નિભાવવાનો આગ્રહ કર્યો તો તેમણે અચકાયા વિના આ ભૂમિકા કરી અને આને શાનદાર ઢંગ થી નિભાવી કે તેમને જ કેંદ્રીય પાત્ર માની લેવામાં આવ્યાં. વૃદ્ધ માણસની ભૂમિકા તેમણે વીસ વર્ષ ની આયુ માં એટલી ખૂબી થી નિભાવી હતી કે પૃથ્વીરાજ કપૂર જોઈને દંગ રહી ગયા હતાં.એમની ફિલ્મ 'શોલે' માં ઠાકુર બલદેવસિંહની ભૂમિકા યાદગાર હતી.લોકો આજે પણ તે યાદ કરે છે.

9 July

🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
ઈતિહાસમાં ૯ જુલાઈનો દિવસ
🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✋✋પહેલી પંચવર્ષીય યોજના✋✋

આઝાદ ભારતની પહેલી પંચવર્ષીય યોજના વર્ષ ૧૯૫૧માં આજના દિવસે વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સરકાર દ્વારા રજૂ કરાઈ હતી .

📽📽📽📽ગુરુ દત્ત📽📽📽📽

ભારતીય ફિલ્મોના ક્લાસિક ડિરેક્ટર ગુરુદત્તનો જન્મ વર્ષ ૧૯૨૫માં આજના દિવસે બેંગલોરમાં થયો હતો . ' પ્યાસા' , 'કાગઝ કે ફૂલ ' ' સાહિબ બીબી ઔર ગુલામ ' તેમની યાદગાર ફિલ્મો છે .

🎥🎥🎥સંજીવ કુમાર🎥🎥🎥🎥

બોલીવુડના યાદગાર અભિનેતા સંજીવ કુમારનો જન્મ વર્ષ ૧૯૩૮માં આજના દિવસે સુરતમાં થયો હતો . ' શોલે ' માં તેમનો ઠાકુરનો રોલ આજે પણ એટલો જ લોકપ્રિય છે .