Thursday, July 4, 2019

4 July 2019 ---- Newspaper Cutting


ભગવતી ચરણ વોહરા --- Bhagwati Charan Vohra

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભગવતીચરણ વોહરા : મહાન વિચારક, ઉત્તમ વ્યવસ્થાપક અને ક્રાંતિકારી
👏👏👏👏👏👏👏👏👏👏👏

👉-ભગવતીચરણે ભગતસિંહ સાથે મળીને તૈયાર કરેલા પ્રતિજ્ઞાપત્રમાં હિન્દુસ્તાનના નાગરિકોને‘સેવા,સહનશીલતા,બલિદાન’દ્વાર આઝાદી’મેળવવા માટે અપીલ કરી હતી

👉ભગવતીચરણ વોહરાનો જન્મ 4 જુલાઈ,1904ના રોજ લાહોરમાં રહેતા ગુજરાતી કુટુંબમાં થયો હતો.
👉ભગતસિંહ જેવા અસંખ્ય ક્રાંતિવીરોના તેઓ આદર્શ સમાન હતા.હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ નાટ્યકાર અને વિવેચક ઉદયશંકર ભટ્ટજીએ તેમના વ્યક્તિત્વનું વર્ણન કરતા લખ્યું હતું,‘ઊંચું કદ,હૃષ્ટ-પુષ્ટ શરીર,ગોળ ચહેરો અને ઘઉંવર્ણો વાન-આવા ભગવતીચરણ મિત્રો સાથે હંમેશાં મજાકમસ્તી અને વાદવિવાદ કરતા રહેતા.’

👉1921માં અસહકારની ચળવળમાં ભગવતીચરણ જોડાયા અને તે ચળવળ પાછી ખેંચાતાં પોતાનું અધૂરું ભણતર પૂરું કરીને લાહોરની નેશનલ કોલેજમાંથી તેમણે બીએની ડિગ્રી મેળવી.
👉નાની ઉંમરે જ તેમના લગ્ન દુર્ગાદેવી સાથે થઈ ગયા.👉દુર્ગાદેવી પોતે પણ ક્રાંતિકારી દળ સાથે જોડાયેલાં હતાં.
👌👉1926માં નૌજવાન ભારત સભા નામના ક્રાંતિકારી દળની સ્થાપના કરવામાં આવી,ત્યારે તેના પ્રચારક તરીકેની જવાબદારી ભગવતીચરણને શિરે હતી.

4 July

👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️
🎯ઈતિહાસમાં ૪ જુલાઈનો દિવસ🎯
💠♦️💠♦️💠♦️💠♦️💠♦️💠♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🇮🇳🇮🇳ભારતની આઝાદીનું બિલ🇮🇳🇮🇳

વર્ષ ૧૯૪૭માં આજના દિવસે બ્રિટનની લોકસભા ગણાતા હાઉસ ઓફ કોમન્સમાં ભારતની આઝાદીનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું .
🇮🇳બ્રિટનની સંસદમાં ભારતીય ઉપખંડને રાજકીય આઝાદીનો પ્રસ્તાવ વર્ષ 1947ની ચોથી જુલાઈએ મૂકાયો હતો . ઉપખંડને બે દેશોમાં વહેંચવાના પ્રસ્તાવનો 18 જુલાઈએ સ્વીકાર કરાયો હતો .

⛓ "ભારતીય સ્વાધિનતા ખરડો", બ્રિટનની આમસભામાં રજુ કરાયો, જેમાં સુચવાયું કે બ્રિટિશ ભારતનું બે સાર્વભૌમ દેશો, ભારત અને
પાકિસ્તાનમાં વિભાજન કરવું.

4 July

📚 ONLY SMART GK 📚, [04.07.19 07:02]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 04/07/2019
📋 વાર : ગુરુવાર

🌿🌿ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા........

🔳૧૭૭૬ – અમેરિકન ક્રાંતિ:યુ.એસ.નું સ્વતંત્રતાનું જાહેરનામું દ્વિતિય ખંડીય કોંગ્રેસ દ્વારા સ્વિકારાયું. અમેરિકાને સ્વતંત્રતા મળી.

🔳૧૯૪૭ – "ભારતીય સ્વાધિનતા ખરડો", બ્રિટનની આમસભામાં રજુ કરાયો, જેમાં સુચવાયું કે બ્રિટિશ ભારતનું બે સાર્વભૌમ દેશો, ભારત અને પાકિસ્તાનમાં વિભાજન કરવું.

🔳૧૯૯૭ – નાસાનું 'પાથફાઇન્ડર' અવકાશી પ્રોબે મંગળની ભુમિ પર ઉતરાણ કર્યું.

🌷અવસાન🌷

🌹૧૯૦૨ – સ્વામી વિવેકાનંદ
➖ભારતીય આધ્યાત્મિક મહાનુભાવ

4 July

જ્ઞાન ગંગા એકેડમી, [04.07.19 08:08]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 04/07/2019
📋 વાર : ગુરુવાર

🌿🌿ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા........

🔳૧૭૭૬ – અમેરિકન ક્રાંતિ:યુ.એસ.નું સ્વતંત્રતાનું જાહેરનામું દ્વિતિય ખંડીય કોંગ્રેસ દ્વારા સ્વિકારાયું. અમેરિકાને સ્વતંત્રતા મળી.

🔳૧૯૪૭ – "ભારતીય સ્વાધિનતા ખરડો", બ્રિટનની આમસભામાં રજુ કરાયો, જેમાં સુચવાયું કે બ્રિટિશ ભારતનું બે સાર્વભૌમ દેશો, ભારત અને પાકિસ્તાનમાં વિભાજન કરવું.