Tuesday, December 17, 2019

17 Dec


મહંમદ હિદાયતુલ્લાહ --- Mohammad Hidayatullah

🔷💠⭕️✅♦️🔷💠✅♦️🔷💠✅
*🔰🔘મોહમદ હિદાયતુલ્લાહએ💠👁‍🗨*
👏🔶💐👏🔶💐👏🔶💐👏🔶💐
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*👁‍🗨🎯સાયદ આ વ્યક્તિના નામ થી બહુ ઓછા લોકો પરિચિત હશે....*

* ખબર નહી કેમ કોઈ પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકોમાં આ વિભૂતિની જાણકારી આપવામાં આવતી નથી.....*

*🔰જસ્ટિસ હિદાયતુલ્લાહએ ૩૪ દિવસ રાષ્ટ્રપતિનો ચાર્જ સંભાળેલો*

*- રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી*

*૩ મે ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા ચીફ જસ્ટિસ મહંમદ હિદાયતુલ્લાહએ ૨૦ જુલાઇથી ૨૪ ઓગસ્ટ સુધી રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી. *👁‍🗨ફરજ પરના રાષ્ટ્રપતિનું અવસાન થાય તો તેનો ચાર્જ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંભાળશે એ અંગે સંસદમાં પ્રેસિડેન્ટ ડિસ્ચાર્જ ઓફ ડયૂટી એકટ પસાર કરવામાં આવ્યો હતો. જોગાનુંજોગ તેમનું પદ પણ ખાલી હોયતો સર્વોચ્ચ ન્યાયાલયના વરિ જજ આ જવાબદારી સંભાળે તેવી પણ જોગવાઇ હતી.*

17 Dec

🌈🌀💠🌈🌀💠🌈🌀💠🌈🌀
*🐾ઈતિહાસમાં 17 ડિસેમ્બરનો દિવસ🔰*
💮☣💮☣💮☣💮☣💮☣💮
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) 9099409723*

*✈️🛫✈️વિમાનની શોધ થઈ✈️🛫✈️/

અમેરિકન ઉમરાવ બંધુ ઓરવિલ અને વિલબર રાઇટે વર્ષ 1903 ની 17 ડિસેમ્બરે વિશ્વનું પહેલું વિમાન ઉડાવ્યું હતું . રાઇટ ફ્લાયર નામના વિમાનને તેઓ 12 સેકન્ડ સુધી 120 ફૂટની ઊંચાઈએ લઈ ગયા હતા .

*🚦🚦ન્યુક્લિયર ફિઝનની શોધ🚦🚦*

વર્ષ 1938 ની 17 ડિસેમ્બરે જર્મન વિજ્ઞાની ઓટ્ટો હાન અને ફ્રિટ્ઝ સ્ટ્રેસમેને યુરેનિયમ જેવી ભારે ધાતુનું ન્યુક્લિયર ફિઝન પહેલીવાર કર્યું હતું. આ પ્રયોગથી પરમાણુ ઊર્જા મજબૂત વિકલ્પ ગણાવા માંડી .

*👌👌ભગતસિંહનું પરાક્રમ👌👌*

1928 ની 17 ડિસેમ્બરે ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ - રાજ્યગુરુએ અંગ્રેજ અધિકારી જેમ્સ સૌંડર્સની લાહોરમાં હત્યા કરતાં ખળભળાટ મચી ગયો હતો . લાલા લજપત રાયની હત્યાનો બદલો લેવા આ પરાક્રમ કર્યુ હતું .
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*