Friday, November 8, 2019

8 Nov

🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🎯ઈતિહાસમાં 8 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*7 નવેમ્બર 👉 બાળ સુરક્ષા દિવસ, રાષ્ટ્રીય કેન્સર જાગરુકતા દિવસ.*

*🔘🔰લાલકૃષ્ણ અડવાણી🔘🔰*

ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીનો જન્મ વર્ષ ૧૯૨૭માં આજના દિવસે કરાચી શહેરમાં થયો હતો. આરએસએસના સ્વયંસેવકથી કારકિર્દી શરૂ કરનાર અડવાણીએ વર્ષ ૨૦૦૨થી ૨૦૦૪ સુધીમાં નાયબ વડાપ્રધાનનું સ્થાન ભોગવ્યું હતું. 

*ઇન્ટરનેશનલ ડે ઓફ રેડિયોલોજી🔶🔷.*
તબીબી વિજ્ઞાનમાં ઇમેજિંગથી નિદાનની પદ્ધતિ એટલે કે રેડિયોલોજીના યોગદાન બદલ આ દિવસ આઠમી નવેમ્બરે ઉજવાય છે. ૧૮૯૫માં આજના દિવસે વિલ્હેમ કોનરેડ રોન્ટજેન દ્વારા એક્સરેની શોધની યાદમાં પણ આ દિવસ ઉજવવામાં આવે છે.

*✈️🛩યુદ્ધ વિમાનની પ્રથમ કુસ્તી✈️🛩*
1950માં રશિયા- ચીનના ટેકાથી ઉ. કોરિયાએ દક્ષિણ કોરિયા પર હુમલો કર્યો હતો. યુદ્ધમાં અમેરિકાના એફ-80 અને કોરિયાના મિગ-15 વિમાન વચ્ચે 8 નવેમ્બરે ઈતિહાસમાં પ્રથમ વખત વિમાનોએ સામ-સામે પ્રહાર કર્યા હતા.

Lal Krishna Advani ---- लाल कृष्ण आडवाणी

જ્ઞાન સારથિ, [08.11.16 09:41]
जन्म: 8 नवम्बर 1927
जन्म स्थल: करांची (पाकिस्तान)
पद/कार्य : राजनेता, जन संघ के पूर्व अध्यक्ष, भारतीय जनता पार्टी के पूर्व अध्यक्ष, पूर्व उप-प्रधानमंत्री
लाल कृष्ण आडवाणी भारतीय राजनीति में किसी परिचय के मोहताज नहीं है। एक अनुभवी राजनेता और भारतीय जनता पार्टी के भूतपूर्व अध्यक्ष, एल के आडवाणी का राजनैतिक सफ़र बहुत लम्बा और उतार-चढाव से भरपूर रहा है। वे भारतीय राजनीति के सर्वाधिक आदरणीय चेहरों में एक हैं। इनका राजनैतिक सफ़र विवादों से भरपूर रहा है – चाहे वो जिन्नाह प्रकरण हो, हवाला कांड हो या फिर बाबरी मस्जिद विध्वंस। उनके उच्च बौध्दिक स्तर, अडिग सिद्धांत और आदर्शो ने उन्हें इन सारी परिस्थितियों से लड़ने में मदद की और उन की राजनैतिक महत्वाकांक्षाओ को नई उंचाई पर ले गए। एल.के. आडवाणी का व्यक्तित्व प्रभावशाली और दृढ निश्चय से भरपूर है और इसी वजह से वे आज भी कई लोगों के प्रेरणा स्तोत्र हैं।
.
.

8 Nov 2019 -- NC