🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
👁🗨ઈતિહાસમાં ૨૪ જુલાઈનો દિવસ
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎋🎋🎋આર્થિક ઉદારીકરણ🎯🎯🎯
વર્ષ ૧૯૯૧માં આજના દિવસે તત્કાલિન વડાપ્રધાન પી . વી . નરસિમ્હારાવની આગેવાની હેઠળ તે સમયના નાણા પ્રધાન ડો . મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણનો નવો યુગ શરૂ કરતું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું .
🎭🎪🎭અઝીમ પ્રેમજી🎭🎪🎭
ભારતના IT ઉદ્યોગના ઝાર ગણાતા કચ્છી મૂળના આ ઉદ્યોગપતિનો જન્મ ૧૯૪૫માં આજના દિવસે થયો હતો . ૨૧ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં ખાદ્યતેલનું ઉત્પાદન કરતી ' વિપ્રો' નું સુકાન તેમણે સંભાળ્યું હતું .
ભારત દેશના સફળ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. તેઓ સોફ્ટવેર ક્ષેત્રમાં જાણીતા વીપ્રો ગ્રુપના ચેરમેન છે. તેઓએ ઇજનેર તરીકેનો અભ્યાસ કર્યો હતો. તેઓને દુનિયાના ૧૦૦ સૌથી વધુ શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અવારનવાર સ્થાન મેળવી ચૂક્યા છે.
♦️⭕️♦️ચંદ્ર પરથી પૃથ્વી પરત આવ્યા♦️⭕️♦️
ત્રણ દિવસ પહેલા ચંદ્રની ધરતી પર પગ મૂકનારા નીલ આર્મસ્ટ્રોંગ સહિતના ત્રણ એસ્ટ્રોનોટ 1969ની 24 જુલાઈએ પૃથ્વી પર પરત ફર્યા હતા . અંતરિક્ષના કિરણોત્સર્ગની સફાઈ માટે તેમને ક્વોરન્ટાઇનમાં રખાયા હતા .
એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ યાન ચંદ્રની સફરેથી પરત આવ્યું, પ્રશાંત મહાસાગરમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું.
🔰♦️🔰♦️વોટરગેટ સ્કેન્ડલ🔰♦️🔰
વિરોધીઓના ફોન ટેપિંગ સહિતના દસ્તાવેજ પરત આપવા અમેરિકી સુપ્રીમ કોર્ટે વર્ષ 1974 ની 23 જુલાઈએ પ્રમુખ રિચાર્ડ નિક્સનને આદેશ કર્યો હતો . વોટરગેટ સ્કેન્ડલમાં નિક્સનની પડતી અહીંથી શરૂ થઈ હતી .
👁🗨1911 :- પન્નાલાલ ઘોષનો જન્મ થયો.
👁🗨1932 :- રામક્રિષ્ના સેવા મંડળ પ્રસ્થાનની સ્થાપના થઈ.
👁🗨1985 :- ભારતના વડાપ્રધાન અને અકાલી દળનાં નેતા હરચંદ સિંહ લોન્ગોવાલ વચ્ચે શાંતિ કરાર થયાં.
👁🗨1992 :- Universal Poetry Foundation ની પુણેમાં સ્થાપના થઈ.
👁🗨1993 :- અટલ બિહારી વાજપાઇને લોકસભાનાં વિરોધ પક્ષના નેતા ચુંટવામાં આવ્યાં.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨ઈતિહાસમાં ૨૪ જુલાઈનો દિવસ
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎋🎋🎋આર્થિક ઉદારીકરણ🎯🎯🎯
વર્ષ ૧૯૯૧માં આજના દિવસે તત્કાલિન વડાપ્રધાન પી . વી . નરસિમ્હારાવની આગેવાની હેઠળ તે સમયના નાણા પ્રધાન ડો . મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણનો નવો યુગ શરૂ કરતું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું .
🎭🎪🎭અઝીમ પ્રેમજી🎭🎪🎭
ભારતના IT ઉદ્યોગના ઝાર ગણાતા કચ્છી મૂળના આ ઉદ્યોગપતિનો જન્મ ૧૯૪૫માં આજના દિવસે થયો હતો . ૨૧ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં ખાદ્યતેલનું ઉત્પાદન કરતી ' વિપ્રો' નું સુકાન તેમણે સંભાળ્યું હતું .
ભારત દેશના સફળ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. તેઓ સોફ્ટવેર ક્ષેત્રમાં જાણીતા વીપ્રો ગ્રુપના ચેરમેન છે. તેઓએ ઇજનેર તરીકેનો અભ્યાસ કર્યો હતો. તેઓને દુનિયાના ૧૦૦ સૌથી વધુ શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અવારનવાર સ્થાન મેળવી ચૂક્યા છે.
♦️⭕️♦️ચંદ્ર પરથી પૃથ્વી પરત આવ્યા♦️⭕️♦️
ત્રણ દિવસ પહેલા ચંદ્રની ધરતી પર પગ મૂકનારા નીલ આર્મસ્ટ્રોંગ સહિતના ત્રણ એસ્ટ્રોનોટ 1969ની 24 જુલાઈએ પૃથ્વી પર પરત ફર્યા હતા . અંતરિક્ષના કિરણોત્સર્ગની સફાઈ માટે તેમને ક્વોરન્ટાઇનમાં રખાયા હતા .
એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ યાન ચંદ્રની સફરેથી પરત આવ્યું, પ્રશાંત મહાસાગરમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું.
🔰♦️🔰♦️વોટરગેટ સ્કેન્ડલ🔰♦️🔰
વિરોધીઓના ફોન ટેપિંગ સહિતના દસ્તાવેજ પરત આપવા અમેરિકી સુપ્રીમ કોર્ટે વર્ષ 1974 ની 23 જુલાઈએ પ્રમુખ રિચાર્ડ નિક્સનને આદેશ કર્યો હતો . વોટરગેટ સ્કેન્ડલમાં નિક્સનની પડતી અહીંથી શરૂ થઈ હતી .
👁🗨1911 :- પન્નાલાલ ઘોષનો જન્મ થયો.
👁🗨1932 :- રામક્રિષ્ના સેવા મંડળ પ્રસ્થાનની સ્થાપના થઈ.
👁🗨1985 :- ભારતના વડાપ્રધાન અને અકાલી દળનાં નેતા હરચંદ સિંહ લોન્ગોવાલ વચ્ચે શાંતિ કરાર થયાં.
👁🗨1992 :- Universal Poetry Foundation ની પુણેમાં સ્થાપના થઈ.
👁🗨1993 :- અટલ બિહારી વાજપાઇને લોકસભાનાં વિરોધ પક્ષના નેતા ચુંટવામાં આવ્યાં.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
No comments:
Post a Comment