[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 25/07/2019
📋 વાર : ગુરુવાર
🔳1929 :- વકીલ અને રાજનેતા સોમનાથ ચેટરજીનો જન્મ થયો.
🔳1958 :- IIT (Indian Institute of Technology) મુંબઇ ની સ્થાપના થઈ.
🔳1977 :- ભારતના બીજા કાર્યકારી રાષ્ટ્રપતિ બી. ડી. જતીનો કાર્યકાળ પૂરો થયો.
🔳1977 :- ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીએ સપથ લીધાં.
🔳1982 :- ભારતના 06 રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીનો કાર્યકાળ પૂરો થયો.
🔳1982 :- ભારતના 07માં રાષ્ટ્રપતિ તરીકે જ્ઞાની ઝેલસિંહએ સપથ લીધાં. અને 1987માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳1987:- ભારતના 08માં રાષ્ટ્રપતિ તરીકે આર. વેંકટરામનએ સપથ લીધાં. અને 1992માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳1992 :- ભારતના 09માં રાષ્ટ્રપતિ તરીકે ડૉ. શંકર દયાલ શર્માએ સપથ લીધાં. અને 1997માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳1997 :- ભારતના 10માં રાષ્ટ્રપતિ તરીકે કે. આર. નારાયણએ સપથ લીધાં. અને 2002માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2002 :- ભારતના 11માં રાષ્ટ્રપતિ તરીકે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામએ સપથ લીધાં. અને 2007માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2007 :- ભારતના 12માં અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા દેવી પાટીલએ સપથ લીધાં. અને 2012માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2012 :- ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે પ્રણબ મુખર્જીએ સપથ લીધાં. અને 2017માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2017 :- ભારતના 14માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ એ શપથ લીધા. અને 2022માં તેમનો કાર્યકાળ પૂરો થશે.
🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
https://t.me/ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 25/07/2019
📋 વાર : ગુરુવાર
🔳1929 :- વકીલ અને રાજનેતા સોમનાથ ચેટરજીનો જન્મ થયો.
🔳1958 :- IIT (Indian Institute of Technology) મુંબઇ ની સ્થાપના થઈ.
🔳1977 :- ભારતના બીજા કાર્યકારી રાષ્ટ્રપતિ બી. ડી. જતીનો કાર્યકાળ પૂરો થયો.
🔳1977 :- ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીએ સપથ લીધાં.
🔳1982 :- ભારતના 06 રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીનો કાર્યકાળ પૂરો થયો.
🔳1982 :- ભારતના 07માં રાષ્ટ્રપતિ તરીકે જ્ઞાની ઝેલસિંહએ સપથ લીધાં. અને 1987માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳1987:- ભારતના 08માં રાષ્ટ્રપતિ તરીકે આર. વેંકટરામનએ સપથ લીધાં. અને 1992માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳1992 :- ભારતના 09માં રાષ્ટ્રપતિ તરીકે ડૉ. શંકર દયાલ શર્માએ સપથ લીધાં. અને 1997માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳1997 :- ભારતના 10માં રાષ્ટ્રપતિ તરીકે કે. આર. નારાયણએ સપથ લીધાં. અને 2002માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2002 :- ભારતના 11માં રાષ્ટ્રપતિ તરીકે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામએ સપથ લીધાં. અને 2007માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2007 :- ભારતના 12માં અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા દેવી પાટીલએ સપથ લીધાં. અને 2012માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2012 :- ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે પ્રણબ મુખર્જીએ સપથ લીધાં. અને 2017માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2017 :- ભારતના 14માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ એ શપથ લીધા. અને 2022માં તેમનો કાર્યકાળ પૂરો થશે.
🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
https://t.me/ONLYSMARTGK
No comments:
Post a Comment