Saturday, June 29, 2019

50 REASONS TO READ BOOKS

જ્ઞાન સારથિ, [18.03.17 12:56]
50 REASONS TO READ BOOKS

1. Books help to feel more confident.
2. Books help to travel around the world in the cheapest way.
3. Books develop your personality.
4. Books provide food for thought.
5. Books make you laugh and think.
6. Books draw you towards perfection.
7. Books stimulate creativity.
8. Books bring out writing talent.
9. Books help in communicating.
10. Books clear your vision.
11. Books satisfy your curiosity.
12. Books help you make more choices.
13. Books help you build literary talent.
14. Books do not require any special device to teach.
15. Books increase your attention span.
16. Books are fruitful pastime.

કોર્નેલિયા સોરાબજી --- Cornelia Sorabjee

જ્ઞાન સારથિ, [17.03.17 20:00]
[Forwarded from Yuvirajsinh Jadeja]
👩🏻👩🏻કોર્નેલિયા સોરાબજી👧🏻👧🏻

👉🏻ભારતની સર્વપ્રથમ મહિલા એડવોકેટ કોનેર્લીયા સોરાબજી

👉🏻ઓગણીસમી સદી ભારતમાં સ્ત્રીઓ માટે અંધકારમય હતી. શિક્ષણના દ્વાર સ્ત્રીઓ માટે લગભગ બંધ જેવા હતા. આવા અજ્ઞાન અને અંધકારમય ભર્યા યુગમાં સ્ત્રીઓ માટે એક નવી કેડી પાડનાર ભારતની સર્વપ્રથમ મહિલા એડવોકેટ

👉🏻પોતાના અનુભવો ટૂંકીવાર્તાઓમાં પ્રથમ મહિલા લેખિકા તરીકે ‘ બીટવીન ધ ટવાયલાઈટ્સ ‘ તથા લવ એન્ડ લાઈફ બીહાઈન્દ પરદાઝ’ એમના નોંધપાત્ર વાર્તાસંગ્રહો છે.

✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

“અંદાજપત્ર” એક પરીચય ---- An introduction to "budget"

જ્ઞાન સારથિ, [02.02.17 22:32]
Jarjis A Kazi Kazisir
8264292929


🛍 “અંદાજપત્ર” એક પરીચય🛍

🛍🔹 આવો જાણીએ અંદાજપત્ર નો ઇતિહાસ 🔹🛍


🛍🔹અદાજપત્રને આપણે અંગ્રેજીમાં ‘બજેટ’ (Budget) તરીકે ઓળખીયે છીએ.

🛍🔹બજેટ શબ્દ મધ્યયુના “Bowgett” શબ્દ પરથી ઉતરી આવ્યો છે.

🛍🔹જયારે “Bowgette” શબ્દ મધ્યયુગના ફ્રેંચ શબ્દ “Bowgette” શબ્દ પરથી ઉતરી આવ્યો છે.
જેનો અર્થથાય છે “ચામડા નો થેલો”

Mother Teresa

જ્ઞાન સારથિ, [09.01.17 20:28]
🌷🌷મધર ટેરેસા🌷🌷

🌷ધવલ વર્મા🌷
🍓👉‘ આજે આપણું વિશ્વ આજે ભૂખ્યું છે માત્ર રોટલા માટે નહી પરંતુ પ્રેમ માટે પણ જગત ઈચ્છે છે કે કોઈ એને ચાહે ‘ જેમના જીવનનું મુખ્ય ધ્યેય સૂત્ર હતું તેવા ભારતરત્ન અને  વીસમી સદીની વિશ્વમાં સહુથી વધુ લોકપ્રિય અને આદરણીય દયાની દેવી મધર ટેરેસાનો જન્મ ૨૬મી ઓગસ્ટ ૧૯૧૦ના રોજ યુગોસ્લાવિયાના સ્કોપીજ નામના શહેરમાં થયો હતો.

🍓👉તઓ નાનપણ  એગ્રેઝ તરીકે ઓળખાતા હતા.. તેમના માતાપિતા મૂળ આલબ્નીયાના વતની હતા.
⛱⛱   जञान की दुनिया⛱⛱
📈❗️🎋⛎/\/🎷

🍓👉અને તેઓ યુગોસ્લાવિયામાં આવીને વસવાટ કર્યો હતો. માત્ર ૧૨ વર્ષની વયે જ્ તેમણે મિશનરી બનવાનું નક્કી કરી લીધું હતું. ઈ.સ. ૧૯૨૮માં દરિયાઈ જહાજ દ્વારા ભારતના કલકત્તા શહેરમાં આવ્યા.

🍓👉 ૧૬ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ કલકતાથી લગભગ ૪૦૦ માઈલ ઉત્તરમાં દાર્જીલિંગના ગિરિનગરમાં લોરેટી નોવિશીયેટ ખાતે મોકલવામાં આવ્યા તથા તેમણે બંગાળી ઉપરાંત હિંદી ભાષાનું જ્ઞાન મેળવ્યું. ૨૪ માર્ચ ૧૯૩૧ના રોજ સિસ્ટર ટેરેસાનું બિરૂદ પામ્યા.

રાજેન્દ્રનાથ લાહિરી --- Rajendra Nath Lahiri

🔰🔘🎯🔰🔘🎯🔰🔘🎯🔰🔘
*💠💠રાજેન્દ્રનાથ લાહિરી💠💠*
🔰🔘🎯🔰🔘🎯🔰🔘🎯🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

✅⭕️✅હિન્દુસ્તાન રિપબ્લિકન અસોસિએશનની સ્થાપના રામપ્રસાદ બિસ્મિલ,ચેટર્જી,સચિન્દ્રનાથ સન્યાલ અને
સચિન્દ્રનાથ બક્ષી સહુએ મળીને ૧૯૨૪માં કરી હતી.૧૯૨૫ માં કાકોરી ટ્રેઈન ની લૂંટ પછી અંગ્રેજો ભારતીયોની ક્રાંતિકારી ચળવળથી ગભરાઈ ગયા હતા.પ્રસાદ,અશફાકુલ્લાખાન , ઠાકુર રોશનસિંહ અને રાજેન્દ્રનાથ લાહિરી,ને કાકોરી કાંડમાં દોષિત ઠેરવતા મોતની સજા ફરમાવવામાં આવી હતી.પણ આઝાદ,કેશવ ચક્રવર્તી અને મુરારી શર્માને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.પછી થોડાક સમય પછી ચંદ્રશેખર આઝાદે તેમના ક્રાંતિકારી જેવા કે શેઓ વર્મા અને મહાવીરસિંહની સહાયથી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસીએશનને ફરીથી સંગઠિત કર્યું.તેની સાથેજ આઝાદ ,ભગવતી ચરણ વહોરા,ભગતસિંહ,શુખદેવ અને રાજગુરુની સાથેજોડાયેલા હતા.તેમણે આઝાદને હિન્દૂ રિપબ્લિકન અસોસિએશનનું નામ બદલીને હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લિકન એસોસીએસન રાખવામાં મદદ કરી હતી.

Friday, June 28, 2019

Important information about India's major missiles

* ભારતની મુખ્ય મિસાઇલ્સ વિશેની મહત્વપૂર્ણ માહિતી - *
* અગ્નિ -1 (અગ્નિ -1) *
મિસાઈલ વર્ષ 1999 માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ ટ્રાયલ વર્ષ 2002 ની રચના 700 કિલોમીટરની હિટ કરવા માટે સક્ષમ ઓછી-આગ મિસાઇલ તરીકે વિકસાવવામાં આવી છે. તે ભારતીય ભૂમિ સેનામાં સામેલ કરવામાં આવી છે.
* અગ્નિ - II (અગ્નિ - ii) *
સપાટી વ્હીલર Ayland અગ્નિ બીજા મિસાઈલ સપાટી સફળતાપૂર્વક બે વાર 2009 પહેલાં મે 2010 તે પરીક્ષણ કરવામાં આવ્યું છે, તે નિષ્ફળ મિસાઈલ પરીક્ષણ ક્ષમતા 2,000 કિમી છે અને એક ટન એક પેલોડ વહન કરવા સક્ષમ છે
* અગ્નિ-ત્રીજી (અગ્નિ - iii) *
અણુ શસ્ત્રો આ મિસાઈલ 2006 માં કરવામાં આવી હતી, જે 2007 માં માત્ર આંશિક સફળતા મળી હતી ચકાસવા માટે સમર્થ લેવા અને ચોથી ટેસ્ટમાં વ્હીલર આઇલેન્ડની તેને સફળતાપૂર્વક 2008 માં 2010 માં પરીક્ષણ કરવામાં આવ્યું છે, 3,500 કિમી આ મિસાઈલ શસ્ત્ર-સરંજામ 17 વર્ષનો હતો હું લાંબો છું, તેનો વ્યાસ 2 મી

The International Monetary Fund (IMF)

જ્ઞાન સારથિ, [13.11.16 14:56]
IMF के बारे में
aɮօʊt ɨռtɛʀռatɨօռaʟ ʍօռɛtaʀʏ ʄʊռɖ :


- The International Monetary Fund (IMF) is an organization of 189 countries, working to foster global monetary cooperation, secure financial stability, facilitate international trade, promote high employment and sustainable economic growth, and reduce poverty around the world.

- Created in 1945, the IMF is governed by and accountable to the 189 countries that make up its near-global membership.
- April 12, 2016 -- IMF Survey : Nauru Joins the IMF as 189th Member
- Each country or region is represented by a member on the Fund's Executive Board and numerous staff members. The ratio of board members from each country is based on the country's global financial position, so that the most powerful countries in the global economy have the heaviest representation. The United States has the highest voting power, followed by Asian countries such as Japan and China and Western European countries such as Britain, Germany, France, and Italy