🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 12 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🌀💠🌐🌀💠🌐🌀💠🌐🌀💠
*🔆🔆વિશ્વ ન્યુમોનિયા દિવસ🔱🔱*
🌀💠🌐🌀💠🌐🌀💠🌐🌀💠
*ન્યુમોનિયા એક અથવા બંને ફેફસાંના સ્નાયુંઓ પર થતો સોજો છે.ફેફસાંની શ્વાસ નળીઓ કે જેને અલવેરી કહેવાય છે તેની અસર કરનારી પરિસ્થિતિ છે.સામાન્ય રીતે ચોક્કસ દવાઓ,ચેપના વાઈરસો,બેક્ટેરિયા અને સુક્ષ્મ જીવોના લીધે ચેપ લાગી શકે છે*
⚠️૨૦૧૦ના યુનિસેફના આંકડા અનુસાર ભારતમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના આશરે ૩.૯૭ લાખ બાળકો ન્યુમોનિયાના કારણે મૃત્યું પામ્યાં હતાં.
*💠🙏ઘણા કિસ્સાઓમાં ન્યૂમોનિયાને રસીકરણ સાથે અટકાવી શકાય છે. ધુમ્રપાનને છોડવાથી ચોક્કસપણે ન્યુમોનિયાનું જોખમ ઘટે છે.🔶*
*👇👇ન્યુમોનિયા લક્ષણો👇*
*🔰ઈતિહાસમાં 12 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🌀💠🌐🌀💠🌐🌀💠🌐🌀💠
*🔆🔆વિશ્વ ન્યુમોનિયા દિવસ🔱🔱*
🌀💠🌐🌀💠🌐🌀💠🌐🌀💠
*ન્યુમોનિયા એક અથવા બંને ફેફસાંના સ્નાયુંઓ પર થતો સોજો છે.ફેફસાંની શ્વાસ નળીઓ કે જેને અલવેરી કહેવાય છે તેની અસર કરનારી પરિસ્થિતિ છે.સામાન્ય રીતે ચોક્કસ દવાઓ,ચેપના વાઈરસો,બેક્ટેરિયા અને સુક્ષ્મ જીવોના લીધે ચેપ લાગી શકે છે*
⚠️૨૦૧૦ના યુનિસેફના આંકડા અનુસાર ભારતમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના આશરે ૩.૯૭ લાખ બાળકો ન્યુમોનિયાના કારણે મૃત્યું પામ્યાં હતાં.
*💠🙏ઘણા કિસ્સાઓમાં ન્યૂમોનિયાને રસીકરણ સાથે અટકાવી શકાય છે. ધુમ્રપાનને છોડવાથી ચોક્કસપણે ન્યુમોનિયાનું જોખમ ઘટે છે.🔶*
*👇👇ન્યુમોનિયા લક્ષણો👇*





























































