🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 13 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👏🙏👏🙏👏🙏👏🙏👏🙏
*💪💪💪ગોંડલ નું ગૌરવ👌👌👌*
*💐💐💐મકરંદ દવે💐💐💐*
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*
*જન્મ⭕️👉13 નવેમ્બર 1922 ગોંડલ*
મૃત્યુ 31 જાન્યુઆરી 2005 (82ની વયે)
વલસાડ, ગુજરાત
*☮💟સ્વામીનંદ દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું.*
🏆🔶મુખ્ય પુરસ્કારો 🏆👏રણજિતરામ સુવર્ણ ચંદ્રક, ૧૯૭૯
*🙎જીવનસાથી 👫કુંદનિકા કાપડીયા (લ. 1968)*
*મકરંદ વજેશંકર દવે એ ગુજરાતી ભાષાના કવિ હતા. તેમના કાવ્યગ્રંથો તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, ઝબુક વીજળી ઝબુક વગેરે પ્રસિદ્ધ છે.*
*👼તેમનો જન્મ ગોંડલ, ગુજરાતમાં ૧૩ નવેમ્બર ૧૯૨૨ના રોજ વજેશંકર દવેને ત્યાં થયો હતો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો.*
*🎅🎅તેમના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ 🙏નાથાલાલ જોષીના🙏 સંપર્કમાં આવ્યા હતા.*
💑૧૯૬૮માં તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડીયા સાથે થયા.તેઓ પછી મુંબઈ સ્થાયી થયા હતા.
*તેઓ કુમાર (૧૯૪૪-૪૫), ઉર્મિ નવરચના (૧૯૪૬), સંગમ, પરમાર્થી સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદક રહ્યા હતા.*
*👳♀👳ઇ.સ. ૧૯૮૭માં તેમના પત્નિ સાથે તેઓ વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ☮નંદીગ્રામની💟 સ્થાપના કરી.,*
*☮💟સ્વામીનંદ દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું.*
*💟☮🏆૧૯૭૯માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.🏆તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૧૯૯૭), 🏆નરસિંહ મહેતા પુરસ્કાર, 🏆અરબિંદો પુરસ્કાર તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે મળ્યા હતા.*
*૩૧ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ નંદીગ્રામ, વલસાડ ખાતે તેમનું અવસાન થયું હતું.*
*📕🗄📘તેમણે કવિતાઓ, ફિલસૂફી અને આધ્યાત્મિક વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે.*
*તરણાં (૧૯૫૧),* જયભેરી (૧૯૫૨), ગોરજ (૧૯૫૭), સૂરજમુખી (૧૯૬૧), સંજ્ઞા (૧૯૬૪), સંગતિ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહો છે. *ઝબૂક વીજળી ઝબૂક (૧૯૫૫)* બાળકાવ્યસંગ્રહ અને શેણી વિજાણંદ (૧૯૫૬) ગીતનાટિકા છે.
*માટીનો મ્હેકતો સાદ (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે;* બે ભાઈ (૧૯૫૮), અને તાઈકો (૧૯૬૮) બાળનાટકો છે; પીડ પરાઈ (૧૯૭૩) તેમના પ્રસંગચિત્રો છે; યોગી હરનાથના સાંનિધ્યમાં (ત્રી. આ. ૧૯૭૭) વ્યક્તિપરિચય છે.
📘📘📔📗એમનું અધ્યાત્મચિંતન અંતર્વેદી (૧૯૭૮), યોગપથ (૧૯૭૮), સહજને કિનારે (૧૯૮૦), ભાગવતી સાધના (૧૯૮૨), ગર્ભદીપ (૧૯૮૩), ચિરંતના (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ (૧૯૮૪)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવદનામો વિશે સહિયારું ચિંતન છે. *એક પગલું આગળ (૧૯૮૨)માં સામાજિક ચિંતન છે.*
📕📘📓સત કેરી વાણી (૧૯૭૦) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે. ઘટને મારગે (૧૯૪૬) અને ટારઝનઃ જંગલોનો રાજા (૧૯૪૭) એમના અનુવાદો છે.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
🎯સાત જ વર્ષની ઉમ્મરે આંતરિક જાગૃતિ
દસ વર્ષ ની ઉમ્મરથી કાવ્યલેખનની શરૂઆત
🎯1942 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રીય ભાગ
*🎯ગઝલ સમ્રાટ ‘ઘાયલ’ ના પરમ મિત્ર – તેમની સાથે ગઝલ વિશેનું સુંદર પુસ્તક ‘ છીપનો ચહેરો ગઝલ’ લખ્યું*
🎯1989 થી 1999 માં ઘણી વાર વિદેશ યાત્રા
*🎯નંદીગ્રામ – વલસાડ પાસે આશ્રમમાં સાધના અને સમાજ સેવા*
*💠📒📘📘કૃતિઓ📗📘📗📘*
*📚કવિતા 👉* તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, અમલ પિયાલી, હવાબારી, ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા) , અમેરિકાનો ચિરંતન ચહેરો
*📚નવલકથા –👉* માટીનો મહેકતો સાદ
*✅ચિંતન –👉* યોગપથ, ભાગવતી સાધના, સહજને કિનારે, ચિરંતના, એક પગલું આગળ, રામનામ તારક મંત્ર, સૂર્યની આમંત્રણ પત્રિકા, ગર્ભદીપ, ચિદાનંદા, તપોવનની વાટે
*📙બાળ સાહિત્ય –👉* ઝબૂક વીજળી ઝબૂક, બે ભાઇ, તાઇકો
*🎯👉ગીતનાટિકા –* શેણી વિજાણંદ, પ્રેમળ જ્યોત
*🎯ચરિત્ર –👉* યોગી હરનાથના સાંનિધ્યમાં, પીડ પરાઇ,
*🎯સંપાદન –👉* સત કેરી વાણી, ભજન રસ
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🔱🕉13 नवंबर का इतिहास 🔱🕉
⤵⤵⤵⤵⤵⤵⤵
⤴↪🕉ग्रेगोरी कैलंडर के अनुसार 13 नवंबर वर्ष का 317 वाँ (लीप वर्ष में यह 318 वाँ) दिन है। साल में अभी और 48 दिन शेष हैं।⤵♻🔱
🔁13 नवंबर की महत्त्वपूर्ण घटनाएँ -⤵
1898 - काली पूजा के अवसर पर पूज्य माता श्री शारदा देवी ने निवेदिता के विद्यालय का उद्घाटन किया।
1918 - ऑस्ट्रिया गणराज्य बना।
1950 - तिब्बत ने चीनी आक्रमण के ख़िलाफ़ संयुक्त राष्ट्र में अपील की।
1968 - पाकिस्तान में जुल्फिकार अली भुट्टो को गिरफ्तार किया गया।
1971 - अमेरिकी अंतरिक्ष संस्थान नासा द्वारा भेजा गया यान मरीनर 9 मंगल ग्रह की कक्षा में पहुँचा।
अमेरिकी विमान मैरिनर-9 ने मंगल ग्रह का चक्कर लगाया।
1975 विश्व स्वास्थ्य संगठन ने एशिया के चेचक मुक्त होने की घोषणा की।
1985 - पूर्वी कोलंबिया में ज्वालामुखी फटने के कारण करीब 23,000 लोग मारे गए थे।
1997 - सुरक्षा परिषद ने इराक पर यात्रा प्रतिबंध लगाया।
1998 - चीन के विरोध के बावजूद दलाई लामा और अमेरिकी राष्ट्रपति बिल क्लिंटन ने मुलाकात की।
2004 - अमेरिकी राष्ट्रपति बुश ने फ़िलिस्तीनी राष्ट्र के निर्माण के लिए चार साल का समय निर्धारित किया।
2005 - आतंकवाद के सफाये और दक्षिण कोरिया को विकसित आर्थिक विश्व के मानचित्र में शामिल करने के लिए क्षेत्रीय सहयोग को बढ़ाने के भारत के आह्वान पर सहमति के साथ दक्षेस का 13वाँ शिखर सम्मेलन सम्पन्न। दक्षेस का 14वाँ शिखर सम्मेलन भारत में करने का निर्णय।
2007 - कॉमनवेल्थ ने देश में आपात काल हटाने के लिए पाकिस्तान को 10 दिनों का समय दिया। आस्ट्रेलिया में आयोजित एशिया पैसिफ़िक स्क्रीन अवार्ड में भारतीय फ़िल्म 'गांधी माई फ़ादर' को सर्वश्रेष्ठ पटकथा का पुरस्कार मिला।
2008- 'असम गण परिषद' राष्ट्रीय जनतांत्रिक गठबंधन में शामिल हुई।
2009 - झारखण्ड में नक्सलियों ने निवर्तमान विधायक रामचन्द्र सिंह सहित सात लोगो का अपरहण कर लिया है।
🔁13 नवंबर को जन्मे व्यक्ति -⤵
1968 - जूही चावला, हिन्दी फ़िल्म अभिनेत्री।
1967 - मीनाक्षी शेषाद्रि - भारतीय अभिनेत्री।
1917 - मुक्तिबोध गजानन माधव, प्रसिद्ध प्रगतिशील कवि।
1892 - राय कृष्णदास, कहानीकार, गद्यगीत लेखक।
1873 - मुकुन्द रामाराव जयकर - प्रसिद्ध शिक्षाशास्त्री, समाजसेवक, न्यायाधीश, विधि विशारद तथा संविधानशास्त्रज्ञ थे।
1780 - महाराजा रणजित सिंह, पंजाब के शासक।
🔁13 नवंबर को हुए निधन :- ⤵
1589 को लाहौर में भगवानदास का निधन हुआ।
🔱🔱🔱♻🔱🔱🔱♻🔱🔱🔱
*🔰ઈતિહાસમાં 13 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👏🙏👏🙏👏🙏👏🙏👏🙏
*💪💪💪ગોંડલ નું ગૌરવ👌👌👌*
*💐💐💐મકરંદ દવે💐💐💐*
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*
*જન્મ⭕️👉13 નવેમ્બર 1922 ગોંડલ*
મૃત્યુ 31 જાન્યુઆરી 2005 (82ની વયે)
વલસાડ, ગુજરાત
*☮💟સ્વામીનંદ દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું.*
🏆🔶મુખ્ય પુરસ્કારો 🏆👏રણજિતરામ સુવર્ણ ચંદ્રક, ૧૯૭૯
*🙎જીવનસાથી 👫કુંદનિકા કાપડીયા (લ. 1968)*
*મકરંદ વજેશંકર દવે એ ગુજરાતી ભાષાના કવિ હતા. તેમના કાવ્યગ્રંથો તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, ઝબુક વીજળી ઝબુક વગેરે પ્રસિદ્ધ છે.*
*👼તેમનો જન્મ ગોંડલ, ગુજરાતમાં ૧૩ નવેમ્બર ૧૯૨૨ના રોજ વજેશંકર દવેને ત્યાં થયો હતો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો.*
*🎅🎅તેમના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ 🙏નાથાલાલ જોષીના🙏 સંપર્કમાં આવ્યા હતા.*
💑૧૯૬૮માં તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડીયા સાથે થયા.તેઓ પછી મુંબઈ સ્થાયી થયા હતા.
*તેઓ કુમાર (૧૯૪૪-૪૫), ઉર્મિ નવરચના (૧૯૪૬), સંગમ, પરમાર્થી સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદક રહ્યા હતા.*
*👳♀👳ઇ.સ. ૧૯૮૭માં તેમના પત્નિ સાથે તેઓ વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ☮નંદીગ્રામની💟 સ્થાપના કરી.,*
*☮💟સ્વામીનંદ દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું.*
*💟☮🏆૧૯૭૯માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.🏆તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૧૯૯૭), 🏆નરસિંહ મહેતા પુરસ્કાર, 🏆અરબિંદો પુરસ્કાર તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે મળ્યા હતા.*
*૩૧ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ નંદીગ્રામ, વલસાડ ખાતે તેમનું અવસાન થયું હતું.*
*📕🗄📘તેમણે કવિતાઓ, ફિલસૂફી અને આધ્યાત્મિક વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે.*
*તરણાં (૧૯૫૧),* જયભેરી (૧૯૫૨), ગોરજ (૧૯૫૭), સૂરજમુખી (૧૯૬૧), સંજ્ઞા (૧૯૬૪), સંગતિ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહો છે. *ઝબૂક વીજળી ઝબૂક (૧૯૫૫)* બાળકાવ્યસંગ્રહ અને શેણી વિજાણંદ (૧૯૫૬) ગીતનાટિકા છે.
*માટીનો મ્હેકતો સાદ (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે;* બે ભાઈ (૧૯૫૮), અને તાઈકો (૧૯૬૮) બાળનાટકો છે; પીડ પરાઈ (૧૯૭૩) તેમના પ્રસંગચિત્રો છે; યોગી હરનાથના સાંનિધ્યમાં (ત્રી. આ. ૧૯૭૭) વ્યક્તિપરિચય છે.
📘📘📔📗એમનું અધ્યાત્મચિંતન અંતર્વેદી (૧૯૭૮), યોગપથ (૧૯૭૮), સહજને કિનારે (૧૯૮૦), ભાગવતી સાધના (૧૯૮૨), ગર્ભદીપ (૧૯૮૩), ચિરંતના (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ (૧૯૮૪)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવદનામો વિશે સહિયારું ચિંતન છે. *એક પગલું આગળ (૧૯૮૨)માં સામાજિક ચિંતન છે.*
📕📘📓સત કેરી વાણી (૧૯૭૦) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે. ઘટને મારગે (૧૯૪૬) અને ટારઝનઃ જંગલોનો રાજા (૧૯૪૭) એમના અનુવાદો છે.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
🎯સાત જ વર્ષની ઉમ્મરે આંતરિક જાગૃતિ
દસ વર્ષ ની ઉમ્મરથી કાવ્યલેખનની શરૂઆત
🎯1942 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રીય ભાગ
*🎯ગઝલ સમ્રાટ ‘ઘાયલ’ ના પરમ મિત્ર – તેમની સાથે ગઝલ વિશેનું સુંદર પુસ્તક ‘ છીપનો ચહેરો ગઝલ’ લખ્યું*
🎯1989 થી 1999 માં ઘણી વાર વિદેશ યાત્રા
*🎯નંદીગ્રામ – વલસાડ પાસે આશ્રમમાં સાધના અને સમાજ સેવા*
*💠📒📘📘કૃતિઓ📗📘📗📘*
*📚કવિતા 👉* તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, અમલ પિયાલી, હવાબારી, ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા) , અમેરિકાનો ચિરંતન ચહેરો
*📚નવલકથા –👉* માટીનો મહેકતો સાદ
*✅ચિંતન –👉* યોગપથ, ભાગવતી સાધના, સહજને કિનારે, ચિરંતના, એક પગલું આગળ, રામનામ તારક મંત્ર, સૂર્યની આમંત્રણ પત્રિકા, ગર્ભદીપ, ચિદાનંદા, તપોવનની વાટે
*📙બાળ સાહિત્ય –👉* ઝબૂક વીજળી ઝબૂક, બે ભાઇ, તાઇકો
*🎯👉ગીતનાટિકા –* શેણી વિજાણંદ, પ્રેમળ જ્યોત
*🎯ચરિત્ર –👉* યોગી હરનાથના સાંનિધ્યમાં, પીડ પરાઇ,
*🎯સંપાદન –👉* સત કેરી વાણી, ભજન રસ
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🔱🕉13 नवंबर का इतिहास 🔱🕉
⤵⤵⤵⤵⤵⤵⤵
⤴↪🕉ग्रेगोरी कैलंडर के अनुसार 13 नवंबर वर्ष का 317 वाँ (लीप वर्ष में यह 318 वाँ) दिन है। साल में अभी और 48 दिन शेष हैं।⤵♻🔱
🔁13 नवंबर की महत्त्वपूर्ण घटनाएँ -⤵
1898 - काली पूजा के अवसर पर पूज्य माता श्री शारदा देवी ने निवेदिता के विद्यालय का उद्घाटन किया।
1918 - ऑस्ट्रिया गणराज्य बना।
1950 - तिब्बत ने चीनी आक्रमण के ख़िलाफ़ संयुक्त राष्ट्र में अपील की।
1968 - पाकिस्तान में जुल्फिकार अली भुट्टो को गिरफ्तार किया गया।
1971 - अमेरिकी अंतरिक्ष संस्थान नासा द्वारा भेजा गया यान मरीनर 9 मंगल ग्रह की कक्षा में पहुँचा।
अमेरिकी विमान मैरिनर-9 ने मंगल ग्रह का चक्कर लगाया।
1975 विश्व स्वास्थ्य संगठन ने एशिया के चेचक मुक्त होने की घोषणा की।
1985 - पूर्वी कोलंबिया में ज्वालामुखी फटने के कारण करीब 23,000 लोग मारे गए थे।
1997 - सुरक्षा परिषद ने इराक पर यात्रा प्रतिबंध लगाया।
1998 - चीन के विरोध के बावजूद दलाई लामा और अमेरिकी राष्ट्रपति बिल क्लिंटन ने मुलाकात की।
2004 - अमेरिकी राष्ट्रपति बुश ने फ़िलिस्तीनी राष्ट्र के निर्माण के लिए चार साल का समय निर्धारित किया।
2005 - आतंकवाद के सफाये और दक्षिण कोरिया को विकसित आर्थिक विश्व के मानचित्र में शामिल करने के लिए क्षेत्रीय सहयोग को बढ़ाने के भारत के आह्वान पर सहमति के साथ दक्षेस का 13वाँ शिखर सम्मेलन सम्पन्न। दक्षेस का 14वाँ शिखर सम्मेलन भारत में करने का निर्णय।
2007 - कॉमनवेल्थ ने देश में आपात काल हटाने के लिए पाकिस्तान को 10 दिनों का समय दिया। आस्ट्रेलिया में आयोजित एशिया पैसिफ़िक स्क्रीन अवार्ड में भारतीय फ़िल्म 'गांधी माई फ़ादर' को सर्वश्रेष्ठ पटकथा का पुरस्कार मिला।
2008- 'असम गण परिषद' राष्ट्रीय जनतांत्रिक गठबंधन में शामिल हुई।
2009 - झारखण्ड में नक्सलियों ने निवर्तमान विधायक रामचन्द्र सिंह सहित सात लोगो का अपरहण कर लिया है।
🔁13 नवंबर को जन्मे व्यक्ति -⤵
1968 - जूही चावला, हिन्दी फ़िल्म अभिनेत्री।
1967 - मीनाक्षी शेषाद्रि - भारतीय अभिनेत्री।
1917 - मुक्तिबोध गजानन माधव, प्रसिद्ध प्रगतिशील कवि।
1892 - राय कृष्णदास, कहानीकार, गद्यगीत लेखक।
1873 - मुकुन्द रामाराव जयकर - प्रसिद्ध शिक्षाशास्त्री, समाजसेवक, न्यायाधीश, विधि विशारद तथा संविधानशास्त्रज्ञ थे।
1780 - महाराजा रणजित सिंह, पंजाब के शासक।
🔁13 नवंबर को हुए निधन :- ⤵
1589 को लाहौर में भगवानदास का निधन हुआ।
🔱🔱🔱♻🔱🔱🔱♻🔱🔱🔱
No comments:
Post a Comment