Wednesday, January 23, 2019

23 Jan

👉23 જાન્યુઆરી - નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નો જન્મદિન
👉23 જાન્યુઆરી 1897 નાં રોજ જન્મ્યા
👉આદોલનકાર
👉ગાંધીજી નાં મીઠાં નાં સત્યાગ્રહ ને "નેપોલિયન ની પેરિસ યાત્રા" નામ આપ્યું
👉આઝાદ હિન્દ ફૌઝ ની રચના કરી

બાલાસાહેબ ઠાકરે -- Bala Saheb Thackeray

👁‍🗨💠🔰♻️👁‍🗨♻️🔰👁‍🗨♻️🔰💠
હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે
🔰💠🔰👁‍🗨🔰💠👁‍🗨🔰💠👁‍🗨🔰

સામાન્ય કાર્યકરથી શરૂ કરી હતી કેરિયર, 'રિમોટ કંટ્રલ'થી ચલાવતા મહારાષ્ટ્ર સરકાર

*બાલ કેશવ ઠાકરેને બાલાસાહેબ ઠાકરે તરીકે ઓળખવામાં આવતાં. તેમનો જન્મ તા.23મી જાન્યુઆરી 1926નાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમને 'હિન્દુ હૃદય સમ્રાટ' તરીકે પણ ઓળખવામાં આવતાં. શિવસેનાના સ્થાપક બાળાસાહેબે મહારાષ્ટ્રના રાજકારણ પર છાપ છોડી છે.*

*ઠાકરેએ અંગ્રેજી અખબાર 'ધ ફ્રી પ્રેસ જનરલ'માં કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1960માં તેમણે પોતાનું રાજકીય સામયિક 'માર્મિક' શરૂ કરવા માટે નોકરી છોડી દીધી. બાલ ઠાકરેએ મુંબઈમાં વસતા ગુજરાતીઓ, મારવાટીઓ અને દક્ષિણ ભારતીયોનાં વધતાં જતાં પ્રભાવ સામે ચળવળ ચલાવી હતી. વર્ષ 1966માં શિવસેનાની સ્થાપના કરીને બાલ ઠાકરેએ રાજકીય વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો.*

🎯બાલ ઠાકરેની વિચારધારા પર હતી આમની અસર

लेक्ज़ॅन्डर कॅनिंघम --- Leczander Canningham

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
*प्रसिद्धि 'भारत के पुरातत्त्व अन्वेषण के पिता'*
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✅✅✅✅कनिंघम♦️♦️♦️♦️
👇👇👇👇👇👇👇👇👇👇👇
पूरा नाम अलेक्ज़ॅन्डर कॅनिंघम

👉जन्म 23 जनवरी, 1814
💐💐मृत्यु 18 नवम्बर, 1893

कर्म-क्षेत्र पुरातत्त्व अन्वेषक

*अन्य जानकारी कॅनिंघम ने अनेक पुरातत्त्व-स्थलों की खोज की तथा इस विषय पर कई ग्रंथ भी लिखे, जिनका महत्त्व आज भी है।*

"भारत के पुरातत्त्व अन्वेषण का पिता" कहा जाता है। कॅनिंघम एक ब्रिटिश पुरातत्वशास्त्री तथा सेना में अभियांत्रिक पद पर नियुक्त थे। इनके दोनों भाई फ़्रैन्सिस कॅनिंघम एवं जोसफ़ कॅनिंघम भी अपने योगदानों के लिए ब्रिटिश भारत में प्रसिद्ध हुए थे।

*🔰🔰भारत आगमन*

1833 ई. में एक सैनिक शिक्षार्थी के रूप में वह ब्रिटेन से भारत आये थे, सैनिक इंजीनियर बनकर युद्धों में भाग लिया तथा बाद में बर्मा (वर्तमान म्यांमार) और पश्चिमोत्तर प्रांत के मुख्य अभियंता रहे। वर्ष 1861 ई. में सेवानिवृत्त होने पर वह पुरातत्त्व के काम में लग गये तथा अपने अध्ययन के आधार पर मृदाशास्त्र के अधिकारी विद्वान् माने जाने लगे।

Tuesday, January 22, 2019

વાસી અબ્બાસ અબ્દુલ અલી -- Wasi Abbas Abdul Ali


👉 સવિશેષ પરિચય

🔶🔶🔶   મરીઝ 🔷🔷🔷🔷

🔸વાસી અબ્બાસ અબ્દુલઅલી, ‘મરીઝ’ (૨૨-૧-૧૯૧૭, ૧૯-૧૦-૧૦૮૩) : ગઝલકાર. જન્મ સુરતમાં, અભ્યાસ બે ધોરણ સુધી, વ્યવસાયે પત્રકાર.

🔹આ  થોડીક નઝમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંની અનેક બીજાઓને વહેંચેલી-વેચેલી એમ કહેવાય છે. પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે. એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ (૧૯૭૫) અને બીજો ‘નકશા’ (મરણોત્તર, ૧૯૮૪) છે. આ ઉપરાંત અન્ય સાથે એમની રચનાઓ ‘દિશા’ (૧૯૮૦)માં સંપાદિત થયેલી છે.

‘મરીઝ’ની ગઝલ એની સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમી ઊંચી કવિતા સિદ્ધ કરી શકી છે. એમની ગઝલોમાં ઉત્તમ શેરોની સંખ્યા ઘણી છે. કેટલીક તો સાદ્યન્તસિદ્ધ ગઝલો છે. એમણે જીવન વિશે, પોતાની અવદશા વિશે, ભગ્નપ્રણયની વ્યથા વિશે, દોસ્તો વિશે અને પરવરદિગાર વિશે કલાત્મક અભિવ્યક્તિવાળા અશઆર આપ્યા છે, જેમાંના ઘણા યાદગાર છે. એમના શેરની વિશેષતા એ છે કે તે સાદી સરળ વાણીમાં અર્થઘન અને માર્મિક વાત કહે છે. એમાં કવિનો મર્મ કે ક્યારેક કટાક્ષ એવી રીતે ધ્વનિત થતો હોય છે કે તે સહસા પમાય નહીં. આમ, ઊંડાણ અને અસરકારકતાના ગુણોને કારણે કાવ્યરસિકો એમને ગાલિબ સાથે સરખાવવા પ્રેરાયા છે. તેઓ ગુજરાતી ગઝલક્ષેત્રે સાચકલી કવિતાના સર્જક છે.

Monday, January 21, 2019

રજની પટેલ - Rajni Patel

જ્ઞાન સારથિ, [18.03.17 16:52]
સાહિત્ય સુગમ: રજની પટેલ

દલપતરામ

ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યોમાં છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં જાન્યુઆરી ૨૧, ૧૮૨૦ના રોજ થયો હતો. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે.

Saturday, January 12, 2019

સ્વામી વિવેકાનંદ --- Swami Vivekananda

Raj Rathod, [02.07.19 00:21]
[Forwarded from જ્ઞાન ગંગા એકેડમી (a m pandya)]
આજનો દિન વિશેષ 🌺
●●●●●●●●●●●●●●●●●●●●
📌સવામી વિવેકાનંદ જન્મતિથિ
➡️ સવામી વિવેકાનંદ
✅ જન્મ : ૧૨/૦૧/૧૮૬૩ સંવત ૧૯૧૯ પોષવદ સાતમ

, સોમવાર, મકરસંક્રાંતિના પવિત્ર પર્વે
✅ જન્મસ્થળ : કોલકાતાના સિમુલિયા (સિમલા) પરગણામાં
✅ માતાનું નામ : ભુવનેશ્વરીદેવી
✅ પિતાનું નામ : વિશ્વનાથ દત્ત
✅ પિતાનો વ્યવસાય : વકીલાત
✅ મળનામ : નરેન્દ્રનાથ
✅ લાડકું નામ : બિલે
✅ બાળપણમાં નરેન્દ્રના તોફાનો :
✅ બહેનોને ચીઢવવી
થાળી – વાટકા ફેંકવા
- પ્યાલા – રકાબી ફોડી નાખવા
- માતાના ઠપકાને ન ગણકારવો
- ઘરની સામગ્રીને બહાર ફેંકી દેવી

Thursday, January 10, 2019

12 Oct

💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*ઈતિહાસમાં ૧૨ ઓક્ટોબરનો દિવસ*
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*💠🙏💠રામ મનોહર લોહિયા💐💠*

'ભારત છોડો આંદોલન' અને હિંદીને રાષ્ટ્ર ભાષા જાહેર કરવામાં મહત્ત્વનું યોગદાન આપનારા આઝાદીની ચળવળના લડવૈયા રામ મનોહર લોહિયાનું દેહાવસાન વર્ષ ૧૯૬૭માં આજના દિવસે દિલ્હીમાં થયું હતું. 

*🔶🌊🔶🌊કોલંબસ ડે🔷🌊🔷🌊*

યુરોપથી ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવાની કવાયત દરમિયાન વર્ષ ૧૪૯૨માં આજના દિવસે ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકા પહોંચી ગયો હતો. અમેરિકામાં આજનો દિવસ કોલંબસ ડે તરીકે ઉજવાય છે અને જાહેર રજા પણ રાખવામાં આવે છે.

*🛡🔶🛡બાલી ટાપુ એટેક🛡🔶🛡*

ઇન્ડોનેશિયાના ખૂબસુરત બાલી ટાપુ પર વર્ષ ૨૦૦૨માં આજના દિવસે ઇસ્લામિક ત્રાસવાદી જૂથ 'જેમાહ ઇસ્લામિયા' દ્વારા કરવામાં આવેલા સુસાઇડલ બોમ્બ વિસ્ફોટમાં ૨૦૨ લોકોના મોત થયા હતા અને ૩૦૦ ઘાયલ થયા હતા.