✅♦️👁🗨💠✅💠👁🗨🔰✅👁🗨🔰✅
*🔰ઈતિહાસમાં ૨૨ ડિસેમ્બરનો દિવસ*
✅♦️🔰✅🔰♦️💠✅🔰♦️🔰⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🚂ભારતની પહેલી ગુડ્સ ટ્રેન 🚂🚂*
વર્ષ 1851 ની 22 મી ડિસેમ્બરે આજના ઉત્તરાખંડના રુરકી નજીક ભારતની પહેલી ગુડ્સ ટ્રેન કાર્યરત થઈ હતી . કેનાલના બાંધકામ માટે અંગ્રેજોએ આ ટ્રેનની ી વ્યવસ્થા ઊભી કરી હતી . જોકે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ ભારતમાં 16 એપ્રિલ 1853 ના રોજ મુંબઈ - થાણે વચ્ચે થયો હતો .
૧૮૫૧ : ભારતમાં પ્રથમ માલગાડી શરૂ
ભારતમાં સૌ પ્રથમ માલગાડી ઉત્તરપ્રદેશના રુડકીથી શરૂ થઈ.
*➖➗✖️શ્રીનિવાસ રામાનુજન✖️➗➕*
*ભારતના પ્રબુદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 1887 ની 22 મી ડિસેમ્બરે ચેન્નાઈમાં થયો હતો . ફોર્મલ એજ્યુકેશન ન હોવા છતાં ગણિતમાં પંડિત બનેલા રામાનુજનની આ ખાસિયતને પશ્ચિમી જગતે માની હતી . તેમનો જન્મદિન ✔️✔️રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે.*
*🔰ઈતિહાસમાં ૨૨ ડિસેમ્બરનો દિવસ*
✅♦️🔰✅🔰♦️💠✅🔰♦️🔰⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🚂ભારતની પહેલી ગુડ્સ ટ્રેન 🚂🚂*
વર્ષ 1851 ની 22 મી ડિસેમ્બરે આજના ઉત્તરાખંડના રુરકી નજીક ભારતની પહેલી ગુડ્સ ટ્રેન કાર્યરત થઈ હતી . કેનાલના બાંધકામ માટે અંગ્રેજોએ આ ટ્રેનની ી વ્યવસ્થા ઊભી કરી હતી . જોકે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ ભારતમાં 16 એપ્રિલ 1853 ના રોજ મુંબઈ - થાણે વચ્ચે થયો હતો .
૧૮૫૧ : ભારતમાં પ્રથમ માલગાડી શરૂ
ભારતમાં સૌ પ્રથમ માલગાડી ઉત્તરપ્રદેશના રુડકીથી શરૂ થઈ.
*➖➗✖️શ્રીનિવાસ રામાનુજન✖️➗➕*
*ભારતના પ્રબુદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 1887 ની 22 મી ડિસેમ્બરે ચેન્નાઈમાં થયો હતો . ફોર્મલ એજ્યુકેશન ન હોવા છતાં ગણિતમાં પંડિત બનેલા રામાનુજનની આ ખાસિયતને પશ્ચિમી જગતે માની હતી . તેમનો જન્મદિન ✔️✔️રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે.*