Saturday, July 27, 2019

27 July

♦️♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️
ઈતિહાસમાં 27 જુલાઈનો દિવસ
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💊ડાયાબિટીસ માટે ઇન્સ્યૂલિનની શોધ

યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના બાયોકેમિસ્ટ ફ્રેડરિક બેન્ટિંગ અને ટીમે 1912ની 27 જુલાઈએ પ્રસ્થાપિત કર્યું હતું કે હોર્મોન ઇન્સ્યૂલિન લોહીમાં સુગરનું પ્રમાણ જાળવે છે . આ શોધ બદલ તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું .

🙏💐ડો . અબ્દુલ કલામનું નિધન💐🙏

11મા રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડો . એ . પી . જે . અબ્દુલ કલામનું 2015ની 27 જુલાઈએ 83 વર્ષની ઉંમરે મેઘાલયના શિલોંગમાં નિધન થયું હતું . ભારતના મિસાઇલ અને અણુ કાર્યક્રમમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી .

⛴🛳ટાઇટેનિકનો કાટમાળ શોધવા કવાયત⛴🛳

વર્ષ 1912માં તેની પહેલી મુસાફરી દરમિયાન જ દરિયામાં ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજના કાટમાળને શોધવા માટે આ જહાજ બનાવનારી કંપનીએ વર્ષ 1987ની 27 જુલાઈએ કવાયત શરૂ કરી હતી .

27 July 2019 --- NC

Friday, July 26, 2019

26 July 2019 -- NC

Kargil day ---- કારગિલ દિવસ

26 July

[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (26 july )📘

     🔪🔪કારગીલ વિજય દિવસ🔪🔪

🔪🔪1999 "ઓપરેશન વિજય" દ્વારા ભારતીય સેનાનો કારગીલ યુદ્ધમાં વિજય થયો તે માટે "કારગીલ વિજય દિવસ" ઉજવવામાં આવે છે. આજે 20 વર્ષ પુરા થયા.

🗻🗻કારગિલ યુદ્ધ નો સમયગાળો :-
(03 may - 26 july 1999)

🗻🗻 થીમ 2019:- "Remember, Rejoice and Renew"

➡️કારગિલ યુદ્ધ નો વિજય ની જાહેરાત તાત્કાલીક પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેઈ કરી હતો.અને રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય આર્મીના સેના પ્રમુખ વેદપ્રકાશ મલિક હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેના પ્રમુખ અનિલ ટીપનીસ હતા.ભારતીય વાયુસેનાએ "સફેદ સાગર" નામનું ઓપરેશન કર્યું હતું.
➡️કારગીલ યુદ્ધમાં 527 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
➡️કારગિલ કા શેર🤔 કપ્ટન વિક્રમ બત્રા

Kargil War

[Forwarded from Kalam Career Academy]
👤QuestionS On Kargil War👤

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા - અટલબિહારી વાજપેયી

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ  N . R . નારાયણ્

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ - જનરલ વેદ પ્રકાશ મલિક

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન - નવાઝ શરીફ