🛡🔶🔷♦️🛡🔷🛡🔶🔷🛡🔶♦️
*🔰ઈતિહાસમાં 10 ડિસેમ્બરનો દિવસ*
🛡🔶🔷⭕️🛡🔶🔷✅⭕️🛡🔶🔷
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*♦️ગોવા પર પોર્ટુગલનો વિજય💢💢*
બિજાપુરના સુલતાનના નિયંત્રણ હેઠળના સમૃદ્ધ બંદર ગોવા પર પોર્ટુગિઝોએ વર્ષ ૧૫૧૦ની ૧૦મી ડિસેમ્બરે વિજય મેળવ્યો હતો . આઝાદી મળ્યા બાદ છેક ૧૯૬૧ના વર્ષમાં ભારતે ગોવા પાછુ મેળવ્યુ હતું .
*📌📌📌ઘનશ્યામસિંઘજી ઝાલા📌📌*
લીંબડી સ્ટેટના રાજા ઘનશ્યામસિંઘજી દૌલતસિંઘજી ઝાલાએ વર્ષ ૧૯૬૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . કુમાર શ્રી લીંબડી ( કે . એસ .લીંબડી ) તરીકે જાણીતા ઘનશ્યામસિંઘજી
કેમ્બ્રિજમાં અભ્યાસ દરમિયાન ખૂબ જ સારું ક્રિકેટ રમ્યા હતા .
*✏️✏️હર્ષ માંકડ🔻🔻🔻*
ભારતના ટોચના ATP ટેનિસ પ્લેયર રહી ચૂકેલા હર્ષનો જન્મ આજના દિવસે ૧૯૭૯માં મુંબઈ ખાતે થયો હતો . ATP ટુરમાંથી નિવૃત્તિ બાદ હર્ષે ટેનિસ પ્લેયરો માટે વેબસાઈટ અને મોબાઈલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે.
*🀄️🀄️🀄️વિશ્વનો પહેલો કુટુંબ નિયોજન કાર્યક્રમ👱👴👵*
વર્ષ 1952 માં આજના દિવસે ભારતે વિશ્વનો પહેલો કુટુંબ નિયોજન કાર્યક્રમ લોન્ચ કર્યો હતો . વસતી નિયંત્રણ માટે શરૂ કરાયેલા આ કાર્યક્રમના ધાર્યા પરિણામ મળ્યા નથી , પરંતુ જન્મદર પર ખાસ્સું નિયંત્રણ આવ્યું છે .
*✏️♦️✏️જશુબહેન શિલ્પી✏️💢✏️*
૫૨૫ નાના અને ૨૨૫ મોટા શિલ્પો બનાવનારાં આ મહિલા કલાકારનો જન્મ વર્ષ ૧૯૪૮માં આજના દિવસે થયો હતો . તેમના ગાંધીજી અને માર્ટિન લ્યૂથર કિંગના શિલ્પો ફ્લોરિડા યુનિવર્સિટી સહિતની પ્રતિષ્ઠિત જગ્યાઓ પર મૂકાયા છે.
*🌳🍃ભારતની હરિતક્રાંતિ બદલ નોબેલ🌵🎄*
અમેરિકન બાયોલોજિસ્ટ નોર્મન બર્લોને ભારત સહિત વિશ્વમાં હરિતક્રાંતિ બદલ વર્ષ 1952 માં આજના દિવસે નોબેલ એવોર્ડ અપાયો હતો . તેમણે દવાઓ અને સારા બિયારણથી મબલખ ઘઉં ઉગાડવાની પદ્ધતિ વિકસાવી હતી .
*💠બંધારણ દિન (થાઈલેન્ડ)*
*💠⭕️આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ*
*⭕️૧૮૮૪ - માર્ક ટ્વેઇનનું ’હકલબરી ફિનનાં પરાક્રમો’ પ્રથમ વખત પ્રકાશિત થયું.*
*⭕️૧૯૦૧ – સૌ પ્રથમ નોબૅલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🔰ઈતિહાસમાં 10 ડિસેમ્બરનો દિવસ*
🛡🔶🔷⭕️🛡🔶🔷✅⭕️🛡🔶🔷
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*♦️ગોવા પર પોર્ટુગલનો વિજય💢💢*
બિજાપુરના સુલતાનના નિયંત્રણ હેઠળના સમૃદ્ધ બંદર ગોવા પર પોર્ટુગિઝોએ વર્ષ ૧૫૧૦ની ૧૦મી ડિસેમ્બરે વિજય મેળવ્યો હતો . આઝાદી મળ્યા બાદ છેક ૧૯૬૧ના વર્ષમાં ભારતે ગોવા પાછુ મેળવ્યુ હતું .
*📌📌📌ઘનશ્યામસિંઘજી ઝાલા📌📌*
લીંબડી સ્ટેટના રાજા ઘનશ્યામસિંઘજી દૌલતસિંઘજી ઝાલાએ વર્ષ ૧૯૬૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . કુમાર શ્રી લીંબડી ( કે . એસ .લીંબડી ) તરીકે જાણીતા ઘનશ્યામસિંઘજી
કેમ્બ્રિજમાં અભ્યાસ દરમિયાન ખૂબ જ સારું ક્રિકેટ રમ્યા હતા .
*✏️✏️હર્ષ માંકડ🔻🔻🔻*
ભારતના ટોચના ATP ટેનિસ પ્લેયર રહી ચૂકેલા હર્ષનો જન્મ આજના દિવસે ૧૯૭૯માં મુંબઈ ખાતે થયો હતો . ATP ટુરમાંથી નિવૃત્તિ બાદ હર્ષે ટેનિસ પ્લેયરો માટે વેબસાઈટ અને મોબાઈલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે.
*🀄️🀄️🀄️વિશ્વનો પહેલો કુટુંબ નિયોજન કાર્યક્રમ👱👴👵*
વર્ષ 1952 માં આજના દિવસે ભારતે વિશ્વનો પહેલો કુટુંબ નિયોજન કાર્યક્રમ લોન્ચ કર્યો હતો . વસતી નિયંત્રણ માટે શરૂ કરાયેલા આ કાર્યક્રમના ધાર્યા પરિણામ મળ્યા નથી , પરંતુ જન્મદર પર ખાસ્સું નિયંત્રણ આવ્યું છે .
*✏️♦️✏️જશુબહેન શિલ્પી✏️💢✏️*
૫૨૫ નાના અને ૨૨૫ મોટા શિલ્પો બનાવનારાં આ મહિલા કલાકારનો જન્મ વર્ષ ૧૯૪૮માં આજના દિવસે થયો હતો . તેમના ગાંધીજી અને માર્ટિન લ્યૂથર કિંગના શિલ્પો ફ્લોરિડા યુનિવર્સિટી સહિતની પ્રતિષ્ઠિત જગ્યાઓ પર મૂકાયા છે.
*🌳🍃ભારતની હરિતક્રાંતિ બદલ નોબેલ🌵🎄*
અમેરિકન બાયોલોજિસ્ટ નોર્મન બર્લોને ભારત સહિત વિશ્વમાં હરિતક્રાંતિ બદલ વર્ષ 1952 માં આજના દિવસે નોબેલ એવોર્ડ અપાયો હતો . તેમણે દવાઓ અને સારા બિયારણથી મબલખ ઘઉં ઉગાડવાની પદ્ધતિ વિકસાવી હતી .
*💠બંધારણ દિન (થાઈલેન્ડ)*
*💠⭕️આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ*
*⭕️૧૮૮૪ - માર્ક ટ્વેઇનનું ’હકલબરી ફિનનાં પરાક્રમો’ પ્રથમ વખત પ્રકાશિત થયું.*
*⭕️૧૯૦૧ – સૌ પ્રથમ નોબૅલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
No comments:
Post a Comment