🔷💠👁🗨🔷💠👁🗨🔷💠👁🗨🔷👁🗨
*⛳️ઈતિહાસમાં 16 ડિસેમ્બરનો દિવસ*
🔶✅♻️🔶♻️🔶♻️🔶✅♻️🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🕴🕴1971 નું યુદ્ધ ભારત જીત્યું🕴*
પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓ પર અત્યાચાર ગુજારનારી પાકિસ્તાની સેનાને ઘૂટણિયે પાડીને ભારતે 1971 નું યુદ્ધ 16 ડિસેમ્બરે જીત્યું હતું . પાકિસ્તાની જનરલ નિયાઝી સહિત 90 ,000 ના લશ્કરે શરણાગતિ સ્વીકારી હતી .
*✌️🙌🏻💤વિજય દિવસ💤✌️🙌🏻✌️*
વર્ષ ૧૯૭૧માં આજના દિવસે ભારતે ૧૩ દિવસના યુદ્ધને અંતે પશ્ચિમ પાકિસ્તાન પર કબજો મેળવીને તેના ૯૦ ,૦૦૦ સૈનિકોને બંદી બનાવ્યા હતા . પાક .ના લેફ્ટ. જનરલ એ. કે . નિયાઝીએ સરન્ડર કર્યું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો .
આજે વિજય દિવસ: ભારત સામે પાક સૈન્ય 'નતમસ્તક' થઈ ઘૂંટણિયે પડ્યું, નવા દેશનો થયો ઉદય આજે 16મી ડિસેમ્બર 2017નો દિવસ ખાસ છે. કારણ કે આ દિવસ એ ભારતીય સેનાના શોર્ય અને પરાક્રમના વિજય સ્વરૂપે વિજય દિવસ તરીકે મનાવાય છે. કારણ કે આજના જ દિવસે 46 વર્ષ પહેલા 16મી ડિસેમ્બર 1971ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધની પરિણામ સ્વરૂપે ભારતીય સેનાના જાંબાઝ જવાનોના પરાક્રમ સામે પાકિસ્તાને સેનાએ નતમસ્તક થઈને બિનશરતી ઘૂંટણિયે પડવું પડ્યું હતું.
*⛳️ઈતિહાસમાં 16 ડિસેમ્બરનો દિવસ*
🔶✅♻️🔶♻️🔶♻️🔶✅♻️🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🕴🕴1971 નું યુદ્ધ ભારત જીત્યું🕴*
પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓ પર અત્યાચાર ગુજારનારી પાકિસ્તાની સેનાને ઘૂટણિયે પાડીને ભારતે 1971 નું યુદ્ધ 16 ડિસેમ્બરે જીત્યું હતું . પાકિસ્તાની જનરલ નિયાઝી સહિત 90 ,000 ના લશ્કરે શરણાગતિ સ્વીકારી હતી .
*✌️🙌🏻💤વિજય દિવસ💤✌️🙌🏻✌️*
વર્ષ ૧૯૭૧માં આજના દિવસે ભારતે ૧૩ દિવસના યુદ્ધને અંતે પશ્ચિમ પાકિસ્તાન પર કબજો મેળવીને તેના ૯૦ ,૦૦૦ સૈનિકોને બંદી બનાવ્યા હતા . પાક .ના લેફ્ટ. જનરલ એ. કે . નિયાઝીએ સરન્ડર કર્યું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો .
આજે વિજય દિવસ: ભારત સામે પાક સૈન્ય 'નતમસ્તક' થઈ ઘૂંટણિયે પડ્યું, નવા દેશનો થયો ઉદય આજે 16મી ડિસેમ્બર 2017નો દિવસ ખાસ છે. કારણ કે આ દિવસ એ ભારતીય સેનાના શોર્ય અને પરાક્રમના વિજય સ્વરૂપે વિજય દિવસ તરીકે મનાવાય છે. કારણ કે આજના જ દિવસે 46 વર્ષ પહેલા 16મી ડિસેમ્બર 1971ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધની પરિણામ સ્વરૂપે ભારતીય સેનાના જાંબાઝ જવાનોના પરાક્રમ સામે પાકિસ્તાને સેનાએ નતમસ્તક થઈને બિનશરતી ઘૂંટણિયે પડવું પડ્યું હતું.