Monday, December 16, 2019

16 Dec

🔷💠👁‍🗨🔷💠👁‍🗨🔷💠👁‍🗨🔷👁‍🗨
*⛳️ઈતિહાસમાં 16 ડિસેમ્બરનો દિવસ*
🔶✅♻️🔶♻️🔶♻️🔶✅♻️🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🕴🕴1971 નું યુદ્ધ ભારત જીત્યું🕴*

પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓ પર અત્યાચાર ગુજારનારી પાકિસ્તાની સેનાને ઘૂટણિયે પાડીને ભારતે 1971 નું યુદ્ધ 16 ડિસેમ્બરે જીત્યું હતું . પાકિસ્તાની જનરલ નિયાઝી સહિત 90 ,000 ના લશ્કરે શરણાગતિ સ્વીકારી હતી .

*✌️🙌🏻💤વિજય દિવસ💤✌️🙌🏻✌️*

વર્ષ ૧૯૭૧માં આજના દિવસે ભારતે ૧૩ દિવસના યુદ્ધને અંતે પશ્ચિમ પાકિસ્તાન પર કબજો મેળવીને તેના ૯૦ ,૦૦૦ સૈનિકોને બંદી બનાવ્યા હતા . પાક .ના લેફ્ટ. જનરલ એ. કે . નિયાઝીએ સરન્ડર કર્યું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો .


આજે વિજય દિવસ: ભારત સામે પાક સૈન્ય 'નતમસ્તક' થઈ ઘૂંટણિયે પડ્યું, નવા દેશનો થયો ઉદય આજે 16મી ડિસેમ્બર 2017નો દિવસ ખાસ છે. કારણ કે આ દિવસ એ ભારતીય સેનાના શોર્ય અને પરાક્રમના વિજય સ્વરૂપે વિજય દિવસ તરીકે મનાવાય છે. કારણ કે આજના જ દિવસે 46 વર્ષ પહેલા 16મી ડિસેમ્બર 1971ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધની પરિણામ સ્વરૂપે ભારતીય સેનાના જાંબાઝ જવાનોના પરાક્રમ સામે પાકિસ્તાને સેનાએ નતમસ્તક થઈને બિનશરતી ઘૂંટણિયે પડવું પડ્યું હતું.

Sunday, December 15, 2019

15 Dec

🔶♦️🔶♦️🔶♦️🔶♦️🔶♦️🔶♦️
*‼️ઈતિહાસમાં ૧૫ ડિસેમ્બરનો દિવસ🚩*
🔷👁‍🗨🔷👁‍🗨🔷👁‍🗨🔷👁‍🗨🔷👁‍🗨🔷👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*⚖⚖૧૭૯૧:કાયદાની પ્રથમ સ્કૂલ*

અમેરિકાની પેન્સીલ્વેનિયા યુનિવર્સિટીમાં પ્રથમ કાયદાની સ્કૂલની સ્થાપના.

⌛️ ૧૭૯૨:જીવન વીમા નીતિઅમેરિકામાં પ્રથમ વખત જીવન વીમા નીતિ જાહેર કરવામાં આવી. 

*💐 🙏સરદારનું નિધન🙏🙏🙏💐*

અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલનું 1950 ની 15 મી ડિસેમ્બરે મુંબઈમાં નિધન થતાં આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો . આઝાદી મળ્યા બાદ દેશી રજવાડાઓને ભારતીય યુનિયનમાં સામેલ કરવાની જટીલ કામગીરી પાર પાડવા બદલ દેશ સદીઓ સુધી તેમને યાદ કરશે .

આંતરરાષ્ટ્રીય ચા દિવસ -- World Tea Day

☕️🍵☕️🍵☕️🍵☕️🍵☕️🍵
*આજે છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ--WorldTeaDay*
🍵☕️🍵☕️🍵☕️🍵☕️🍵☕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

મિત્રો આમ તો આવા પ્રશ્ન પૂછાતાં નથી કે આંતરરાષ્ટ્રીય ચા દિવસ કયારે ઉજવાય છે...પરંતુ અમુક ટોપિક ઉપર લખવાની મને ટેવ પડી ગઈ છે..સામાન્ય જન જીવનમાં *ચા* બહુ પીવાય છે... પરંતુ આના ફાયદા ગેરફાયદા કોઇ જાણતું નથી હતું.. બસ આવી વાતો પર પ્રકાશ પાડવાનો મારો ઉદ્દેશ્ય હોય છે....

*મિત્રો કહેવાય છે કે જેની ચા બગડે છે એનો દિવસ બગડે છે.*

અને આપણે તો એ દેશમાં રહી છીએ જ્યા આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પણ ભૂતકાળમાં ચા વેચતા હતા... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ

*હાલમાં જ એક ચૂનાવી રેલીમાં એક વાક્ય કહેલું તે બધા ન્યુઝ પેપરની હેડલાઈન પણ બનેલું= 🗣મેં ચા વેચી છે, દેશ નથી વેચ્યો: ***વડાપ્રધાન નરેન્દ્ર મોદી*

गीता फोगाट --- Gita Fogat

गीता फोगाट (अंग्रेज़ी: Geeta Phogat, जन्म- 15 दिसंबर, 1988, भिवानी ज़िला, हरियाणा) भारतीय महिला फ्रीस्टाइल पहलवान हैं, जिन्होंने पहली बार भारत के लिए राष्ट्रमंडल खेलों में स्वर्ण पदक जीता है। गीता ने 55 किलो वजन के अंतर्गत 2010 राष्ट्रमंडल खेलों में स्वर्ण पदक जीतकर देश का नाम रोशन किया। साथ ही गीता पहली भारतीय महिला पहलवान हैं जिन्होंने ओलंपिक में भारत का प्रतिनिधित्व किया था।[1]

जन्म एवं परिचय
गीता फोगाट का जन्म 15 दिसंबर, 1988 को हरियाणा में भिवानी ज़िले के छोटे से गाँव बलाली के हिन्दू-जाट परिवार में हुआ था, जो अपने पिता से विरासत में मिली पहलवानी को आगे बढ़ा रही हैं। गीता फोगाट की माँ दया कौर एक गृहणी हैं। परिवार में गीता की तीन बहनें बबीता, रितु, संगीता और एक भाई दुष्यंत हैं। गीता और बबीता पहले ही अंतर्राष्ट्रीय स्तर की महिला पहलवान हैं और रितु अभी अपने पिता से पहलवानी का प्रशिक्षण ले रही हैं। साथ ही गीता की सबसे छोटी बहन संगीता और भाई दुष्यंत भी पहलवानी के रास्ते पर हैं। गीता के पिता पेशे से एक ग्रीक-रोमन स्टाइल के पहलवान हैं, जो कभी मेट पर तो कभी मिट्टी में ही पहलवानी कर लिया करते हैं। वे एक द्रोणाचार्य पुरस्कार प्राप्तकर्ता हैं और गीता फोगाट के कोच भी हैं। अपनी पहलवानी से अच्छे-अच्छे पहलवानों के छक्के छुड़ाने वाले महावीर सिंह फोगाट धन से गरीब थे, पर लड़कियों के प्रति विचारों को लेकर धनी हैं।

Saturday, December 14, 2019

અભિનેતા રાજ કપૂર --- Actor Raj Kapoor

🎬📽🎥📽🎥📽🎥📽🎥
બહુવિધ પ્રતિભાશાળી અભિનેતા રાજ કપૂર
📽🎥📽🎥📽🎥📽🎥🎥
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


👌👉રાજ કપૂરને ૧૯ વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમીનેશન મળ્યા હતા : જેમાંથી નવ વાર ફિલ્મફેર એવોર્ડઝ મળ્યા વર્ષ ૨૦૦૨માં સ્ટાર - સ્ક્રીન એવોર્ડ ‘🌟‘શો-મેન ઓફ ધી મિલેનિયમ''🌟 થી સન્માનિત કરવામાં આવ્યા વર્ષ ૨૦૦૧માં BEST DIRECTOR OF MILLENNIUM નામક સ્ટારડસ્ટના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા 

🏆ભારતના રાષ્ટ્રપતિ વેંકટરામનના હસ્તે ૧૯૮૭માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો 
🎯રાજ કપૂર - જન્મ - ૧૪ ડિસેમ્બર ૧૯૨૪ પેશાવર 💐💐અવસાન- ૨ જૂન ૧૯૮૮ દિલ્હી 
👑ભારત સરકારે ૧૯૭૧માં રાજ કપૂરને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા જીવનપર્યંત શ્રેષ્ઠ સંગીતવાળા ફિલ્મો આપવા છતાં 🎋આર. કે.🎋 બેનર હેઠળની શંકર જયકિશનનાં સંગીતને માત્ર એક ફિલ્મને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો તે ફિલ્મ હતી 🏆‘‘મેરા નામ જોકર''

યોગાચાર્ય બી. કે. એસ. આયંગર --- Yogacharya B. That S. Iyengar

🕉☢☸☣🕉☢☸☣🕉☢☸
*💮યોગાચાર્ય બી. કે. એસ. આયંગરની જન્મજયંતી💮*
☸☣🕉☢☸☣🕉☢☸☣🕉
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

👁‍🗨✅ *💠👉બેલૂર કૃષ્ણમાચાર સુંદરરાજ આયંગરનો જન્મ 14 ડિસેમ્બર, 1918ના રોજ કર્ણાટકના બેલૂર ગામમાં થયો.*

💠🎯👉યોગાચાર્ય બી. કે. એસ. આયંગર એક જીવંત દંતકથારૂપ હતા. તેમણે રાજવી પરિવારોથી લઇ આમઆદમી સુધી સૌ કોઇને યોગનું શિક્ષણ આપ્યું. જે. કૃષ્ણામૂર્તિ અને ઓલ્ડસ હડસલે જેવા બુદ્ધિજીવીઓથી લઇ માનસિક રીતે અક્ષમ લોકોને તેમણે યોગ શીખવ્યો. તેમણે પોતાની બીમારીનો ઇલાજ કરવા યોગ શીખવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ કરોડો લોકોને યોગ દ્વારા તંદુરસ્તી આપી ગયા. આબાલવૃદ્ધ સૌ કોઇમાં તેઓ લોકપ્રિય હતા.

*આયંગર યોગના પરિચયમાં આવ્યા એ સમયે યોગ ઓછો જાણીતો, રહસ્યમય અને એકાંતવાસીઓનો વિષય ગણાતો. આજે માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ યોગ ઘર-ઘરકી કહાની બની ગયો છે.* 
🔰👉 યોગે માનવસર્જિત તમામ રાજકીય, ધાર્મિક, ભૌગોલિક, ભાષાકીય અને સામાજિક સીમાડા પાર કરી લીધા છે.

14 Dec

🔶🛡🔷🔶🛡🔷🔶🛡🔷🔶🛡🔷
*🛡ઈતિહાસમાં ૧૪ ડિસેમ્બર🎋🎋*
🔶♦️🔷🔶♦️🔷🔶♦️🔷🔶♦️🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*⚡️✨💥ભારત દેશનો રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ*

*🤘🖐બી .કે .એસ . આયંગર🖖🤘*

આયંગર યોગના સ્થાપક તથા યોગને વિશ્વમાં લોકપ્રિય બનાવનારા બેલ્લુર ક્રિશ્નમાચાર સુંદરરાજા આયંગરનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૧૮માં કર્ણાટકના બેલ્લુરમાં થયો હતો . ૨૦૦૪માં ૯૫મા વર્ષે તેમનું નિધન થયું હતું .

*📽📽📽રાજ કપૂર📽📽📽*

બોલિવૂડના શો મેન અને એશિયા -યુરોપમાં પણ લાખો પ્રશંસકો ધરાવનારા રાજ કપૂરનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૨૪માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો . ૨૪મા વર્ષે તેમણે આર .કે . ફિલ્મ્સની સ્થાપના કરી હતી .

*🔖🔖જ્યોર્જ વોશિંગ્ટન🔖🔖*

યુનાઈટેડ સ્ટેટ્સ અને તેના બંધારણનો પાયો નાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા જ્યોર્જ વોશિંગ્ટનનું ૧૪ ડિસેમ્બર , ૧૭૯૯ના રોજ અવસાન થયું હતું . પોતાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખને અમેરિકનો રાષ્ટ્રપિતા માને છે.