♦️🔶⭕️♦️🔶⭕️🙏⭕️♦️🔶⭕️✅
🔰ઈતિહાસમાં ૨૩ ડિસેમ્બરનો દિવસ🔰
🛡🔶➖🛡➖🛡🔶➖🛡🔶➖🛡
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🔻પી. વી. નરસિમ્હારાવનું નિધન🔻*
ભારતમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનારા પૂર્વ વડાપ્રધાન નરસિમ્હારાવનું વર્ષ 2004 ની 23 મી ડિસેમ્બરે હૃદય રોગના કારણે નિધન થયું હતું . તેઓ 17 ભાષાઓ બોલી શકનારા પ્રકાંડ પંડિત હતા .
*🚩ભારતને લાઇસન્સ રાજમાંથી મુક્ત કરીને આર્થિક ઉદારીકરણના નવા યુગમાં પ્રવેશ કરાવનાર ૧૦મા વડાપ્રધાન નરસિંમ્હા રાવે ૨૦૦૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેમનો શાસનકાળ બાબરી ધ્વંસ સહિતના અનેક વિવાદોથી ચર્ચામાં રહ્યો હતો .*
*🔆🔆ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર🔆🔆*
ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર વિશ્વમાં પહેલી વાર વર્ષ 1947 ની 23 મી ડિસેમ્બરે જગત સામે મૂકવામાં આવ્યો હતો . જ્હોન બાર્ડિન અને વોલ્ટર બ્રેટેન નામના એન્જિનિયરોએ બેલ લેબોરેટરીમાં તેનું પ્રથમ નિદર્શન કર્યું હતું .
ઇલેક્ટ્રોનિક ડિવાઇસને સ્માર્ટ -નાના બનાવવા મહત્વનો ફાળો આપતા ટ્રાન્ઝિસ્ટરની શોધ વર્ષ 1947 ની 23 ડિસેમ્બરે થઈ હતી . અમેરિકાની બેલ લેબોરેટરીના સંશોધક જોહ્ન બર્ડિન અને વોલ્ટર બ્રેટેઇને આ શોધ કરી હતી .
🔰ઈતિહાસમાં ૨૩ ડિસેમ્બરનો દિવસ🔰
🛡🔶➖🛡➖🛡🔶➖🛡🔶➖🛡
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🔻પી. વી. નરસિમ્હારાવનું નિધન🔻*
ભારતમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનારા પૂર્વ વડાપ્રધાન નરસિમ્હારાવનું વર્ષ 2004 ની 23 મી ડિસેમ્બરે હૃદય રોગના કારણે નિધન થયું હતું . તેઓ 17 ભાષાઓ બોલી શકનારા પ્રકાંડ પંડિત હતા .
*🚩ભારતને લાઇસન્સ રાજમાંથી મુક્ત કરીને આર્થિક ઉદારીકરણના નવા યુગમાં પ્રવેશ કરાવનાર ૧૦મા વડાપ્રધાન નરસિંમ્હા રાવે ૨૦૦૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેમનો શાસનકાળ બાબરી ધ્વંસ સહિતના અનેક વિવાદોથી ચર્ચામાં રહ્યો હતો .*
*🔆🔆ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર🔆🔆*
ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર વિશ્વમાં પહેલી વાર વર્ષ 1947 ની 23 મી ડિસેમ્બરે જગત સામે મૂકવામાં આવ્યો હતો . જ્હોન બાર્ડિન અને વોલ્ટર બ્રેટેન નામના એન્જિનિયરોએ બેલ લેબોરેટરીમાં તેનું પ્રથમ નિદર્શન કર્યું હતું .
ઇલેક્ટ્રોનિક ડિવાઇસને સ્માર્ટ -નાના બનાવવા મહત્વનો ફાળો આપતા ટ્રાન્ઝિસ્ટરની શોધ વર્ષ 1947 ની 23 ડિસેમ્બરે થઈ હતી . અમેરિકાની બેલ લેબોરેટરીના સંશોધક જોહ્ન બર્ડિન અને વોલ્ટર બ્રેટેઇને આ શોધ કરી હતી .