⭐️🌟ઈતિહાસમાં ૨૭ મેનો દિવસ🌟⭐️
🗣🗣જવાહરલાલ નહેરુ🗣🗣
દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૯૬૪માં આજના દિવસે હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું હતું . ૧૯૬૨માં ચીન સામે પરાજયે નહેરુની માનસિક- શારીરિક સ્થિતિ પર ઘેરી અસર છોડી હતી .
✨☄આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પં . જવાહરલાલ નહેરુનું નિધન 27 મે 1964 ના રોજ થયુ હતું . અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની નેહરુએ 10 વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને 17 વર્ષ સુધી તેઓ ભારતના વડાપ્રધાન રહ્યા હતા .
🌜🌛🌝રવિ શાસ્ત્રી🌜🌛🌝
ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર અને હેન્ડસમ હન્ક ગણાતા શાસ્ત્રીનો જન્મ વર્ષ ૧૯૬૨માં આજના દિવસે થયો હતો . વિદેશમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની ઔડી કાર જીતનારો તે પહેલો ભારતીય ખેલાડી હતો .
⚡️⚡️⚡️બિસ્માર્કનું પતન⚡️⚡️⚡️
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મિત્ર દેશોને ડરાવતાં જર્મનીના સૌથી મોટા યુદ્ધ જહાજ બિસ્માર્કને બ્રિટિશ રોયલ નેવીએ વર્ષ ૧૯૪૧માં આજના દિવસે ભયાનક હુમલો કરીને ડૂબાડી દીધી હતી .
🗣🗣જવાહરલાલ નહેરુ🗣🗣
દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૯૬૪માં આજના દિવસે હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું હતું . ૧૯૬૨માં ચીન સામે પરાજયે નહેરુની માનસિક- શારીરિક સ્થિતિ પર ઘેરી અસર છોડી હતી .
✨☄આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પં . જવાહરલાલ નહેરુનું નિધન 27 મે 1964 ના રોજ થયુ હતું . અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની નેહરુએ 10 વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને 17 વર્ષ સુધી તેઓ ભારતના વડાપ્રધાન રહ્યા હતા .
🌜🌛🌝રવિ શાસ્ત્રી🌜🌛🌝
ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર અને હેન્ડસમ હન્ક ગણાતા શાસ્ત્રીનો જન્મ વર્ષ ૧૯૬૨માં આજના દિવસે થયો હતો . વિદેશમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની ઔડી કાર જીતનારો તે પહેલો ભારતીય ખેલાડી હતો .
⚡️⚡️⚡️બિસ્માર્કનું પતન⚡️⚡️⚡️
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મિત્ર દેશોને ડરાવતાં જર્મનીના સૌથી મોટા યુદ્ધ જહાજ બિસ્માર્કને બ્રિટિશ રોયલ નેવીએ વર્ષ ૧૯૪૧માં આજના દિવસે ભયાનક હુમલો કરીને ડૂબાડી દીધી હતી .