Friday, December 6, 2019

6 Dec

👁‍🗨💠🔰👁‍🗨💠🔰👁‍🗨💠🔰👁‍🗨
*✅ઈતિહાસમાં 6 ડિસેમ્બરનો દિવસ*
🔰💠👁‍🗨🔰💠🔰💠👁‍🗨🔰👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*📚એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકા📚*

વિવિધ વિષયો પર સામાન્ય જ્ઞાનનો ખજાનો ધરાવતા એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકાની પ્રથમ આવૃત્તિ વર્ષ 1768 માં 6 ડિસેમ્બરે ઈંગ્લેન્ડમાં પ્રકાશિત થઈ હતી . 2012 થી તેની માત્ર ડિજિટલ એડિશન જ લોન્ચ થાય છે.

*‼️‼️‼️‼️બાબરી ધ્વંસ‼️‼️‼️*

ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયેલા વર્ષ ૧૯૯૨માં આજના દિવસે યુપીના અયોધ્યામાં ૧૬મી સદીમાં બંધાયેલી બાબરી મસ્જિદને ભગવાન રામના જન્મ સ્થળના દાવા સાથે તોડી પાડવામાં આવી હતી .

*♦️♦️રવીન્દ્ર જાડેજા🔻🔻🔻*

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને જામનગરી બાપુનો જન્મ વર્ષ ૧૯૮૮માં આજના દિવસે થયો હતો . સિક્યુરિટી ગાર્ડ પિતાને ત્યાં જન્મેલો રવીન્દ્ર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રિપલ સેન્ચ્યૂરી ફટાકરનાર એકમાત્ર ભારતીય છે .

Thursday, December 5, 2019

रवीश कुमार --- ravish Kumar




જ્ઞાન સારથિ, [02.08.19 14:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
एनडीटीवी के रवीश कुमार को मिला 2019 का 'रैमॉन मैगसेसे' पुरस्कार

 देश 
पत्रकारिता जगत में अपनी अलग पहचान बना चुके एनडीटीवी इंडिया के मैनेजिंग एडिटर रवीश कुमार को एक बार फिर सम्मानित किया गया है.

: पत्रकारिता जगत में अपनी अलग पहचान बना चुके एनडीटीवी इंडिया के मैनेजिंग एडिटर  रवीश कुमार  को एक बार फिर सम्मानित किया गया है. इस बार उन्हें वर्ष 2019 के 'रैमॉन मैगसेसे' पुरस्कार से सम्मानित किया गया. एनडीटीवी के रवीश कुमार को ये सम्मान हिंदी टीवी पत्रकारिता में उनके योगदान के लिए मिला है. 'रैमॉन मैगसेसे' को एशिया का नोबेल पुरस्कार भी कहा जाता है. बता दें कि रैमॉन मैगसेसे पुरस्कार एशिया के व्यक्तियों और संस्थाओं को उनके अपने क्षेत्र में विशेष रूप से उल्लेखनीय कार्य करने के लिए प्रदान किया जाता है. यह पुरस्कार फिलीपीन्स के भूतपूर्व राष्ट्रपति रैमॉन मैगसेसे की याद में दिया जाता है.

अंजलि भागवत --- Anjali Bhagwat

🎯❇️🎲🎯🎯❇️🎲🎯🎯
अंजलि भागवत 
🎯🎲❇️🎯❇️🎲🎯🎲🎲
(,जन्म- 5 दिसम्बर, 1969, मुम्बई, महाराष्ट्र) भारत की प्रसिद्ध महिला निशानेबाज़ हैं। उनका पूरा नाम 'अजंलि वेद पाठक भागवत' है। उन्होंने 2002 के मानचेस्टर राष्ट्रमंडल खेलों में अनेकों पदक जीतकर धूम मचा दी थी। वह इन खेलों में व्यक्तिगत व पेयर स्पर्धाओं में 4 स्वर्ण पदक जीतकर सुर्ख़ियों में आ गईं। उन्हें वर्ष 2000 में ‘अर्जुन पुरस्कार’ दिया गया और 2002 के राष्ट्र्मंडल खेलों की उपलब्धियों के लिए वर्ष 2003 में ‘राजीव गाँधी खेल रत्न पुरस्कार’ दिया गया। यह पुरस्कार उन्हें बीनामोल के साथ सयुंक्त रूप से प्राप्त हुआ। इसके अतिरिक्त अंजलि भागवत को 'छत्रपति पुरस्कार', 'महाराष्ट्र गौरव पुरस्कार' तथा 'महाराष्ट्र प्रतिष्ठा पुरस्कार' भी प्राप्त हो चुके हैं।

परिचय

अंजलि भागवत का जन्म 5 दिसम्बर सन 1969 को मुम्बई, महाराष्ट्र के एक मराठी परिवार में हुआ था। अंजलि भागवत ने अपने शूटिंग कॅरियर की शुरुआत मुम्बई के कीर्ति कॉलेज के एन.सी.सी. के कैडेट के रूप में की। उनका पूर्व नाम अंजलि वेद पाठक है। उन्होंने छात्रा के रूप में कैडेट बन कर ही महाराष्ट्र राइफल एसोसिएशन में स्थान पाया। उसके पश्चात् कभी पीछे मुड़कर नहीं देखा।

5 Dec

🔱⚜🔰♻️✅🔱⚜🔰♻️✅🔱
*🔰ઈતિહાસમાં ૫ ડિસેમ્બરનો દિવસ*
🔱⚜🔰♻️✅🔱⚜🔰♻️✅🔱
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) 9099409723*

*🙏🙏🙏શ્રી ઓરબિંદો🙏🙏🙏*

આઝાદીની લડાઈના મહત્ત્વના લડવૈયા બન્યા બાદ આધ્યાત્મ-સાહિત્યના માર્ગે વળી ગયેલા શ્રી ઓરબિંદોએ વર્ષ 1950 માં પાંચમી ડિસેમ્બરે પોંડીચેરીમાં અંતિમ શ્વાસ લીધા હતા . અગાઉ તેઓ વડોદરા રજવાડાના કર્મચારી હતા .

*☎️☎️STD કોલની શરૂઆત📞📞*

ઓપરેટરની મદદ વગર સીધો જ લાંબા અંતરનો કોલ કરી શકાય તેવી સુવિધાની શરૂઆત બ્રિટનમાં વર્ષ 1958 ની પાંચમી ડિસેમ્બરે થઈ હતી . અમેરિકામાં આ પ્રકારની સુવિધા વર્ષ 1951 માં શરૂ થઈ હતી .

*♦️ક્રિસ્ટી ’ સનું પ્રથમ ઓક્શન🚡*

વર્લ્ડ આર્ટ બિઝનેસમાં મોખરાનું સ્થાન ધરાવતા ક્રિસ્ટી ’ સ ઓક્શન હાઉસના જેમ્સ ક્રિસ્ટીએ વર્ષ 1766 ની 5 ડિસેમ્બરે લંડનમાં સૌ પ્રથમ હરાજી કરી હતી . વર્ષ 2015 માં આ જૂથે 7 . 4 અબજ ડોલરનું વેચાણ કર્યુ હતું .

Wednesday, December 4, 2019

આઇ.કે. ગુજરાલ -- IK Gujral

🔶🔷🔰👁‍🗨🔶🔷🔰👁‍🗨🔶🔷🔰
*♦️💠♦️આઇ.કે. ગુજરાલ♦️💠*
🔶🔷👁‍🗨🔶🔷👁‍🗨🔶🔷👁‍🗨🔶🔷
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*૪ ડિસેમ્બર ૧૯૧૯થી ૩૦ નવેમ્બર ૨૦૧૨*

👁‍🗨જન્મ સ્થળ : ઝેલમ (પાકિસ્તાન)
ગુજરાલનો જન્મ પાકિસ્તાનના ઝેલમમાં થયો હતો. લાહોરના ડીએવી કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
*👁‍🗨૧૯૪૨માં ભારત છોડો આંદોલન દરમિયાન ગુજરાલ જેલમાં રહ્યા હતા. વિભાજન પછી તેઓ ભારતમાં આવી ગયા હતા.*

♻️ભાગ્યે વડાપ્રધાન બનાવ્યા

4 ડિસેમ્બર - ભારતીય નૌકાદળ દિવસ ----Indian Navy Day

ડિસેમ્બર ડિસેમ્બર - ભારતીય નૌકાદળ દિવસ_ * 🚢👮🏼

Historical ઐતિહાસિક યુદ્ધ અને ભવ્ય ઇતિહાસની વાર્તા જાણો

⚓️➖ ભારતીય નૌકાદળ, જે યુદ્ધની નૌકાઓ અને યુદ્ધવિરોધીની શક્તિ માટે જાણીતી છે. તે ભારતીય નૌકાદળ છે જે ભારતની વિશાળ દરિયાઈ સરહદની સુરક્ષા કરી રહી છે.

તે નૌકાદળ છે જે પાકિસ્તાનથી આવતા નૌકાઓ પર નજર રાખે છે. પરંતુ ચપળ સબમરીનની મદદથી, તે ઊંડા દરિયામાંથી દુશ્મન જહાજને શોધવા અને નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.

⚓️➖ ભારતીય નૌકાદળે પાણીની સરહદોમાં ઘણા મોટા કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં નેવીએ 1961 માં પોર્ટુગીઝો પાસેથી સ્વતંત્રતામાં આર્મીને મદદ કરી હતી.