☀️🌞☀️🌞☀️🌞☀️🌞☀️🌞
🌝🌝કોણાર્ક સૂર્ય મંદિર🌝🌝
☀️🌞☀️🌞☀️🌞☀️🌞☀️🌞
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*
🌞કોણાર્ક નું સૂર્ય મંદિર (જેને અંગ્રેજ઼ી માં બ્લૈક પગોડા પણ કહે છે), ભારત ના ઓરિસ્સા-ઉડ઼ીસા રાજ્ય ના પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ૧૨૩૬– ૧૨૬૪ ઈ.પૂ. માં ગંગ વંશ ના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું.
🌞આ મંદિર, ભારતની સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. આને યુનેસ્કો દ્વારા સન ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે.
🌞🌞કલિંગ શૈલી માં નિર્મિત આ મંદિર સૂર્ય દેવ(અર્ક) ના રથ ના રૂપ માં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે.
🌞🌞સંપૂર્ણ મંદિર સ્થળ ને એક બાર જોડ઼ી ચક્રોવાળા, સાત ઘોડા થી ખીંચે જાતે સૂર્ય દેવ ના રથ ના રૂપ માં બનાયા છે.
🌞🌞મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ ના માટે પણ પ્રસિદ્ધ છે.
🌞આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચુક્યો છે. આનું કારણે વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણ કહેવાય છે. અહીં સૂર્ય ને બિરંચિ-નારાયણ કહતા હતાં.
🌝આ મંદિર સૂર્ય દેવ(અર્ક) ના રથ ના રૂપ માં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયું છે.
સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડ઼ી ચક્રોવાળા, સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવાયું છે. મંદિરની સંરચના, જે સૂર્ય ના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે, પરિલક્ષિત હોય છે. હવે આમાં થી એક જ ઘોડો બચ્યો છે. આ રથના પૈડાં, જે કોણાર્કની ઓળખ બની ગયા છે, ઘણાં ચિત્રોમાં દેખાય છે. મંદિરના આધાર ને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિના ને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળી ને બન્યો છે જે દિવસના આઠ પહોરને દર્શાવે છે.
🌝🌝કોણાર્ક સૂર્ય મંદિર🌝🌝
☀️🌞☀️🌞☀️🌞☀️🌞☀️🌞
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*
🌞કોણાર્ક નું સૂર્ય મંદિર (જેને અંગ્રેજ઼ી માં બ્લૈક પગોડા પણ કહે છે), ભારત ના ઓરિસ્સા-ઉડ઼ીસા રાજ્ય ના પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ૧૨૩૬– ૧૨૬૪ ઈ.પૂ. માં ગંગ વંશ ના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું.
🌞આ મંદિર, ભારતની સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. આને યુનેસ્કો દ્વારા સન ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે.
🌞🌞કલિંગ શૈલી માં નિર્મિત આ મંદિર સૂર્ય દેવ(અર્ક) ના રથ ના રૂપ માં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે.
🌞🌞સંપૂર્ણ મંદિર સ્થળ ને એક બાર જોડ઼ી ચક્રોવાળા, સાત ઘોડા થી ખીંચે જાતે સૂર્ય દેવ ના રથ ના રૂપ માં બનાયા છે.
🌞🌞મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ ના માટે પણ પ્રસિદ્ધ છે.
🌞આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચુક્યો છે. આનું કારણે વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણ કહેવાય છે. અહીં સૂર્ય ને બિરંચિ-નારાયણ કહતા હતાં.
🌝આ મંદિર સૂર્ય દેવ(અર્ક) ના રથ ના રૂપ માં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયું છે.
સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડ઼ી ચક્રોવાળા, સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવાયું છે. મંદિરની સંરચના, જે સૂર્ય ના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે, પરિલક્ષિત હોય છે. હવે આમાં થી એક જ ઘોડો બચ્યો છે. આ રથના પૈડાં, જે કોણાર્કની ઓળખ બની ગયા છે, ઘણાં ચિત્રોમાં દેખાય છે. મંદિરના આધાર ને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિના ને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળી ને બન્યો છે જે દિવસના આઠ પહોરને દર્શાવે છે.