Saturday, April 6, 2019

ચંદ્રવદન મહેતા --- Chandravadan Mehta

ચંદ્રવદન મહેતા 

📚🙏📚🙏📚📚🙏🙏📚

📚૬ઠ્ઠી એપ્રિલના રોજ સાહિત્યના એક મૂર્ધન્ય નાટ્યકાર, નવલકથાકાર અને કવિ ચં. ચી. મહેતાનો જન્મ

🙏🏻ચંદ્રવદન ચીમનલાલ મહેતા
( ૬ એપ્રિલ , ૧૯૦૧ -
💐ચોથી મે , ૧૯૯૧
📚 ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમનું બહુમૂલ્ય પ્રદાન છે

📚ચંદ્રવદન ચીમનલાલ મહેતા (૬ એપ્રિલ, ૧૯૦૧ - ચોથી મે, ૧૯૯૧) પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર હતા અને કવિ હતા. તેઓ ચં. ચી. મહેતા અથવા ચંદ્રવદન મહેતા એવા ટુંકા નામે ઓળખાતા હતા.

🖊બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. 

🖌૧૯૨૮માં તેઓ નવભારત ના સંપાદક તરીકે જોડાયા હતા.

Samata Day ---- સમતા દિવસ --- 6 April

જ્ઞાન સારથિ, [06.04.17 00:43]
[Forwarded from Mahesh Parmar]
🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻

⛳️ આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે.
⛳️ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.

Friday, April 5, 2019

બાબુ જગજીવનરામ --- Babu Jagjivan Ram

♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️
🔘🔘🔘બાબુ જગજીવનરામ🔘🔘🔘
⭕️💠⭕️💠⭕️💠♦️💠♦️💠♦️💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરાં કુમાર
👉પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામના પુત્રી છે.

♦️🙏👉⛳જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.

🍃🌴🌲🌳🌿ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

🎍💣🔫ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે *ભારતના સંરક્ષણ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

બાબુ જગજીવનરામ --- Babu Jagjivan Ram

જ્ઞાન સારથિ, [06.07.19 16:26]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️
🔘🔘🔘બાબુ જગજીવનરામ🔘🔘🔘
⭕️💠⭕️💠⭕️💠♦️💠♦️💠♦️💠
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરાં કુમાર
👉પર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામના પુત્રી છે.

♦️🙏👉⛳️જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.

🍃🌴🌲🌳🌿ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

સમતા દિવસ --- 5 April

જ્ઞાન સારથિ, [05.04.17 14:04]
🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻

⛳️ આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે.
⛳️ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.
 

Wednesday, April 3, 2019

સહજાનંન્દ સ્વામી --- Sahajanand Swami

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સ્વામિનારાયણ અથવા સહજાનંન્દ સ્વામી ( ૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦(મૃત્યુ સ્થાન ગઢડા, ગુજરાત , ભારત)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

👉 સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. 
👉આ પંથમાં શ્રી સ્વામિનારાયણને નર-નારાયણના અવતાર ગણવામાં આવે છે. 
👉તેમનું મૂળ નામ ઘનશ્યામ પાન્ડે હતું અને તેમનો 
👉જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો હતો. 
👉૧૭૯૨માં તેમણે ભારતભ્રમણ શરુ કર્યું અને 
👉રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. 
👉રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના અનુયાયીઓ તેમને ભગવાનના અવતાર માનવા લાગ્યા અને આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો.

જનરલ સામ માણેકશા --- General Sam Manekshaw

જનરલ સામ માણેકશા
🔻🔻🔻🔻🔻🔻🔻
ફિલ્ડ માર્શલ સામ માણેકશા

👮👮👮👮👮👮👮
સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા ( ત્રીજી એપ્રિલ , ૧૯૧૪ -
સત્તાવીસ જૂન, ૨૦૦૮ ) ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે ઈસવીસન ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો.

જીવનવૃતાંત

સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી
પંજાબ રાજ્યમાં આવી ગયું હતું.

માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજ માં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.

ઈસવીસન ૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના વિવાહ માં પરિણામી. ૧૯૬૯ ના તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩ માં તેમણે
ફીલ્ડ માર્શલ નું સન્માન પ્રદાન કરાયું.