Friday, April 12, 2019

12 April ------- Polio

જ્ઞાન સારથિ, [12.04.17 22:57]
👉 આજનો દિવસ :- (12 April 2017)

     પોલિયોથી જગતને ઉગારનાર રસીના પરિણામ જાહેર થયા

    પોલિયોથી જગતને ઉગારનાર ☺️
            ડો.જોનાસ સાલ્ક

આજથી બરાબર ૬૦ વર્ષ પહેલા ૧૨ એપ્રિલ, ૧૯૫૫નો દિવસ આખી દુનિયા માટે બહુ જ ખાસ હતો કારણ કે આ પોલિયોથી જગતને ઉગારનાર રસીના પરિણામ જાહેર થયા હતા. તેના શોધક હતા જોનાસ સાલ્ક. તેમણે કોઈ પણ અંગત સ્વાર્થ વગર પોલિયો રસીની શોધ કરી હતી.

આખી દુનિયાની સુખાકારી માટે અબજો રૂપિયા બલિદાન કરી દેનારા ડોક્ટર સાલ્કનો જન્મ ૨૮ ઓક્ટોબર, ૧૯૧૪ના દિવસે થયો હતો અને આજે તેમનો જન્મદિવસ છે. તેમના ૧૦૦માં જન્મદિવસના માનમાં ગૂગલે પણ ખાસ ડૂડલ ડિઝાઇન કર્યું છે.

Thursday, April 11, 2019

Jyotirao Phule

Jyotirao Phule
Indian activist

Description

Jyotirao Govindrao Phule, also known as Jotiba Phule was an Indian social activist, thinker, anti-caste social reformer and writer from Maharashtra. His work extended to many fields including eradication of untouchability and the caste system, and women's emancipation. Wikipedia
Born11 April 1827, Katgun
Died28 November 1890, Pune
Full nameMahatma Jyotirao Govindrao Phule
SpouseSavitribai Phule (m. 1840–1890)

કસ્તુરબા ગાંધી --- Kasturba Gandhi

👵👵👵👵👵👵👵👵👵👵
👵👵👵 કસ્તુરબા ગાંધી 👵👵
👵👵👵👵👵👵👵👵👵👵
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨→ મહાત્મા ગાંધીજીનાં પત્ની કસ્તુરબા ગાંધી ( ૧૧ એપ્રિલ ૧૮૬૯ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪), જે ભારતમાં બાના નામથી વિખ્યાત છે. તેમની પાસે અક્ષરજ્ઞાાન ન હોવા છતાં તેમને સાચા ખોટાની જાણ હતી. તેઓ ખોટું ક્યારેય ચલાવતાં નહીં,
પછી ભલે ખોટું કાર્ય કરનાર ગાંધીજી પોતે જ કેમ ન હોય! તેઓ મક્કમ મને તેમને પણ સચોટ વાત કહી દેતાં હતાં. તેમનાં ત્યાગ અને બલિદાનના કારણે જ મહાત્મા ગાંધીજી દેશના રાષ્ટ્રપિતા બની શક્યા હતા.

👁‍🗨→ તેમના લગ્ન ૧૩ વર્ષની ઉંમરે થયા હતા.
લગ્ન સમયે તેઓ નિરક્ષર હતા, બાદમાં ગાંધીજીએ તેમને લખતા- વાંચતા શીખવ્યું.

👁‍🗨→ કસ્તુરબા ગાંધી ગુણોનો ભંડાર હતાં. તેમનામાં ઘણાં એવા ગુણો હતા કે જે ભાગ્યે જ બીજી સ્ત્રીઓમાં જોવા મળે છે. ગાંધીજીએ પોતે પણ એવું કહેલું છે કે જે લોકો મારા અને કસ્તુરબાના સંપર્કમાં આવતા તેઓ હંમેશાં મારી અપેક્ષા કરતાં કસ્તુરબા ઉપર વધારે શ્રદ્ધા રાખતા હતા.

👁‍🗨→ કસ્તુરબા ગાંધીનો જન્મ ૧૧ એપ્રિલ, ૧૮૬૯ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો. કસ્તુરબા શિક્ષિત નહોતાં તેમ છતાં તેમનું વ્યક્તિત્વ અને
બૌદ્ધિક જ્ઞાાન અસામાન્ય હતું. કસ્તુરબા ઉંમરમાં ગાંધીજી કરતાં છ મહિના મોટાં હતાં.

Wednesday, April 10, 2019

ચંપારણ સત્યાગ્રહ ---- Champdh Satyagraha

જ્ઞાન સારથિ, [11.04.17 20:52]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
🔆💢🔆💢🔆💢🔆💢🔆💢🔆
ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી
 🔆💢🔆💢🔆💢🔆💢🔆💢🔆


🚩ચપારણ સત્યાગ્રહની શતાબ્દી પર ફરી સત્યના આગ્રહી બનીશું. ભ્રષ્ટાચાર કાળા ધન સામેની લડાઈ અટકાવાશે નહીં: પીએમ

🚩The Prime Minister Shri Narendra Modi will inaugurate an exhibition titled “Swachhagraha – Bapu Ko Karyanjali – Ek Abhiyan, Ek Pradarshani” in the national capital on 10-04-2017 to mark the 100 years of Mahatma Gandhi’s first experiment of Satyagraha in Champaran. He will also launch an ‘Online Interactive Quiz’ at the event which is being organized by the National Archives of India.

🚩 ચપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ વગેરેમાં મહાત્મા ગાંધીના વિચારોની ઊંડી છાપ હતી.

મોરારજી દેસાઈ ------ Morarji Desai

Morarji Desai
Former Prime Minister of India
Image result for Morarji Desai

Description

Morarji Ranchhodji Desai was an Indian independence activist and served between 1977 and 1979 as the 4th Prime Minister of India and led the government formed by the Janata Party. Wikipedia
Born29 February 1896, Valsad
Died10 April 1995, Mumbai
Previous officesPrime Minister of India (1977–1979), Deputy Prime Minister of India (1967–1969)

વર્ષા અડાલજા ---- Varsha Adalaja

જ્ઞાન સારથિ, [10.04.17 20:56]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🎂💐🎂💐🎂💐🎂💐🎂
વર્ષા અડાલજા

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
“સાત પગલાં આકાશમાં” નવલકથાના લેખક
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
🚩👧🏻જન્મ
એપ્રિલ – 10, 1940; મુંબાઇ
મૂળ વતન જામનગર

Monday, April 8, 2019

યશવંત શુક્લ ---Yashvant Shukla

જ્ઞાન સારથિ, [08.04.17 12:06]
[Forwarded from Yuvirajsinh Jadeja]
📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳

યશવંત શુક્લ

📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳

📚યશવંત શુક્લ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ખુબ જ જાણીતા છે.
‼️🚩 તઓ તરલ, વિહંગમ, સંસારશાસ્ત્રી જેવાં વિવિધ ઉપનામોથી ઓળખાય છે.
તેમનું આખું નામ યશવંત પ્રાણશંકર શુક્લ છે.