Saturday, March 23, 2019

રામ મનોહર લોહિયા -- Ram Manohar Lohia

💐👏💐👏💐👏💐👏💐👏💐
*👏👏રામ મનોહર લોહિયા👏👏*
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*ડો. રામમનોહર લોહિયા સમાજવાદી પક્ષના ને તા હતા, પરંતુ સાથે ગાંધીવાદી, સ્વાતંત્ર્ય સેનાની, સાહિત્યકાર પણ હતા. તેમનો જન્મ ૨૩મી માર્ચ ૧૯૧૦ના દિવસે ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના અકબરપુર નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હિરાલાલ હતું. તેઓ શિક્ષક હતા તેમ જ રાષ્ટ્રવાદમાં રંગાયેલા હતા. ડો. રામમનોહર અદના માણસ હતા. એમણે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે એમના બેંક બેલેન્સમાં તેમ જ મિલકતમાં કશું જ ન હતું.*

રામ મનોહર લોહિયા માનતા કે ભારતીય સમાજમાં મહિલાઓનું સ્થાન ઘણું નીચું છે અને તેથી દરેક બાબતમાં તેમને પુરુષોને સમકક્ષ લાવવાની જરૂર છે. આ માટે સૌથી પહેલાં તો મહિલાઓ માટે ટોઈલેટ ઉપલબ્ધ હોવા જોઈએ એમ તેઓ માનતા. લોહિયાના મતે લગ્નસંસ્થાનો કોઈ મતલબ નથી. તેમની વિચારધારા ક્રાંતિકારી હતી તેમાં શંકા નથી, પરંતુ સાથે એ પણ હકીકત છે કે મહિલાઓ સાથેના તેમના સંબંધોના વિવાદમાંથી પણ લોહિયા બચી શક્યા નહોતા. કહેવાય છે કે પ્રારંભમાં તેઓ ઈંદિરા ગાંધી તેમજ તારકેશ્વરી સિંહાના સૌંદર્યથી પ્રભાવિત હતા. પાછળથી તેમણે ઈંદિરા ગાંધીને ‘બહેરી ઢીંગલી’ તરીકે ઓળખાવ્યાં હતાં. દિલ્હી યુનિવર્સિટીના લેક્ચરર અને સમાજવાદી ચળવળનાં અગ્રણી રમા મિત્રા સાથેના લોહિયાના સંબંધો અંગે તે સમયે ઘણી ગુસપુસ થતી હતી.

23 March

જ્ઞાન સારથિ, [24.03.17 08:46]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🙏🏻🙏🏻આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ,
સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ ૧૯૩૧નાં રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ

🙏🏻દિલ સે નિકલેગી મરકર ભી વતન કી ઉલ્‍ફત,
મેરી મિટીસે ભી ખુશબુએ વતન આયેગી...

🙏🏻તમાંય ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ક્રાન્તિવીર 👨🏻‍✈શહીદ ભગતસિંહનું 👨🏻‍✈અગ્રિમ સ્થાન છે. રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કુંટુંબમાં તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબ માં થયો હતો. માત્ર ૨૪- ૨૫ વર્ષની વયે જ હસતા મોંએ ફાંસીના માચડે ચડી ગયેલા 🙏🏻🙏🏻ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો
.

23 March

જ્ઞાન સારથિ, [23.03.17 23:15]
[Forwarded from Mahesh Parmar]
*💥Breaking News💥*23-3-17

*💥આજે ખાશ  23 માર્ચ*
*💥શહિદ/બલિદાન દિવસ*

*💥આજે દેશના ત્રણ વિર સપૂતો*
*ભગત સિંહ*
*રાજગુરુ*
*સુખદેવ*  *ની 86મી પુણ્યતિથિ*

Friday, March 22, 2019

ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જ અને રાણી ક્વીન મેરીના ભારતની મુલાકાતે --- King of England King George and Queen Queen Mary visited India

⭕️🔘💠♻️👁‍🗨💠🔰⭕️🔘🔰💠
*ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જ અને રાણી ક્વિન મેરીના ભારત ની મુલાકાતે..*
♻️👁‍🗨💠🎯🔰🔘🇮🇳🔰💠♻️👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👉 *તેઓ મુંબઈના બંદરે ઉતર્યા તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. આ વર્ષે જેમ દિલ્હી અંગ્રેજ સલ્તનતની રાજધાની બની*

🎲🎲🎲ઇ.સ. ૧૯૧૧ની સાલમાં જ ઇંગ્લેન્ડના રાજા તરીકે પંચમ જ્યોર્જના નામની અને રાણી ક્વિન મેરીના નામની ઘોષણા કરવામાં આવી હતી. એ સમયે ભારત ઇંગ્લેન્ડનું ગુલામ રાષ્ટ્ર હોવાથી ઇંગ્લેન્ડના રાજારાણી ભારતના પણ રાજારાણી ગણાતા હતા. 
💠ઇ.સ. ૧૯૧૧ના ડિસેમ્બર મહિનામાં જ દિલ્હીના લાલ કિલ્લામાં ઇંગ્લેન્ડના રાજારાણીના રાજ્યાભિષેકનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. 
👁‍🗨ઇંગ્લેન્ડના રાજારાણી ખુદ આ મહોત્સવમાં પહેલી વખત પધાર્યા હતા. *તેઓ મુંબઈના બંદરે ઉતર્યા તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. આ વર્ષે જેમ દિલ્હી અંગ્રેજ સલ્તનતની રાજધાની બની*

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર --- Tribhuvanadas Puritanandas Lohar


Tribhuvandas Luhar
Poet

Description

Tribhuvandas Purushottamdas Luhar, better known by his pen name Sundaram, was a Gujarati poet and author from India. Wikipedia
Born22 March 1908, Bharuch
Died13 January 1991

22 March - - World Water Day

જ્ઞાન સારથિ, [22.03.17 16:11]
🌊🌊🌊🌊🌊🌊🌊🌊
*વિશ્વ જળ દિવસ*
🌊💦🌊💦🌊💦🌊💦🌊
(સંપૂર્ણ માહિતી PDF)

🌊22 માર્ચના દિવસને વિશ્વમાં ‘વર્લ્ડ વોટર ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વમાં પાણાની વિવિધ સમસ્યાઓ અંગે વિશ્વમાં અનેક જુદા જુદા કાર્યક્રમો કરીને લોકોમાં પાણી પ્રત્યેની જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેમજ લોકોના જીવનમાં પાણીનું શું મૂલ્ય છે, તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

🌊દર વર્ષે ૨૨ માર્ચ ના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ર૦, માર્ચ, ૧૯૯૨ ના દિવસે બ્રાઝીલના રીયો ડી જાનેરો શહેરમાં ‘‘અર્થ સમિટ'' યોજાયેલ જેમાં સંયુક્‍ત રાષ્‍ટ્રના તમામ સભ્‍યોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેલ હતાં. સમિટના છેલ્લા દિવસે એટલે કે ૨૨ માર્ચ ના રોજ પાણી સંબંધિત ઘોષણાપત્ર જાહેર થયેલ.

Thursday, March 21, 2019

વિશ્વ કવિતા દિવસ --- World Poetry Day


🙏🏻🙏🏻✍🏻✍🏻✍🏻
બધાનો છે, સૂર્ય નો વિકલ્પ નથી,
કવિનો શબ્દ છે, શબ્દનો વિકલ્પ નથી.

✍🏻આજે ૨૧ મી માર્ચ વિશ્વ કવિતા દિન World Poetry Dayની ઉજવણીનો દિવસ છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘે ..૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે.
(સંપૂર્ણ માહિતી PDF માં)

✍🏻કાવ્ય કહો કે કવિતા કહો, એ હૃદયમાં ઉઠતી ઉર્મીઓને શબ્દોનો શણગાર સજાવી એને અભિવ્યક્ત કરવા માટેનું વાહન છે.