Friday, April 5, 2019

બાબુ જગજીવનરામ --- Babu Jagjivan Ram

જ્ઞાન સારથિ, [06.07.19 16:26]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️
🔘🔘🔘બાબુ જગજીવનરામ🔘🔘🔘
⭕️💠⭕️💠⭕️💠♦️💠♦️💠♦️💠
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરાં કુમાર
👉પર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામના પુત્રી છે.

♦️🙏👉⛳️જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.

🍃🌴🌲🌳🌿ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

સમતા દિવસ --- 5 April

જ્ઞાન સારથિ, [05.04.17 14:04]
🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻

⛳️ આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે.
⛳️ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.
 

Wednesday, April 3, 2019

સહજાનંન્દ સ્વામી --- Sahajanand Swami

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સ્વામિનારાયણ અથવા સહજાનંન્દ સ્વામી ( ૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦(મૃત્યુ સ્થાન ગઢડા, ગુજરાત , ભારત)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

👉 સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. 
👉આ પંથમાં શ્રી સ્વામિનારાયણને નર-નારાયણના અવતાર ગણવામાં આવે છે. 
👉તેમનું મૂળ નામ ઘનશ્યામ પાન્ડે હતું અને તેમનો 
👉જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો હતો. 
👉૧૭૯૨માં તેમણે ભારતભ્રમણ શરુ કર્યું અને 
👉રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. 
👉રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના અનુયાયીઓ તેમને ભગવાનના અવતાર માનવા લાગ્યા અને આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો.

જનરલ સામ માણેકશા --- General Sam Manekshaw

જનરલ સામ માણેકશા
🔻🔻🔻🔻🔻🔻🔻
ફિલ્ડ માર્શલ સામ માણેકશા

👮👮👮👮👮👮👮
સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા ( ત્રીજી એપ્રિલ , ૧૯૧૪ -
સત્તાવીસ જૂન, ૨૦૦૮ ) ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે ઈસવીસન ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો.

જીવનવૃતાંત

સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી
પંજાબ રાજ્યમાં આવી ગયું હતું.

માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજ માં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.

ઈસવીસન ૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના વિવાહ માં પરિણામી. ૧૯૬૯ ના તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩ માં તેમણે
ફીલ્ડ માર્શલ નું સન્માન પ્રદાન કરાયું.

3 April

જ્ઞાન સારથિ, [02.04.17 22:48]
⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

👁‍🗨૩ એપ્રિલ 👁‍🗨
🌺💐ફિલ્ડમાર્શલ સામ માણેકશા💐🌺
                                      
🌻🔜ભારતીય સૈન્યના ભૂમિદળના ભૂતપૂર્વ વડા જનરલ સામ હોરમસજી ફામની જમશેદજી માણેકશાનો જન્મ તા. ૩/૪/૧૯૧૪ના રોજ અમૃતસરમાં થયો હતો.

Monday, April 1, 2019

C.B.I - સન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન

Central Bureau of Investigation

Public agency
The Central Bureau of Investigation is the premier investigating agency of India. Operating under the jurisdiction of the Ministry of Personnel, Public Grievances and Pensions, Originally set up to ... Wikipedia
Founded: 1 April 1963

ડો.કેશવ બલીરામ હેડગેવાર --- Dr. Keshav Baliram Hedgewar

♻️♻️♻️💠♻️💠♻️💠♻️♻️💠♻️
ડો.કેશવ બલીરામ હેડગેવાર 
✅♦️✅♦️✅♦️✅✅♦️♦️✅♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS ) ના સ્થાપક સરસંઘચાલક કેશવ બલીરામ હેડગેવારનો જન્મ ૧ એપ્રિલ ૧૮૮૯ના દિવસે થયો હતો

🎯🎯1925માં ડો.કેશવ બલીરામ હેડગેવાર દ્વારા સંઘની સ્થાપના કરવામાં આવી હતી

🔰ર્ડો. હેડગેવાર એટલે અનરાધાર પ્રેમનો ઘૂઘવતો સાગર, હૈયામાં તેવું હોઠે અને કથની તેવી કરણીને વરેલા કેશવ બલીરામ હેડગેવાર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સાચા શિલ્પી હતા. 
⭕️ડિગ્રી મેળવી ડોકટરની, પણ કયારેય ડોકટરી ન કરી. લાગ્યું કે ત્યાગ, બલિદાન અને દેશભક્તિ જેવાં શબ્દોનું સ્થાન માત્ર ભાષાના અલંકાર જેવું જ રહ્યું છે. 
⭕️ઇ.સ. 1925 ની વિજ્યાદશમીના શુભદિને તેમના સેવાયજ્ઞની શરૂઆત થઇ અને ક્રમશઃ તેમણે સંગઠનને અનુરૂપ બંધારણ, પ્રાર્થના અને પ્રતિજ્ઞા વગેરે વિશે વિચાર્યું. 
⭕️17 એપ્રિલ, 1926ના દિવસે સંગઠનનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરીકે નામકરણ થયું. 
⭕️21 મી જૂન 1940 ના રોજ ર્ડોકટર સાહેબની જીવનજ્યોત એક મહાદીપમાં વિલીન થઇ ગઇ.

👁‍🗨1925માં ડો.કેશવ બલીરામ હેડગેવારએ સંઘની સ્થાપના કરી હતી.ડો.હેડગેવારે લોકોને સંગઠિત કરવાનો પ્રયત્ન કરેલો હતો.તાકાત હોય પણ સંસ્કારના હોય તો ના ચાલે તે માટે ગીતો અને સારા સંસ્કાર રેડવાનું કાર્ય સંઘ દ્વારા શરૂ કરાયું હતું.

⭕️આઝાદી પહેલા વંદે માતરમ બોલવા પર પ્રતિબંધ હતો ત્યારે નાનાપણથી ડો.હેડગેવારે ક્રાંતિકારી હોવાના સંકેત આપ્યા હતાં.જેના ધ્યેયની પૂજા થાય છે,1920માં લોક માન્ય તિલકનું નિધન થયુ હતુ,ત્યાર પછી તેમના સ્થાને અરવિંદ ઘોષને મુકવાના હતા,ત્યારે ડો.હેડગેવારે અરવિંદ ઘોષને સમજાવ્યાં હતાં.સમાજ જીવનના કામો કે રાજકીય કામો હોય અલગથી વિચારથી કામો કરતાં હતાં.